________________
બાલ-૨૦ ] णीइ करइ छइ, पचक्खाणभाष्य श्रीजिनवल्लभमरिकृतमाहे पचखाणरी विधइ जिम कही, +ते तपा करइ छइ परं खरतर- . मांहे नथी, पचखाण नवा श्रीअभयदेवमरिरा वारइथी पछइ xजोड करइ छइ, जूना ग्रंथ मध्ये आवस्यकमध्ये नथी, ते पछिवा । पञ्चखाण जती भावकरा एक छइ । १९ ।
બેલ ૧૯ મે-(ભાષા)-“ખરતર, ઉપવાસના પચ્ચઅખાણે દ્રવ્ય એક સચિત્ત ત્યાગ, આંબેલમાં દ્રવ્ય બે કરે, તથા નીવી એકાસણું બેસણામાં તિવિહારે દ્રવ્ય સંખ્યા સચિત્ત ત્યાગ કરે, અને દુવિહારે દ્રવ્ય સંખ્યા સચિત્ત જયણા, એવું કરે, તે પચ્ચખાણ શાસ્ત્રમાં કહ્યું નથી, ઉપવાસ-આંબેલ–નીવી–એકાસણાદિ સર્વ પચ્ચખાણ જેમ હમણાં ખરતર પચ્ચખાવે છે તે પચ્ચખાણ ક્યાંય શાસ્ત્રમાં દેખાતાં નથી, નવાં જેડી પોતાની મેળે કરે છે, પચ્ચખાણભાષ્ય શ્રી જિનવલ્લભસૂરિકૃતમાં પચ્ચખાણની વિધિ જેમ કહી છે તેમ તપ કરે છે પરંતુ ખરતરમાં કરતા નથી, શ્રી અભયદેવસૂરિના વારેથી પછી (ખરતરે) પચ્ચખાણ નવા જેડયા કરે છે, જુના ગ્રંથમાં આવશ્યકમાં નથી, તે પુછવું. પચ્ચખાણ યતિ શ્રાવકનાં એક છે.” (ઈતિ ભેદ ૧૯)
बोल २० मो-ओघारी परतर फलि अंगुल १२, डांडी आंगुल २०, तपा फलि आंगुल ८, डांडी आंगुल २४, परतर बंध २ देवइ, तपा बंध १ देवइ, खर० लूगडइ ऊपरि घालइ, तपा लोवडी ऊपरे । खरतर डांडी चलवली घालइ, तपा
+ “છ તમ” pવા “નીલ” xરા : “તૂમડું”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org