________________
૧૨૦
[ ત॰ખભે
તે નદીમાં પેસતાં, હાડી ચઢતાં અનન્ત જીવ, નીલકુલની વિરાધના થાય, ત્યાં અનતી હિંસા થાય, હાડીની નીચે નીલકુલના પીંડ હોય, તેના મહાઆરંભ લાગે, છકાયની વિરાધના થાય, સાધુભગવ ંતના એ આચાર નથી. ” (ઇતિ ભેદ ૧૩૮)
बोल १३९ मो- ए श्रीमहावीररा जनमअधिकारे गुली आणे छे, पछे चाडा करी लेवे छे, 'महावीररा जनम बेचावे' રૂમ જહે છે, તે ળિ યાંજ પઢે છે । તા ન કરે છે. ૩૧ । એલ ૧૩૯ મા-એ-ખરતર-શ્રી મહાવીરના જન્મ અધિકારે ગાલ લાવે છે, પછી ચઢાવા કરી લે છે, મહાવીરના જન્મ વેચાય છે’ એમ કહે છે, તે પણ ખાટુ થાય છે, તપા કરતા નથી.” (ઇતિ ભેદ ૧૩૯)
(
बोल १४० मो- ख० नमसकार तथा अजीसंतो तवन તથા પ્રવસળદર તથા પુર્ર, જ્ સ્થા િપવી, ૨માસી, સંવરી. વાંટી હીયા છે, તે ? ગળો રે, વીમો ન ફે, जिणने आदेस देइ * चूक्या छे सोई ज कहे, ते केवा न्याय ? तपाने जिणने गुरु आदेस देवे सु कड़े | १४० । એલ ૧૪૦ મે- ખરતર નમરકાર, અજિતશાંતિ સ્તવન, ઉવસગ્ગહર તથા સ્તુતિ એ ચાર પુખ્ખી, ચામાસી, સંવત્સરીએ વહેંચી લીધાં છે. તે જેને આદેશ દઇ મૂકા છે તે જ એક જણા કહે, બીજો ન કહે, તે કેવા ન્યાય ? તપાને તે ગુરૂમહારાજ જેને આદેશ આપે છે તે કહે છે. ” (તિ ભેદ ૧૪૦)
''
',
* ૫૦ ૫૦ | ૫૦ ૫૦ ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org