SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪. [ તખભે बोल ५५ मा - खर० आठमि घटतीइ पोसह सात (मि)- मांहे लेवइ, तेणनइ गाढा वांका पडइ, कांई ? जिणे सातिमह છે. એનાથી તિથિચર્ચાના લવાદે આપેલે નિણૅય શાસ્ત્રાનુસારી છે-બ્યાજબી છે અને તે મુજબ આરાધના કરતા આવતા વ શુદ્ધ શ્રી તપગચ્છ સમાચારીના પાષક છે, એ સ્વતઃ પૂરવાર થઈ જાય છે. આ ખેાલે સવ તિથિઓને આશ્રીને જ્યાં જ્યાં આરાધના કરવાની આવે ત્યાં ત્યાં ક્ષય હાય ત્યારે પૂર્વની તિથિ અને વૃદ્ધિ ડ્રાય ત્યારે બીજી તિથિ લેવાનુ જણાવે છે, ખરતા તેમાં પોતાને કાવે તેમ આ પાલ્લુ' કરે છે, તે તેમના ઘરના આચાર છે, એમ પણ સ્પષ્ટ જણાવે છે. આથી વત્તમાનમાં જે કલ્યાણ પવી, ખીજાર્દિ પી અને પૂર્ણિમાદિ પીએની ક્ષય-વૃદ્ધિ પ્રસંગે પોતાને દાવ આવે તેમ જુદું જુદું આધુ પા કરે છે, જેમકે-ક્ષયપ્રસંગે -કયાંક પૂતિથિ લે છે અને તેમાં સંયુક્ત આરાધના પણ કરે છે, કયાંય પૂર્વતિથિને ક્ષય કરી નાખે છે, ક્યાંક ઉત્તર તિથિના ક્ષય કરી નાખે છે, કયાંક પૂતર તિથિને ક્ષય કરી નાખે છે, વૃદ્ધિ પ્રસંગે કયાંક ફેરફાર કર્યાં વિના ખીજી તિથિ લે છે, ક્યાંક પહેલી તિથિ લે છે, કર્યાંક પૂર્વની તિથિ વૃદ્ધિ જ કરી નાખે છે ક્યાંક પૂતર તિથિની વૃદ્ધિ કરી નાખે છે, આમ સરજી ફાવે તેમ તિથિની અને તેની આરાધનાની આધીપાછી કરી નાખે છે, અને તેના ‘ સંસ્કાર, ’‘ જોડીયાં પત્ર, 'જૈન મત પ્રમાણે ૫તિથિની ક્ષય-વૃદ્ધિ મનાય જ નહિ, જૈન પર પરા ઈત્યાદિ સૂીયાણા નામે બચાવ કરે છે, આ બધુ 4 અલટતું છે, શાસ્રસિદ્ધાંત કે સમાચારી કથા ય સાથે મળતુ નથી અને શાસ્ત્રકારે ઉપર ખરતરને જણાવ્યું તેમ આ કરનારા પણ પેાતાના ધરને આચાર સેવતા' ઢાવાના દોષને પાત્ર ઠરે છે. આ વિષયમાં શ્રી તત્ત્વતર ંગિણી, તત્ત્વતરંગિણી ખાલાવાષ, પ્રવચનપરીક્ષા, શ્રી હીરપ્રશ્ન, સેનપ્રશ્ન આદિમાં 2 K < • www.jainelibrary.org Jain Educationa International For Personal and Private Use Only
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy