________________
૬૪
[ તખભેદ
अधिका ओछा अक्षर किरीयामाहे कहे तउ दोष ज्ञानतुं अतीचार लागे । तपा ' वंदामि जिणे चडवीसं ' कही पछे मासण देई मुहपत्ती पडिलेहइ, परं अठ नवि काई गुणे नहीं । ७५ ।
66
ખેલ ૭૫ મે- ખરતર પુખ્ખી પ્રતિક્રમણ ઠાવતાં જ્યારે મુહુપત્તી પડિલેહે ત્યારે પહેલાં ત્રણ નવકાર ગણે, તીર્થંકર, જિનદત્તસૂરિ તથા જિનકુશલસૂરિનાં નામ લે, પછી પાખી મુહપત્તી પડિલેહે છે! આ પણ ક્રિયા વધે છે, ક્રિયામાં વત્તાઓછા અક્ષર કહે તે જ્ઞાનને અતિચાર રૂપી होष लागे छे तथा 'वंदामि जिणे चउव्वीसं' ह्या पछी ખમાસમણ દઇ મુહપત્તી પડિલેહે છે, પરંતુ અહીં વમાં કાંઈ નવું ગણતા અથવા કહેતા નથી.” (ઈતિ ભેદ ૭૫)
,
बोल ७६ मो - खर० ' साधवीने रुति* नावइ ' इम कहे छे, जिणदत्तसूरि वारि छइ तिण मेलि साधवीने रूति नावे, इ सु आज तु रुति प्रत्यक्ष आवती दीसह छइ, इसा कही नहं जिके सिद्धांतविरुध वचन बोले छे तिणनड़ घणु कुड पडइ छे। श्री भगवंतरे वारे तो सिद्धांतमाहे साधवीने रुतु आवती कही छे, परं निषेधी नथी, स्त्रीने रुतिधरम सदाई आवे । ७६ । એલ ૭૬ મા- ખરતર ‘ સાધ્વીઓને ઋતુ-માસિક ધર્મ ન આવે’ એમ કહે છે, કારણ જિનદત્તસૂરિએ અટકાવી છે. એ શું? આજ તે માસિક આવતા પ્રત્યક્ષ દેખાય
"
: विचह न कहइ प्र० । * ०तु प्र० ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org