________________
-११६]
૯
१ परलोग पडिबद्धा २ दुइलोग पडिबद्धा ३ अपडिबद्धा ४।" एवं चारित्र लेवे छे ते चिहुं भेदे लेवे, ते मध्ये भेद ३ संसारहेतु, भेद + ४ अपडिबद्धा पव्वज्जा छई, ते दुख्खखयकंमखयनिमित्ते छे । जे मूढ मूरिख छे खेत्री चारि बोरि 1 निमिति वाए, जे डाहा छे ते धाननिमित्त वाए छे, कदाचि
धान नीपना नही तओ पणि चारि बोरि प्रसंगागत छे, परं वांछना धाननी करवी जे । इण पंचमे काले मोख नही होवे वो पंणि इहलोकरा सुख तथा परलोग देवगति ए सरव प्रसं गाचार * प्राय छे। तपा इहलोक निमित्त गुणणा ईछणा मानइ नही । ११६ ।
એલ ૧૧૬ મા- ખરતર જે સામાયક પાસહમાં देव-शु३-धर्मना स्थान हेरा-उपासराने विषे हिलोना મત ગણણાં ભણે છે, જે ગુરૂના કહેલ ખીચડીનાં ગણુણાં ઘર ઘર દીઠ દેશ પરદેશ દર્દ મૂકે છે, ઘર ઘર દીઠ આંખેલ
<
}
सार, उभ ? अणु-उपद्रव, संडेंट, हुआल, મરકી ઇત્યાદિક હશે, માટે તમે ઘર ઘર દીઠ આટલાં આંબેલ, આટલી ખીચડી ગણો,' પછી લેાક એમ કહે है- ' गु३ गुणुने लगे छे, गुइ छो उपद्रव हीठा छे, ते શમાવવા માટે ગણણાં કરાવે છે’! આમ કરી ગુરૂ પાતાના ઘટાટોપ–આડંબર વધારે છે, પરંતુ જિનશાસનમાં આવાં આંધળાં ટેકસમાધી ગણણાં ભણવાં તે કયાંય કહ્યાં નથી. જો કદાચ કોઈ કરે તા.‘દુ:ખક્ષય કર્મ ક્ષય મેધિલાભ
+ चउथो प्र० । x व प्र० ।
गत छह प्र० ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org