________________
૧૩૮
[[ તoખoભેદ બોલ ૪૦ મો–ખરતર રાત્રિપચ્ચખાણું દુવિહારમાં પાણી લે છે. તિવિહારમાં નથી લેતા. તપા દુવિહાર, તિવિહારમાં લે છે. તે કેમ ? તે પૂછવું. (ઈતિ ભેદ ૪૦) __ बोल ४१ मो-खर०श्रावक पोसह मध्ये पचखाण पारतेइ 'फासी पालीअं सोहिअं' ए पाठ न कहि । तपा जती श्रावक कहे । खर० जती कहइ, ते किम ? ।
બોલ ૪૧ મે-ખરતર શ્રાવક પિસહમાં પચ્ચખાણ - પારે ત્યારે “ફસિએ, પાલી, સેહિઅંઆ પાઠ કહેતા નથી, સાધુ કહે છે, તે કેમ? તપ સાધુ, શ્રાવક બે ય કહે છે. (ઈતિ ભેદ ૪૧) __ बोल ४२ मो-खर साधु परलोक पह(हु)ता पछी बी(जा) साधु मस'सा)णभूमि लगे जाई, चयरी ठ(ठा)मं पुजी देवई । तपा उपासरा(रा) बारणे वोसिरावई। ते पूछिवा।
બાલ ૪૨ મે-ખરતર સાધુ કાળ કર્યા પછી બીજા સાધુ સ્મશાનભૂમિ સુધી જાય, હેનું–બળવાનું સ્થાન પૂંજી આપે, તે પૂછવું. તપા ઉપાશ્રયના બારણે સિરાવે છે. (ઈતિ ભેદ ૪ર)
बोल ४३ मो-खर०श्रावक रजोहरण न लेवइ । सपा भावक लेवई छइ । ते किम ? पूछिया।
બાલ ૪૩ મે-ખરતર શ્રાવક ચરવળે લેતા નથી, તપા શ્રાવક લે છે, તે કેમ? પૂછવું. (ઈતિ ભેદ ૪૩) વો છ૪ -
ર૦ #(%) ફરિયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org