________________
[ તoખલેટ ન્યાય છે? પખી, માસી, સંવત્સરીને દિવસે અપુત્રીઓને આદેશ આપતા નથી, તે કયા શાસ્ત્રને ન્યાય છે? તે દેખાડે. અને તે ખરતરે સઘળા આલોક ઉપર ઘણી ઈચ્છા રાખે છે, પરંતુ પરલેક સાધક દેખાતા નથી, કે જેમના ગચ્છમાં શ્રી મલ્લિનાથ, નેમિનાથ, મહાવીરસ્વામિની પ્રતિમા સંતાનાદિકના કારણે ઘરમાં લાવવાની ના કહે છે. જે કલ્યાણકારી એવા બાલબ્રહ્મચારી તીર્થકર ભગવાન છે તેમનાથી (અનિષ્ટ) ન ટળે તો બીજા લેકથી કેમ ટળે? હવે જેમને સંતાનાદિક જ જોઈએ છે તેમના હૃદયમાં આવે લૌકિક ધર્મ વચ્ચે છે–
અપુત્રિયાની ગતિ નથી, સ્વર્ગ તે છે જ નહિ, માટે પુત્રમુખ જોઈને પછી ધર્મ કર!” આવું લૌકિક ધર્મમાં મલતું દેખાય છે, પણ કેત્તર ધર્મમાં તે જે બાલબ્રાચારી છે તે મોટા તીર્થ રૂપ છે. તપા આવું કાંઈ માનતા કરતા નથી.” (ઈતિ ભેદ ૭૭)
बोल ७८ मो-प्रतिष्ठा मालारोपण भट्टारक विना कोई न करावे, बीजारा कीधा न मूझे, ते किम छे ? तपारे तो सहू करावे छे । ७८ ।
૧૪-તપગચ્છમાં હાલમાં કઈક કોઈક, ઘરદેરાસરમાં શ્રી મલ્લિનાથ, નેમિનાથ, મહાવીરસવામી રાખવાને નિષેધ કરતા જણાય છે, તે પણ કેવળ ખરતરગચ્છના અનુકરણ જેવું જણાય છે. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે-જે આ ભગવાન ઘરદેરાસરમાં પધરાવી શકાતા ન હોત તે રાશીમેલાપચક્ર યંત્રના પ્રાચીન પત્રોમાં આ પ્રભુજીને તે તે નામ વાર ઉલ્લેખ કરત જ નહિ; માટે નિષેધવા યોગ્ય નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org