________________
[ તoખoભેદ . बोल २ जो-खर० पोसह मध्ये जीमण न माने । वपा "पोसहमाहई जीमण माने छइ, तथा थापई, करतां पणि -હીલર છા
બોલ ૨ જે-ખરતર પિસહમાં જમવાનું (એકાસણું વિગેરે) માનતા નથી. તપા માને છે, સ્થાપે છે તથા કરતા પણ દેખાય છે. (ઈતિ ભેદ ૨)
શોર વો-a૦ ના જી ડી િર પાછું तपा लेवई, थापइं पणि, उपवास हुइ तु करइ ।
બોલ ૩ જે–ખરતર ખાધા પછી રાત્રિસિહ ન સ્થાપે, તપા ઉપવાસ હોય તે તે કરે, પણ (ખાધું હોય તે પણ) રાત્રિપોસહ સ્થાપે છે, લે છે. (ઈતિ ભેદ ૩)
बोल ४ थो-खर० श्रावकनई प्रतिमा ११ वहणी निषेधइ छई, तपा थापइ छइ । श्रीअभयदेवसूरि थापी छइ पंचासक वृत्तिमध्ये।
બેલ ૪ થે-ખરતર શ્રાવકને અગીયાર પ્રતિમા વહેવી નિષેધે છે, તપા સ્થાપે છે, શ્રી પંચાસક ટીકામાં શ્રી અભયદેવસૂરિજીએ સ્થાપી છે. (ઈતિ ભેદ ૪) - વોઢ ૬-૪૦ “ાયgિવજાઈ જાથા રૂ ની તી न कहइ । तपा कहई, आवश्यवृत्ति २२००० कही छइ।।
બોલ ૫ મે–ખરતર આયરિય ઉવજઝાય ની ગાથા ત્રીજી, તે કહેતા નથી, તપા કહે છે. આવશ્યક ટીકા રર૦૦૦માં કહી છે (ઈતિ ભેદ ૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org