________________
બાલ-૬૩]
વો નો-પા - અન્ન(ચ) જય શાमंते(मत्ते) पोसहं गिन्हइ' इसा श्रावकरे अधिकारइ घणे गमि सूत्रमाहे कह्या छइ । खर० ' अहममतं पोसह ' न माने, તે Mિ ?
' . - બેલ ૬૧ મે–તપા કહે છે-“અન્યદા કદાચિત અઠ્ઠમતપે પિસહ લે છે,” એમ સૂત્રમાં શ્રાવકના અધિકારે ઘણે ઠેકાણે કહ્યું છે. ખરતર “અઠ્ઠમતપ પિસહ” ન માને તે કેમ? (તિ ભેદ ૬૧) . बोल ६२ मो-तपा कहे-'विकटभत्ती णं भिक्खू एगे उन्होदए' कह्या कलपसमाचारीमाहे। खर० फासु ताढा पाणी लेवे, ते किम ? त्रिण उपवास पछी चउथइ एह वासि લારા રા(g) િજ છે
બાલ ૬૨ મે-તપ કહે છે-“કલ્પસમાચારીમાં ત્રણ વિગેરે ઉપરાંતના તપસ્વીને એક ઉકાળેલું પાણી કહ્યું છે.”
ખરતર ફાસુ-અચિત્ત, ટાઢું –બીનઉકળેલું પાણી લે તે કેમ? ત્રણ ઉપવાસ પછી એથે ઉપવાસે પણ તેઓ વાસી કસેલાનું પાણી પીએ છે. (ઈતિ ભેદ ૬૨) :
बोल ६३ मो-खर० अणसणमाहे पाणी फासू वाढा लेवइं । तपा एक उसनोदक लेवइ । ते किम ? कलपसामाचारीमाहिं उन्हा लेणा कह्या अणसणरे विषे।
બોલ ૬૩ મા-ખરતર અણસણમાં પાણી ફાસુ ટાટુ લે છે તે કેમ? તપ એક ઉકાળેલું લે છે. અનશનમાં ઉકાળેલું પાણી લેવાનું ક૯પસામાચારીમાં કહ્યું છે. (અતિ ભેદ ૬૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org