________________
સહાર ]
૧૨૩,
ઉપસ હાર
અહી તે આટલા ખેલ કોઇ દેખ્યા, કાઇ સાંભળેલા પણ લખ્યા છે, કાઈ એલ શાસ્ત્રને અનુસારે જાણીને લખ્યા છે, પછી કાઇ એટલ વત્તો આછો પણ લખ્યા હાય તે પં. શ્રી મેવિજયજી ગણિ આગલ વાંચજો, જે વત્તા આછા લખાય હાય તે સુધારજો. ખરતર એમ કહે છે કે અમે જિનવલ્લભસૂરિની સમાચારી કરીએ છીએ, પણ તે સમાચારી કહેવાની છે. કરતા નથી. યતિની સમા ચારીમાં ફેર ઘણા પડે છે, પરંતુ અત્રે જાણતા નથી, વળી. રેખા શિવરાજ જાણતા હશે, તે શિવરાજ પાસે યતિની સમાચારી પૂછી પછી ૫. શ્રી મેરૂવિજયજી પાસે સ ચીને ખરતર સાથે જે ફેર પડે તે લખજો, ઢીલ કરશે નહિ
છે,
તથા શ્રી સમાચારી શાસ્ત્ર તથા શ્રી પૂર્વાચાય સુવિહિત શ્રી હરિભદ્રસૂરિ, શીલાંકાચાર્ય, શ્રી અભયદેવસૂરિ, શ્રી મલયગિરિ, શ્રી હેમચન્દ્રાચાર્ય, શ્રી દેવસૂરિ, શ્રી ધર્મીઘોષસૂરિ પ્રમુખ બીજા પણ જે સુવિહિત ગચ્છવાસી પૂર્વાચા છે, તેમની સાથે શ્રી તપાની સમાચારી મલતી જણાય છે, ખરતર સમાચારીના તે ઘણા ફેર પડે એટલું પૂછજો. આ લખાણુ સારી રીતે રાખજો, અહી પાસે નથી, આટલાં વાનાં ખરતર જુઠ્ઠા છે, શાસ્ત્રરહિત છે, નિર્ણવમાં છે, સૂત્ર ઉલ્લંઘે છે. તપા સૂત્ર પ્રમાણે કરે છે.
પતિ શ્રી તપાગચ્છ-મરતરગચ્છના સપ્તાહ સંપૂણ કુલ ગ્રંથ પ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org