________________
બોલ–૧૨૨ ]
૧૦૫ निश्चइ संघाते लेणो कह्यो । अने सिद्धांतमांहे अंग-उपांगादिकरे विषे सुबाहु-नंदमणीयार-अभेकुमार-उदाईराजा-निषधकुमरादिके अठमभते पोसह लीधा, त्रिहुं श्रावके अने उदाई राजा तथा निषढ कुमर 'अन्नया कयाइ पोसहसालाए पोसहोओ,' तिथइ चतुरपरवीरा नामा नही, समुचइ पाठ छे, अने पहिलइ त्रिहुं श्रावके +सुबाहुदिकरे अधिकारि अठमभत्तइ पोसह कह्या । बीजा वसुदेव हुंडी तथा आवसग, पंचासक, तत्त्वार्थ इत्यादिक सास्त्रे पोसह देशत तथा सर्वतः कह्या छ, परं जे पोसह उथापे तिणने वांक पडे छ । १२२ । - બોલ ૧૨૨ મે-“તથા ખરતર, જે ચતુષ્પવી પૌષધ માને છે તે સિવાય બીજે દિવસે પિસહ માનતા નથી તે, રેજ બે-ત્રણ વાર જ્યારે સામાયક પારે ત્યારે પિસહ સામાયક બબ્બે એકઠાં કેમ પાર છે? જે રોજ પિસહ કરવાનું નથી તે તે કર્યા વિના રોજ પારે છે તેથી તેને માટે વિરોધ આવે છે. જે ગામ ન જઈએ તેની સીમ શા માટે પૂછવી જોઈએ? જે રેજ પિસહ લેવાના નથી તે વિના લીધે પારવા તે ઘટતા નથી. સામાયક પારતાં પિસહ પારવાની જે ગાથા ખરતર હંમેશાં કહે છે તે લખીએ છીએ
- “સામાયક પિસહમાં રહેલા જીવને જે કાલ જાય છે તે સફલ જાણ, બાકી સંસાર ફલને હેતુ છે.”
+ g ચ૦ ૦ ૪ ofહૃ૦ ૪૦૧ ૧૬-આ ગાથાને ભાવ પણ સાબીત કરે છે કે આડે દિવસે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org