________________
સિવા
[ અભેદ સગ્નના ૧દોષ વખાણ્યા તેમાં કહ્યું છે, “જોટ વિગેરે.
ખલિણ” આઠમે દેશ તેને અર્થ ખરતર મેરૂસુંદરકૃત “આવશ્યક બાલાવબોધમાં કર્યો છે, “જે ચકડાની પેઠે એ ઝાલે તે આઠમે દેષ” એમ અર્થ કર્યો છે, તથા વલી વંદનકભાષ્યમાં વાંદણાના ૩૨ દેષ બતાવ્યા છે, તેમાં છો દેષ–“રજોહરણ અંકુશ પિઠે રાખે તે દોષ” (કહ્યો છે), વલી છેલ્લે બત્રીસમે દોષ “ઉંબાડીઆની પેઠે રજેહરણ ઉભું રાખે તે દોષ” બન્ને સ્થાને કહ્યો છે. જિનવલ્લભસૂરિકૃત વંદનકભાષ્યમાં રજોહરણ કહ્યું, તેના દેવ મેરૂસુંદરકૃત “Nઆવશ્યક બાલાવબોધ'માં વખાણ્યા છે, કાઢીને દેખજો. (અર્થાત્ ક્રિયામાં શ્રાવકને પણ જે ચરવલો રાખવાને ન હોય તે આ દેષ શાસ્ત્રકાર સર્વસામાન્ય કહેત જ નહિ ખરતર શણની પુંજણીથી પુજે છે એવું હાલ દેખાય છે, થેડા દિવસથી બરતરે રજોહરણ-ચરવલે નિષેધ્યું છે, પહેલાં લેતા હતા. જિવની જ્યણા કરવા રજોહરણ–ચરવલે લેવો જોઈએ.” (ઈતિ ભેદ ૪૦)
बोल ४१ मो-*परकरण तथा नवतत्व जीविचारादिक खर० ईरियावही पडिकमी विणा गुणणा भणण न सूपइ इम कहइ, ते अक्षर किठई छइ ? पूछनो। श्री अभयदेवमूरि तथा जिणवल्लभमरिरइ बारे जे कह्या हुबइ ते पाछिला कह्या काम नावइ । श्रीआवस्यकादिकमांहे जे कह्या हुवइ ते सहि ।४॥
બોલ ૪૧ મે-(ભાષા)-“ખરતર ઈરિયાવહી પડિકમ્યા વિના નવતત્વ તથા જીવવિચારાદિક પ્રકરણ ગણવા–
* “ ” પર વિશા” ઘ૦
વાવ
- ભાવિચારદિક ૭૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org