SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ | તoખભેદ ચોમાસી પર્યુષણ વિગેરે મોટા પર્વદિવસે પણ ગણતા નથી, તે કયાં કહ્યું છે? તપા મેટે પવે પણ વિશેષ - વૈરાગી સાધુની જેઓ કહે છે, ખરતર નથી કહેતા, તેમને ધર્મ ઈહલૌકિક ઉપર માંડે છે.” (ઈતિ ભેદ ૯૦) बोल ९१ मो-ख० प्रभाते श्रावक श्राविका जिवारे सा. મારૂ છે વિવારે “ ગાવારિવિઝ” વિમાસ ઇન રે, सिझाइ पणि न करे, जे सामाईक संघातइ सिझाइ छे ते करई परं बीजी सज्झाय न करे । अने तपा प्रभाते सामाइक लेवइ तिवारइं सामाईक लेई राईपायछित काउ० करी चैत्तवंदन करी पछइ खमासण ४ देई भगवन् आचार्यादिक वांदी पछे सझाय करे । खर० खमासमण पणि ४ न देवइ पछे વિશા ન ર છે, તે છિયા ૧૨ " બોલ ૯૧ મે-ખરતર શ્રાવક-શ્રાવિકા સવારે પ્રતિક્રમણમાં જ્યારે સામાયક લે ત્યારે “ભગવાનë, આચાર્યોં નાં ચાર ખમાસમણ આપતા નથી, સઝાય પણ કરતા નથી, જે સામાયક સાથે સઝાય છે તે કરે છે, પરંતુ બીજી સઝાય કરતા નથી. અને તપા સવારે સામાયક લે ત્યારે સામાયક લઈને રાઈપ્રાયશ્ચિત્તને કાઉસગ્ગ કરી પછી ચૈત્યવંદન કરી પછી ચાર ખમાસમણ દઈ ભગવાન, આચાર્યાદિકને વાંદી પછી સઝાય કરે છે ખરતર ચાર ખમાસમણ પણ આપતા નથી, પછી સઝાય પણ કરતા નથી, તે પૂછવું.” (ઈતિ ભેદ ૯૧) વોરા ૧૨ મો-રવ૬૦ ના જો તપ, ઉપધાન, વાઈ, * શ્રી ઝાલા ૦૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy