SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ બેલ-૫૪] નથી. કરતા? કારણે કારતક માસી દિવસ સ થાય છે, અને પર્યુષણ પ્રતિક્રમ્યા પછી સિદ્ધાંતમાં દિવસ સીર રહેવાનું કહ્યું છે. તથા જે ફાગણ માસી બીજા ફાગણે કરે, અષાઢ માસી બીજે આષાઢે કરે, તે કારતક બે થાય ત્યારે મારી પહેલે કારતકે કરે ! એમ આઘું પાછું કરતાં તેને વિરોધ આવે છે. તપ અધિક માસે પહેલો મહિને ગણે નહિ, પાછલે ગણે, ખરતર ક્યાંક પહેલે માસ ગણે, ક્યાંક પાછલે ગણે, પિતાના ઘરનો આચાર છે ! દાવ આવે તેમ કરે છે.” (ઈતિ ભેદ ૫૩) बोल ५४ मो-खर० सरव तिथी घटे +उपली तिथि लेवइ, तउ चउदसि पूनिममांहे काई लेवइ ? ते किम को(हो)ई, जेह भणी पंचमी घटती चरथिमाहे लेवइ तउ चउदसि घटती पूंनिममाहे छेवइ ते न जुडइ, *तिणने चउदसि तेरसमाहे सीधी जुडइ, घरना आचार जे छे ते आगे पाछे जुडइ नही।५४। બેલ ૫૪ -(ભાષા)- ખરતર સર્વ તિથિ ક્ષયે ઉપલી–પહેલી તિથિ લે છે, તે ચૌદશ (ક્ષય) પુનમમાં કેમ લે છે ? તે કેમ ઘટે? કારણ પાંચમ ઘટે ત્યારે એથમાં લે, તે ચૌદશ ઘટતી પુનમમાં લે તે ન ઘટે, તેણે ચૌદશ તેરસમાં લેવી ઘટે, જે આઘુંપાછું કરે છે તે તેમના ઘરને આચાર છે, તે ઘટે નહિ. ” (ઈતિ ભેદ પ૪) + “જુદી” x “સેના" vs ૧૦. બોલ ૫૪ અને ૫૫ વાંચકને ખાસ વિચારવાની ભલામણ કરીએ છીએ. હાલની તિથિચર્ચામાં તે ખૂબ સારો પ્રકાશ પાડે તેમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy