SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ | તખભેદ [ हता], पछे पूज्य सूजा जेसलमेरना* संवत् १६३४ मट्टारकपासें गाहा ५० वली करावी छे, मुअ जीसं 'तस्स धम्मस्स' न कहे ते पूछियो । ६७। બેલ ૬૭ મે-“ખરતર પ્રતિકમણમાં વંદિત્ત કહેતાં તરર ઘwo” નથી કહેતા. પૂછવાથી એમ કહે છે કે “ઉઠતાં મનમાં હળવેથી કહીએ છીએ.” આ પણ સૂત્રવિરુદ્ધ છે. શ્રી વંદિત્ત આવશ્યકસૂત્રનું ચોથું “પ્રતિક્રમણ” અધ્યયન છે, તે “ઘરા નિને ' સુધી પૂરૂં છે, તપા સર્વ વંદિત્ત પૂરું કહે છે. તથા બિકાનેરમાં ખરતરના ભટ્ટારકે સંવત ૧૯૨૨માં સમાચારીના ૨૯ બોલ કર્યા છે. તેમાં “વંદિત્ત શ્રાવક ૪૨ ગાથા કહે,” એમ લખ્યું છે. તે પાખીના પ્રતિક્રમણમાં વંદિત્તામાં એ પ્રમાણે ઉભા કહેતા હતા. હમણાં એવી આચરણ કર્યા પછી જેસલમેરના પૂજ્ય સંવત ૧૬૩૪ માં ભટ્ટારક પાસે વલી ૫૦ ગાથા કરાવી છે, જે “તર મeo' નથી કહેતા તેનું કારણ પૂછજો.” (ઈતિ ભેદ ૬૭) बोल ६८ मो-तपा श्रीकल्पसूत्ररी वाचना नव करे छे, खर० वाचना ११-१३-१५-१७ लगे करे छे, तेह ज खरतरा मगतीलाभरी जोडया कल्परा बालावबोधमांहे * * ૦માં પ્રવેશે ૧-૨ ગ્રંથકારને સમય સમજવા માટે આ વચન ઉપર પણ ધ્યાન આપે. ૧ર-આ વચન પણ ગ્રંથકારને સમય બતાવવા માટે સૂચક છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy