________________
[ તખભેદ દૂનિક પાત્ર છે, તેમાં અને જોર જેવાં, આ ઘટતી - मइ कल्याणकपोसहरा दीन छोडी जे सातममांहे पोसह करे छे तिणनई घणां वाक पडे छ, आगइ पाछे जुडता नथी, *तिआं भूला किठइ ठाम नावह । तपा मास तथा तिथि वधइ तिवारइ पाछली लेवइ, खर० पहिलि लेवइ, कठेई पाछली पणि लेवइ, आपणा दाय आवे तिम करे, तेणइं आगे पाछे न जुडइ, श्रीतत्वारथभाखमाहे कह्या-'मास तथा तिथि वघड ते पाछली लोजइ,' तिण मेलि तिहीन लेवइ छ।।५५।
બોલ ૫૫ મો-(ભાષા)-“(અ) ખરતર, આઠમ ઘટતે સાતમમાં પિસહ લે, તેને માટે આ ખૂબ વિરોધ પડતું છે, કેમ ? તેણે સાતમે પિસહ નિષેધ્યે છે ! તથા આઠમ ક્ષયે જે નમે કલ્યાણક હોય તે પણ ખરતર સાતમમાં પિસહ લે છે, તે કેમ લે છે? જે કારણથી તેને કલ્યાણક આરાધ્ય છે તે કારણથી નમે પોસહ લીધે રૂડો દીસે, ત્યાં જે સાતમ લે છે તે ચૌદશ ઘટતી પુનમમાં પર્વ જાણે કેમ લે છે ? ખરતર એમ કહે છે કે “તેરસ આરાધ્ય નથી, ચૌદશ ઘટી ત્યારે પુનમ પર્વ છે, તેથી અમે પિસહ લઈએ છીએ,” તેમને આઠમ ક્ષયે નેમ કલ્યાશુક પિસહન દિવસ છોડી જે સાતમમાં પિસહ કરે છે તે ખૂબ વિરોધ આવે છે, આઘુંપાછું કરે છે તે ઘટતું નથી. મૂલના ભૂલ્યા તેઓનું કયાંય ઠેકાણું આવતું નથી !
(બ) તપા, માસ તથા તિથિ વધે ત્યારે પાછલી– * “તણાંના મુહાવિદા કામ બાવા?”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org