________________
એલ-૯]
.. बोल ६ हो-खर० नवकार ३ करेमिमंते ३ सामाई छेतां कहे । तपा १ कहइ ।
- બાલ ૬ –ખરતર સામાયક લેતાં ત્રણ નવકાર ત્રણ કરેમિ ભંતે કહે છે, તપ એક કહે છે. (ઈતિ ભેદ ૬) ___ बोल ७ मो-खर० साषवीरा विहार जूदाइ ज थाप। તમા વારા હું - બોલ ૭ મે–ખરતર સાધ્વીને વિહાર દે જ
સ્થાપ, તપ એકઠે પણ માને. (આ સાથે બેલસંગ્રહ ૧ - લને બેલ ૬ તેના ટિપ્પણ સાથે જાઓ.)(ઈતિ ભેદ ૭)
વોક ૮ જેવા વિવિઘરું દિલ્હી તિથિ એવો सपा पछिली लेवई छई। - બેલ ૮ મો–ખરતર તિથિ વધે ત્યારે પહેલી તિથિ લે છે, તપ પછીની-પાછલી અર્થાત્ બીજી લે છે.' (ઈતિ ભેદ ૮)
बोल ९ मो-[खर० ] तपाश्रावक-श्राविका पञ्चखाणई पाणस्सना आगार ६ करइ । खर० नही करता, तेहना જતી રહું છું, તે પૂછવા . • બેલ ૯ મે-તપ શ્રાવક-શ્રાવિકા પચ્ચખાણમાં માણસના છ આગારો કરે છે, ખરતર નથી કરતા, તેમના સાધુ કરે છે, તે પૂછવું. (ઈતિ ભેદ ૯)
૧. જુઓ બેલસંગ્રહ ૧ ને બેલ ૫૫, તથા તેનું દિપણું નં. ૧૦. આ પૂરવાર કરે છે કે-ટિપ્પણાની તિથિઓને સંસ્કાર કે ફેરફાર કરે તે શ્રી તપગચ્છ સામાચારીથી વિરહ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org