SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ માલ-૫૬ ] ૪ એલ ૫૬ મા–(ભાષા)– ખરતર ચતુષ્પવી અને કલ્યાણુકના દિવસ છોડી ખીજે દિવસે પેાસહ માનતા નથી; તે ખરતર ચાલીસ દિવસ પાસહ–ઉપવાસ–આંબેલ–એકાસણા કરે છે, ઉપધાન વહે ત્યારે ઉપધાનમાં પાસહુ કરે છે, સિવાય બીજે દિવસે નથી કરતા, તે કયા શાસ્ત્રમાં એવુ કહ્યું છે ? પાસહ તા ૧–આહારત્યાગ, ૨-શરીરસત્કારત્યાગ, ૩–બ્રહ્મચર્ય અને ૪–અવ્યાપાર, એવ દેશથી તથા સથી મલી આઠ પ્રકારે હાય છે, તે શ્રી આવસ્યક તથા પોંચાશકસૂત્રવૃત્તિમાં ( તથા ) જિનવલલભસૂરિષ્કૃત સહવિધિપ્રકરણમાં પણ આઠ પ્રકારે કરવા કહ્યો છે, પરતુ ઉપધાનનું નામ કચાંય કહ્યું નથી. ત્યાં પણ હુંમેશ દિને કરવા કહ્યો છે. હવે જે ઉપધાનનું નાંમ લઈ ( અપ ) દિને પાસધ કરે છે તેને પૂછજો કે એવું કયાં કહ્યું છે કે ઉપધાનમાં દિવસ ૨૦૪૦ સુધી પાસહ કરવા, ખીજે ન કરવા ?’ ‘ ઉપધાનમાં પેાસહ કરવા, (જે ન કરવા )” આવું તે કયાંય કહ્યું નથી. ઉપધાનમાં પેાસહુનુ કહે છે તે પણ (ખરતરની) પેાતાના ગચ્છની ચાલેલી ઘરની રીતિ છે, શાસ્ત્રમાં નથી. રૂડી પેરે પૂછજો. શ્રી મહાનિશીથમાં ઉપધાન સના દિવસ, તપ–ઉપવાસ, આંબેલ, નિવી, એકાસણા કહ્યા છે, પણ ત્યાં એમ નથી કહ્યુ કે પાસહમાં ઉપધાન વહેવાં.'! જેએ અપવ દિવસે પણ પાસડુ માને તેને ઉપાધાનમાં પાસહ કરી સંવરમાં રહે તે રૂડું દેખાય છે, પરંતુ જેઆ (એ પ્રમાણે અપ) દિને પાસડ ન માને તેણે (ઉપધાન) પાસડુમાં કરવાં (ઘટે) નહિ, અને તેઓને પાસહમાં ઉપધાન વહેવાને Jain Educationa International ઃઃ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy