SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ નિમિત્ત કરે, પરંતુ નિયાણું આશંસા કરે નહિ, અને આવાં ગણુણ આલેક સમાધિ માટે પિસહ સામાયકમાં કરવાં પણ નહિ. અને શ્રી નવકાર જે ચૌદ પૂર્વને સાર મહામંત્ર પરમેષ્ટ છે તથા શ્રી ઉવસગ્ગહર સ્તવન જે શ્રી ભદ્રબાહસ્વામિનું કરેલું છે, તે બેનાં નામ દઈ ચોખા મગની ખીચડીનું ગણું જ્યારે પદસ્થ જાય છે ત્યારે દેશ પરદેશ કરાવે છે! તે નવકાર–ઉવસગહરની આવી માનતા ક્યાંય કહી નથી, પણ એમને ધર્મ આલેક નિમિત્ત છે, પરલેક મોક્ષ સાધવા નિમિત્ત કાંઈ દેખાતું નથી, જે કારણે શ્રી ઠાણુગ ચેથા ઠાણામાં પણ ચેથા ઉદ્દેશે આમ કહ્યું છે“ચાર પ્રકારની પ્રવજ્યા કહી છે, તે આ પ્રમાણે–૧ આલેક પ્રતિબદ્ધ, ૨ પરલેક પ્રતિબદ્ધ, ૩ ઉભયલેક પ્રતિબદ્ધ, ૪ અપ્રતિબદ્ધ.” આ પ્રમાણે જે ચારિત્ર લે છે તે ચાર પ્રકારે લેવાય છે, તેમાં ત્રણ ભેદ સંસારહેતુ છે, ચે ભેદ અપ્રતિબદ્ધ પ્રવજ્યા છે, તે દુઃખક્ષય કર્મક્ષય માટે છે. જે મૂખ ખેડુત હોય છે તે ઘાસઘૂસ માટે વાવે છે, જે ડાહ્યા છે તે ધાન્ય માટે વાવે છે, કદાચિત ધાન્ય ન નીપજે તે પણ ઘાસઘૂસ પ્રસંગાગત છે, છતાં ઈચછા ધાન્યની કરવી જોઈએ. આ પંચમ કાલમાં મેક્ષ નથી થતું, તે પણ આલોકનાં તથા પરલેક દેવગતિનાં સુખ એ સર્વ પ્રસંગાગત છે. તપા ઈહલોકાદિક માટે ગણુણ, ઈરછા, માનતા માને નહિ.” (ઈતિ ભેદ ૧૧૬) ___बोल ११७ मो-ख० रोटी वासी लेवइ छे, बीजा कठे लेता नथी ? ओदनादिक पण वासी लेवइ छ। । तपा न Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy