________________
"૧૪૦
[ તoખભેદ ___ बोल ४७ मो-श्री मल्लिनाथ नेमनाथ महावीर वेरागी, तेण ए प्रतिमा ३ खर० घरे न आणइ, ते कठे सास्ने कह्या छि ?
. બોલ ૪૭ –ખરતર શ્રી મહિલનાથ, નેમનાથ, મહાવીર-એ ત્રણનાં પ્રતિમા વેરાગી છે માટે ઘરે ન લાવે, તે કયા શાસ્ત્રમાં કહ્યું છે? (ઈતિ ભેદ ૪૭)
बोल ४८ मो-खर० चमास विना पदीक बइसवा सारु “पाट बाजवट फलहड ३ लेवइ । तपानई पदीक पण न लेवइ ।
બોલ ૪૮ મો–ખરતર પદસ્થ ચેમાસા વિના પણ બેસવા સારૂ પાર, બાજોઠ, પાટીયું લે છે, તથા પદસ્થ નથી લેતા (ઈતિ ભેદ ૪૮). __बोल ४९ मो-सुध, विकट, सबदे(न) खर० फासु पाणी कहई । तपा उसनादिक कहई। अभयदेवसूरि ठाणांगवृत्तिमध्ये उसनोदक कह्या छ ।
૪૯ મો–ખરતર “શુદ્ધ, વિકટ, શબ્દથી ફાસુ પાણું કહે છે, ત૫ ઉકાળેલા પાણીને કહે છે. અભયદેવસૂરિજીએ ઠાણુગ ટીકામાં ઉદકને-ફાસુ-અચિત્ત કહ્યાં છે. (ઈતિ ભેદ ૪૯)
बोल ५० मो-खर० क्षुद्रोपद्रवरा कावसग करें। तपा नही ते करता । ते पूछिवा।
બાલ ૫૦ મો-ખરતર સુદ્રોપદ્રવને કાઉસગ્ગ (રાજ) કરે છે, તપા નથી કરતા, તે પૂછવું. (ઈતિ ભેદ ૧૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org