________________
'કેમ
?
[ તeખભેદ બોલ ૭૨ મો-ખરતર શ્રાવક તિવિહાર ઉપવાસના પચ્ચખાણમાં રહી પાણી છોડે ત્યારે વિહાર કરે, તેમના “યતિ પાણહાર કરે, તે કેમ? (ઈતિ ભેદ ૭૨ )
बोल ७३ मो-खर० पडिकमता 'तस्स धम्मस्स' गाढा न कहे, तपा कहई, ते पूछिवा ।
બોલ ૭૩ મે–ખરતર પ્રતિકમતાં (વંદિતાની) તસ્ય ધમ્મસ્સ' ગાથા નથી કહેતા, તા કહે છે, તે પૂછવું. (ઈતિ ભેદ ૭૩)
बोल ७४ मो-खर० श्रीकल्पसूत्ररी वाचना ९ उपरांत करइ । तपा श्रीकल्पसूत्ररी वाचना ९ करह, निशीथचूर्णि कल्प०णि आवश्यक त्ति२२००० माहि दिन ५ कह्या छि।
બાલ ૭૪ મે–ખરતર શ્રી કલ્પસૂત્રની વાંચના ૯ ઉપરાંત કરે છે, ત૫ા ૯ કરે છે, નિશીથચૂર્ણિ—કલ્પચૂર્ણિ આવશ્યક ટીકા બાવીસ હઝારીમાં પાંચ દિવસે (વાચની નવું) કહી છે. (ઈતિ ભેદ ૭૪)
बोल ७५ मो-खर० श्री कलपसूत्र १२०० श्रीपजूसण पडिकमा पछी बीजइ त्रीजइ दिन गृहस्य आगलि वांचइ, तपा नई वांचइ।
બાલ ૭૫ મે–ખરતર શ્રી કલ્પસૂત્ર બારસા સંવત્સરી પ્રતિક્રમ્યા પછી બીજે ત્રીજે દિવસે ગૃહસ્થ આગલ વાંચે, તપ નહિ વાંચે. (ઈતિ ભેદ ૭૫)
बोल ७६ मो-खर० जती सूतक दि०१० विहरणि
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org