________________
मोदी-१२७]
૧૧૧ कीधा पछी खमासमण ४ देवे। एता कालमाहे खमासण घटीरी ते किसा फेर पडया ? । १२६ । આ બેલ ૧૨૬ મે-“ખરતર સર્વ સવારે તથા સાંજે પ્રતિક્રમણ ઠાતાં ચાર ખમાસમણ દઈને આચાર્યાદિક વાદે છે, પછી પ્રતિક્રમણ ઠાવે છે. તે જ ખરતર સવારે તથા સાંજે પ્રતિકમણ પૂરું કર્યા પછી આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુનાં ત્રણ ખમાસમણ આપે છે, પરંતુ વર્તમાન ગુરૂનું
શું ખમાસમણ આપતા નથી, તે કેમ ઘટે? એટલા કાલમાં ખમાસમણું ઘટી ગયું, એટલે ફેર કેમ પડી ગયે? તપા સર્વ ઉભય કાલ રાઈ-દેવની પ્રતિક્રમણે ઠાતાં તથા પૂરું કરતાં ચાર ખમાસમણ દે છે.” (ઈતિ ભેદ ૧૨૬)
बोल १२७ मो-तपा सामाईक पोसह पारता जिवारे मुहपती पडिलेहे तिवारे खमा० देई मुहगत्ती पडिलेहीइ । खर० खमासण वांदणा (वण) दोधा मुहपती पडिलेहइ, ते किसे मेलि ? जे सामाई पारवां इरियावही पडिकमइ तिवारे गुरुरा आदेस मागी खमा० देई पडिकमे त उ मुहपतो पारतांरी पणि खमा० देई मुहपती पडिले हे तो समा दीसे। अने वलि सो इज खर० मुहपती पडिलेही पछे पारे तिवारे खमा० २ देई गुरुरा आदेस मागी पारे, तो मुहपती पडिलेहतां खमा० दीधा मुझे। तपा सरव ठामे देवे, पारतां गुरु कहे 'पुणो वि कायव्यं, 'आयरो न मुत्तव्यो । ' इसा गुरुरा कहणा संभावी जे । १२७
x०इछह प्रा
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org