________________
એલ-૮ ] ગુરૂની સ્થાપેલી તેને જ સ્થાપી ક્રિયા કરે, દિવસે દિવસે શ્રાવક નવી સ્થાપી ક્રિયા કરતા નથી. ખરતર, ગુરૂની મૂલથી સ્થાપી માનતા નથી, દિવસે દિવસે કિયા કરતાં પિતાપિતાના મુખે જુદી જુદી સ્થાપે છે. તે કેમ સ્થાપના દિવસે દિવસે નવી સ્થાપે છે ? તે, પ્રતિમા ગુરૂની
સ્થાપી મૂલથી પ્રતિષ્ઠા શા માટે માને છે? પૂજા કરતાં નમસ્કાર કરતાં દિવસે દિવસે નવી કેમ સ્થાપતા નથી ?” (ઈતિ ભેદ ૭)
बोल ८ मो-तपा सामाइक xलेतां नउकार करेमि मंते? +कहइ । खर० करेमि भो ३ नउकार ३ कहइ. (इ) सु? श्री आवस्यकमांहे पणि सामाईकरइ अधिकारइ पगि करेमि. મતે નાના વરા “ના રહી , % નrg श्री निनवभरि पौषधविधिमध्ये पंवमंगल कट्टड्ढ]इ, तरह पणि 'बहु' शब्द 'नही छह, एक जगाई छइ । ८ ।
બોલ ૮ મે–(ભાષા)–“તપા, સામાયક લેતાં નવકાર એક, કરેમિ ભંતે એક, કહે છે, ખરતર, (પહેલાં) કરેમિભતે ત્રણ, (અને ઉપર) નવકાર ત્રણ કહે છે, એ શું? શ્રી આવશ્યકમાં પણ સામાયિકને અધિકાર પણ કરેમિભંતે નવકારને બહુ શબ્દ નથી, એક જણાય છે. શ્રી જિનવલ્લભસૂરિ પૌષધવિધિમાં પંચમંગલ કહે છે, તઠે– ત્યાં પણ “વફ્ટ' શબ્દ નથી, એક જણાય છે.” (ઈતિ ભેદ ૮)
* “ a” ૦ 1 + “ દ છે” to * “શી” ૦ . : “શું” કવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org