________________
૧૧૩
મોલ-૧૩૦ ] અને સાંજે સામાયક લે ત્યારે પહેલાં “સઝાયરને આદેશ માગે, પછી બેસણુને માગે છે, તે કેમ ઘટે? તપા સવારે તથા સાંજે સર્વ વખત પહેલું બેસણાનું ખમાસમણ દે છે, પછી સઝાયનું દે છે. તે, ખરતર સવાર તથા સાંજે સામાયકમાં જે ખમાસમણ ફેરફાર કરે છે તેને જુવાબ પૂછજો, પણ તે આપશે નહિ.” (ઈતિ ભેદ ૧૨૮)
बोल १२९ मो-ख० सामाईक प्रभात थकी त्रीजा प्रहर लगे जे करे ते सामाईक करीने पछे शक्रस्तव सरव 'नमोत्थु णं' यकी 'जयवीयराय' लगे कहे, पछे त्रीजा महरनी पडिलेहण कीधा पछे सक्रस्तव न कहे । तपा श्रावक जीम्या पछे सामाईक लेवे ते न कहे, जीम्या पहिला निरणां कहइ । तिणिरा जबाब पूछेयो । १२९ । ।
બેલ ૧ર૯ મે-“ખરતર સવારથી ત્રીજા પ્રહર સુધી જે સામાયક કરે તે કરીને પછી શકસ્તવ સર્વ અર્થાત્ નમુથુણંથી જયવીયાય સુધી કહે, ત્રીજા પ્રહરની પડિલેહણ કર્યા પછી “શકસ્તવ” ન કહે, તેને જુવાબ પૂછજો. તપા શ્રાવક જે જમ્યા પછી સામાયક લે તે ન કહે, જમ્યા પહેલાં નિર્ણયથી કહે.” (ઈતિ ભેદ ૧૨૯)
बोल १३० मो-तपा मुहपती बेवडी चांदना देवे, खर० एकवडी देवे, तथा ख० मुहपती डावा (जमणा) पासेथी लेई वलती पडिलेहतां डावा अंगना संथार उतरे पचीस पडिलेहण करतां, ते पूछेयो, 'केहा सास्त्रे ? पूछियो। तपा
કસુવાડવા ૦િ ૦૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org