SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ શર [ તoખભેદ - એલ ૧ર૭ મા–“તપા સામાયક પિસહ પારતાં જ્યારે મુહપતી પડિલેહે ત્યારે ખમાસમણ દઈ મુહપત્તો પડિલેહ છે. ખરતર ખમાસમણું દીધા વિના મુહપતી પડિલેહે છે, તે કેમ ઘટે? સામાયક પારતાં ઈરિયાવહી પ્રતિક્રમે ત્યારે ગુરૂને આદેશ માગી ખમાસમણ દઈને પ્રતિક્રમે છે તે પારતાં મુહપત્તીનું પણ ખમાસમણ દઈને મુહપત્તી પડિલેહે, તે જ બરાબર લાગે છે અને એ જ ખરતર મુહપત્તી પડિલેહ્યા પછી પારે ત્યારે બે ખમાસમણ દઈ ગુરૂના આદેશ માગી પારે છે તે પછી મુહપત્તી પડિલેહતાં પણ ખમાસમણ દીધું જ યોગ્ય ગણાય. તપા સર્વ સ્થાને દે છે. પાતાં આદેશમાં ફરીથી કરવા જેવું છે, આચાર મૂકવા જે નથી” એ પ્રમાણે ગુરૂમહારાજનું કહેવું સંભાવી લેવું (ઈતિ ભેદ ૧ર૭). बोल १२८ मो-ख० प्रभाते सामाई लेतां पहिला बेसणा ठाउँ कहे पाण पडिलेहण लगे, पाण पडिलेडण करी सामाई लेवे तिवारे पहिली सिझायरी खमा० देवे, पछे बेसणेरी देवे, ते किसा मेले ? तपा प्रभाते तथा सांझा सरव वेला पहिली खमा० बेसणारी देवे पछे सिझायरी पणि देवे। ते खर० प्रभाते तथा सांझे जे खमा० सामाईमाहे फेर करे छे ते जवाब+ पूछेयो, परं जवाब नही देवे । १२८ । આ બોલ ૧૨૮ મે-“ખરતર સવારથી સાંજ સુધીમાં સામાયક લે ત્યારે પહેલાં “બેસણે ઠાઉં 'ને આદેશ માગે + ૦ ૪૦૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy