________________
૧૩૦
મ
[ તખભેદ - બોલ ૧૫ મે–ખરતર સાધ્વી એ ઘાની દાંડા ગેલ કરે, તે કેમ? તપ સાધ્વી શેખડી કરે છે. (ઈતિ ભેદ ૧૫)
बोल १६ मो-खर० वेकरीओ सांगरी आंबली विदल (રૂ. તપ ન વાપરો - બાલ ૧૬ મો–ખરતર વેકરી, સાંગરી, આંબલી () દિલ માને છે, તપ નથી માનતા (ઈતિ ભેદ ૧૬)
बोल १७ मो-खर० श्रुतदेवतादिक सरव काउसग २ दिहाडी करइ पाधि (पाखी)-चुमासी-संवछरी ३ काउस(ग) कहइं ते पूछिया । तपा सदाइ २ कहइ । खरतरनई पाखीदिने श्रुतदेवता काउसग २ करइ, भवनदेवता एवं ३ करइ ।
" બેલ ૧૭ મો–ખરતર સર્વ દિવસે સુયદેવયાદિના કાઉસગ્ગ બે કરે, પાખી-માસી–સંવત્સરીએ કાઉસગ્ગ ત્રણ કરે, તે પૂછવું. તપા હંમેશાં બે જ કહે છે. ખરતર પખી દિવસે શ્રતદેવતાના કાઉસગ્ગ બે અને ભુવનદેવતાને એક, એ પ્રમાણે ત્રણ કરે છે! (ઈતિ ભેદ ૧૭)
बोल १८ मो-खर० पडिंकमणइं वंदितु कहतां करेमिभंते ३ नुकार ३ कहइ, तपा १ कहइ पडिकमणा आवसगइ । ते सोइज खरतर सामाइक आवसकइ तथा काउसगइ आवसीकइ करेमिभंते १ कहइ, ते केम ? तपा सरव ठामई आवसकइ करेमिभंते १ कहइ। | બોલ ૧૮ મો–ખરતર પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ આવચકે વંદિત કહેતાં કરેમિભતે ત્રણ, નવકાર ત્રણ કહે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org