________________
આલ-૧૩૮ ]
૧૧૯
એલ ૧૩૭ મા તથા ચાયોસ તીથંકરના શાસનમાં સાધુ ભગવતાએ વૈરાગ્યે દીક્ષા લીધી દેખાય છે અથવા ભય લજજાએ પણ દીક્ષા લીધી દેખાય છે, પરંતુ એવુ તેા કાઇ તીર્થંકરને શાસને કહ્યું નથી કે-‘ મૂલ્યથી ખરીદ કરીને દીક્ષા લે, ' તેની દીક્ષા કીયે પ્રમાણુ ન થાય. સૂત્રને વિષે દીક્ષા લેનારા જાતિસ પન્ન ’ કુલસંપન્ન ’” કહ્યા છે અને શ્રી જિનવલ્લભસૂરિએ સંધપટ્ટકમાં ‘મૂલ્યથી ખરીદ કરેલી દીક્ષા’ નિષેધી છે, (તે ખરતર પાલતા નથી. ) ” ( ઇતિ ભેદ ૧૩૭)
'
बोल १३८ मो- पंच नदी ख० जिके साधे छे ते किठे कला छे ? श्रीजिणसासणारे विषे ज्ञान, दरसण, चारित्र तथा पंच इंद्रीयरा साधवा कह्या, परं नदी, खेत्रपाल, जोगणी, સુષળી વિહારૂં ન જદ્દી । પ નીમા૨ે પેલાં, વેડી+ વતાં, अनंत जीव, नोलफूलरा विराधाणा हुई, विहां अनंत हिंसा દુ, कुबे, बेडांरइ तळे नील फूलरा पिंड हुबइ, तिणि महाआरंभ ર, छकायनी विराधना हुवे, साधुभगवंतरा ए आचार નહી । ૧૨૮ । .
છે. એલ ૧૩૮ મા-ખરતર જે પાંચ ની સાથે છે, તે કયાં કહ્યુ છે? શ્રી જિનશાસન વિષે જ્ઞાન, દર્શન, ચારિત્ર"તથા પાંચ ઇન્દ્રિય વિજયનું. તપસાધવુ કહ્યું છે, પંરતુ પાંચ નદી, ક્ષેત્રપાલ, ચેાગિની સાધથી કાંઈ ઠ્ઠી નથી. ( આ સાથે ખેલસંગ્રહ ૨ ના ૧૫૨ મા એલ વાંચા.)
ક
+ vi
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org