________________
[ તoખoભેદ બાલ ૧૨૦ મે-ખરતર પિસહ પારતાં નવકાર ત્રણ કહે, તપ એક કહે. (ઈતિ ભેદ ૧૨૦ )
बोल १२१ मो-खर० कल्याणकरा उपवास १७८ कहइ । तपा १२० कहे । जे एकसुवीस करइ ते कल्याणकरा दिन आराधई, जे एकसतअठहत्तर करइ ते दिक्षा, नाण, निरवाणरा जेगरा जेता तप हुइ तेतां लेवई छइ, अने तिथंकर (बा)वीसरा* मासखमणरा एक ए(क) लेव, ते कंम ? बीजा सरव तप लेव छ ? * બેલ ૧૨૧ મે-ખરતર કલ્યાણકના ઉપવાસ ૧૭૮ કહે, તપા ૧૨૦ કહે. જે એકવીસ કરે તે કલ્યાણકના દિવસ આરાધે. જે એક ઇતર કરે તે જેમની દીક્ષા, જ્ઞાન, નિર્વાણને જેટલે ત૫ હેય તેટલે લે છે, અને બાવીસ તીર્થંકરના માસખમણને એક એક લે છે. બીજામાં સંપૂર્ણ તપ લે છે, (અને આમાં માસખમણને બદલે એક
એક ઉપવાસ લે છે) તે કેમ? (ઈતિ ભેદ ૧૨૧) ____ बोल १२२ मो-खर० एकासणा चउविहार थीरा करइ छइ तेणानि ' अमृत आंबिल' कहई, ते कम ? आंबिले विगयरा निषेध छइ ते ? तपारे चउविहार एकासणा कहा।
બેલ ૧૨૨ મે-ખરતર થીરા-ઠામ ચોવિહાર એકાસણું કરે છે, તેને “અમૃત આંબેલ” કહે, તે કેમ ? : * ફૂલો વોલ્ટહદ્દ ૨ ને રોઝ 8.
૭–આ સાથે બોલસંગ્રહ ૧ લાને ૧૧૧ મે બેલ વ. '
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org