________________
બેલ-૭૮ ] टलिइ, तपाजती सूइ उतरह विहरे।
બેલ ૭૬ મે-ખરતર અતિ સૂતક દિવસ દશ" સુધી વહોરવું છેડે છે, તમે યતિ સૂતક ઉતરે વહેરે છેક (ઈતિ ભેદ ૭૬)
, - बोल ७७ मो-खर० पोसह सामाइ पडिकमणउ विण गयुं न सुझाडे । तपा सुझाडे । ते पूछिया । ठाया ते नुक. જવારી સુપર (T)સારું મુકા
+ ' બેલ ૭૭ મે-ખરતર પિસહ, સામાયક, પ્રતિકમણ ઠાયા વિના ન સુઝાડે-ન લેખવે. તપા લેખવે, તે પૂછવું. ઠાવું એટલે પૌષધશાળામાં નવકારવાળી, મુહપત્તી મૂકવી, તે. (૨) (ઈતિ ભેદ ૭૭)
बोल ७८ मो-खर० देव-गुरना इछणा मानणा संसार. निमते करई । तपा मिछात कहइ छ ।
બાલ ૭૮ મે-ખરતર દેવગુરૂની બાધા માન્યતા સંસાર નિમિત્તે કરે, તપા મિથ્યાત્વ કહે છે. (ઈતિ ભેદ ૭૮)
૪-આ બેલ સાબીત કરે છે કે-હેલમાં તપગચ્છના કેટલાક આચાર્યો જન્મના સૂતક દિવસે ઉપરાંત જે ૩૦-૪૦ અને ૪૧ દિવસમાં વહોરવા જવાનું છોડાવે છે, તે તપાગચ્છની સામાચારીથી વિરૂદ્ધ છે. ખરતર પણ દશ દિવસથી વધારે માનતા નથી. તપગચ્છની માન્યતા તે સતક (જન્મ કે મરણનું) જેટલા દિવસે ઉતરે તેટલા દિવસે વહેરવા જવાની સ્પષ્ટ છે. શ્રી સેનપ્રશ્નનો ત્રીજે ઉલ્લાસ-પ્રશ્ન ૨૦૧ માં પણ ખૂલાસો કર્યો છે કે- સૂતકના ઘેર જેટલા દિવસ બ્રાહ્મણાદિકે ભીક્ષા ન જાય તેટલા દિવસ ન જવું. “બાર દિવસ પછી સાધુથી આહારપાણ લેવાય” એટલું તે હવે વિરોધ કરનારા પણ
(
.
-
t"
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org