________________
[ તoખભેદ પડિલેહે છે, તે કેમ? જે ઈરિયાવહી કર્યા વિના પ્રભાતે કાજે લે ન ખપે તે સાંજે કેમ ખપે? તપ ઈરિયાવહી. કરીને કાજો કાઢે છે, કાજો કાઢયા પછી પણ સિરાવીને ઈરિયાવહી પ્રતિકમેપ છે. સવાર-સાંજમાં કાંઈ ફેર નથી તે પૂછજો.” (ઈતિ ભેદ ૮૦) __ बोल ८१ मो-खर० इग्यारमा पौषधवरतमांहे थेपाडा विण पडिलेह्या पोसह करणा न मझे. ते थेपाडा पडिलेही पोसह करे, तेहि ज खरतर न माने, सामाइकव्रतमाहे तो थेपाडा पडिलेहे नही, थेपाडा विणपडिलेहा सामाई पडिकमणा करे, [अने जे ओढणा सामाईकाहे लेवे ] तउ 'विण पडिलेहा मुझे नही' सु थेपाडा सामाईकमांहे विण पडिलेहा किम मुझे ? पोसहमांहे (अने सामायकमांहे) पणि न मुझे, तिणइ मेले+ खरे नवी नवी परि आपणा घररा आचार छे, तपा सामाईक-पोसहिमांहे थेपाडा पडिलेही लेवइ । ८१।
૧૫-વર્તમાનમાં કેટલાક કાજાની ત્રણ ઇરિયાવહી કરે છે, જેવી કે-એક કાજે લેતાં પહેલાં, બીજી કાજે એકઠી કરીને, ત્રીજી કાજે સિરાવીને. આ પ્રમાણે ત્રણ ઇરિયાવહી કરવાની રીત ખોટી જણાય છે. ઉપલા પ્રમાણથી પણ તપગચ્છની સામાચારી કાજાની બે ઈરિયાવહી કરવાનું કહે છે, એમાં જરાયે શંકા નથી. એક કાજે લેતાં પહેલાં અને બીજી કાજે વોસિરાવીને. વચમાં કાજે એકઠા કરવાની ઈરિયાવહી નથી, તે સુએ વિચાર કર. ઉપર પણ બે જ ઈરિયાવહી કહી છે.
* °ા બ૦ ||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org