________________
पोसह निषेधइ छइ ! तथा आठम घटती जो नोंमेंई कल्याणिक हुवइ तउ पणि खर० पोसह सातममांहे लेवइ छे, ते काइ लेवइ ? जेह भणी तेहने कल्याणक -आराधे छे तेह भणी नवमिइं पोसह लीधा रुडां दीसइ, देहि ज इम लेवइ छे चउदस घटती पूंनिम मांहे पोसह. कर(का)इ परव जाणी लेवइ ? खर० इम कहइ 'तेरस आराध्य नही, चउदसि घटी तिवारइ. પણ સચેટ ખુલાસાઓ જણાવ્યા છે. જે ટિપ્પણામાં આવેલી ''ક્ષયવૃદ્ધિ માન્યામાન્ય કરવાની હેત તથા “ક્ષ પૂ૦” પ્રધષને અર્થ છે જે પૂર્વ કે પૂર્વતર તિથિ વગેરેની ક્ષય-વૃદ્ધિ કરી નાખવાને પણ હેત તે ઉપર્યુક્ત બેલેમાં જે રીતે વસ્તુ કહેવાઈ છે તેનાથી જુદો જ રીતે કહેવાઈ હોત, અને ખુદ્ર એ વર્ગના અનુગામી આ. વિજયકુમુદસુરિજી સ્વકૃત સેનપ્રશ્નના ભાષાંતરમાં તેવો અર્થ જરૂર દર્શાવી શક્યા હતા, પરંતુ તેમ તેઓ કરી શક્યા નથી. યદ્યપિ કહેવાતી પરંપરાના પૂર્વગ્રહથી તેઓએ કેટલેક ઠેકાણે વસ્તુ મરડી છે, તથાપિ “ક્ષય હોય ત્યારે પૂર્વ તિથિ કરવી (લેવી) અને વૃદ્ધિ હોય ત્યારે પહેલી છોડીને બીજી કરવી (લેવી), બાકી ઉદયતિથિ કરવી (લેવી)' એ સત્ય તેમનાથી છુપાવી શકાયું નથી જ. આ લેકેએ પ્રવૃત્તિના નામે ગરબડાધ્યાય એવો તે અપૂર્વે ચલાવવા માંડ્યો છે કે બીજ, પાંચમ વિગેરે પછી ત્રીજ, છઠ વિગેરેને ક્ષય હોય ત્યારે તેને બદલે એથ, સાતમ વિગેરેને ક્ષય કરે છે અને એકમ વિગેરે બે કરીને પહેલી એકમ વિગેરેને દિવસે બેસતું. વર્ષગૌતમકેવલપર્વ વિગેરે કરે છે. એમને પૂછો કે તમે પહેલાં આવું કરતા ન હતા, હવે કેમ કરે છે? આવી આવી નવી નવી પ્રવૃત્તિઓ જેઓ કરે છે તે પણ સઘળે ય તેમના ઘરને જ ન આચાર હોય તેમ સાબીત થાય છે.
* “જિષ્ણુ” કા * મા ” બ૦ :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org