SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ [[ તવખભેદ કે–જબૂદ્વિપપન્નત્તિમાં “ચ્યવન વિગેરે પાંચ વસ્તુ ઉત્તરાષાઢામાં થઈ, અભિજીત નક્ષત્રમાં ભગવાન મેક્ષમાં ગયા” એમ કહ્યું છે, એથી શ્રી આદીશ્વર ભગવાનનાં શ્રી છ કલ્યાણક કેમ નથી માનતા? ત્યાં તે પાંચ જ માને છે? શ્રી જિનવલ્લભસૂરિકૃત પંચાલ્યાણકના સ્તવનમાં પણ એકંદર વીસ ભગવાનનાં ૧૨૦ કલ્યાણક લાવ્યા છે, તેની પહેલી ગાથા અહિં પાસે જ છે-“વીસ જિનને નમીને તેમનાં જ દરેકનાં ચ્યવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને મેક્ષ કલ્યાણ, સમ્યક પ્રકારે કહીશ, આવી ૨૦ ગાથા છે, કલ્યાણક ૧૨૦ કહ્યાં છે. (છતાં ખરતર) ૧૨૧ માને છે તે પોતાના ઘરને આચાર છે, શાસ્ત્રમાં નથી.” (ઈતિ ભેદ ૮૪) बोल ८५ मो-खर० पूछिजे-'चतुरपरवी टाली बीजा पोसहरे पारे(रणे) दिन अतिथिसंविभाग करे किं वान करे?' 'तिणइ पारणादिनरा जदीरा विहराव्या केहा वरतमाहे आवे छे' ते कहो ? तिगरा जबाब पूछेयो, तपा सदा करे।८५। બોલ ૮૫ મો-“ખરતરને પૂછવું–પિસહને પારણે ચતુપવી ટાલી બીજા દિવસે અતિથિસંવિભાગ કરે કે નહિ?” “તે પારણા દિવસનું સાધુને વહેરાવેલું ક્યા વ્રતમાં આવે છે?” તે કહે. તેને જુવાબ પૂછજો. તપા હંમેશાં કરે.” (ઇતિ ભેદ ૮૫), . बोल ८६ मो-ख० पहिरावणी चडावइ, तपा जुगलवस्त्र Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy