________________
[ તoખભેદ पछे (पहिली) चैतवंदना करे, सु ? केहा साखना न्याय छे ? ते दिषाडा। राईपायछित पहिला करी पछइ चैत्यवंदना करवी तउ वंदनकभाषमांहे कही छे- ।। "इरियाकुसुमिणुस्सग्गो, चियवंदण पुत्ति वंदणाऽऽलोए। वंदण खामण वंदण, संवर चउत्थोभ दु सज्झाओ ॥ १ ॥" इसा कया । ते आपणा घररा आचार छे जे राईपायछित पहिली चैतवंदना करे छे, पछे करवा कह्या, तपा पछे करे छे, बीजा सरव पछे करे छे, ए दोष पणि दिहाडी उत्सूत्र लागे छे, ते पणि पूछेचो । ८८ ।
બોલ ૮૮ –“ખરતર સવારમાં પહેલું ચૈત્યવંદન કરે, પછી રાઈપ્રાયશ્ચિત્તને કાઉસગ્ગ કરે. તપ પહેલે. રાઈપ્રાયશ્ચિત્તને કાઉસગ્ગ કરે, પછી ચૈત્યવંદના કરે, સામાયક પૌષધ તથા છૂટા કરે તો પણ એમ જ કરે. ખરતર સાધુ પછી રાઈપ્રાયશ્ચિત્ત કરે અને પહેલી ચૈત્યવંદના કરે ! આ કયા શાસ્ત્રને ન્યાય છે ? તે દેખાડો. રાઈપ્રાયશ્ચિત્ત પહેલું કરીને પછી ચૈત્યવંદન કરવાનું તે વંદનકભાષ્યમાં
ઈરિયાવહી, કુસુમિણને કાઉસગ્ગ, ચૈત્યવંદના, મુહપત્તિ, ઈત્યાદિ ગાથાથી કહ્યું છે. જે રાઈપ્રાયશ્ચિત્ત કાઉસગ્ગ પહેલાં ચૈત્યવંદના કરે છે તે પિતાના ઘરને આચાર છે, કેમકે-પછી કરવાનું કહેલું છે. તપા પછી જ કરે છે, બીજા સર્વ પણ પછી કરે છે. આ દેષ પણ ઉઘાડે દીવા જે ઉસૂત્ર લાગે છે, તે પૂછજો.” ( ઈતિ ભેદ ૮૮)
x 2 we !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org