________________
બેલ-પ૭ ]
૧૪૩ तिथि लेवइ, अनइं चउदसि घटइ तु पूनिममांहि थापी छेवइ, ત્તિ જિમ? - બેલ પદ મો-ખરતર સર્વ તિથિ ઘટે ત્યાં પહેલી તિથિ લે, અને ચૌદશ ઘટે તે પૂનમમાં સ્થાપી લે છે, તે કેમ?૩ (ઈતિ ભેદ પદ)
बोल ५७ मो-खर० श्रावण २ थाइ तारइं पजसण बीजइ श्रावण करई, भाद्रवा २ थाइ तिवारइं पहिलइ भाद्रवे करइ, एवं दिन ५० चउमासथी राखइ, काती२ थाइ तिवार पहला काती करइ चउमास एवं दिन ७० । अनि श्रावण २ थाइ तिवारइ भाद्रवा छोडी बीज श्रावणं करइ तउ आसू २ थाइ तिवारइ काती छोडी आसूमाहे कइ न करई ? काती હિને ૨૦૦ ?
બેલ પ૭ મો-ખરતર શ્રાવણ બે થાય ત્યારે પર્યુષણસંવત્સરી બીજે શ્રાવણે કરે, ભાદરવા બે થાય ત્યારે પહેલે ભાદરવે કરે, આ પ્રમાણે માસીથી–આષાડ માસીથી દિવસ પચાસ રાખે. કારતક બે થાય ત્યારે પહેલા કારતકે
માસી કરે, આ પ્રમાણે સંવત્સરીથી દિવસ સિત્તર કરે જે શ્રાવણ બે થાય ત્યારે ભાદરે છેડી બીજે શ્રાવણું કરે તે આ બે થાય ત્યારે ચામાસી કારતક છેડીને આશેમાં કેમ નથી કરતા? અને કારતકે સે દિવસે કરે છે? (ઈતિ ભેદ પ૭)
-આ સાથે બેલસંગ્રહ ૧ને બેલ ૫૪મો તથા તે ઉપર ટિપ્પણુ નં. ૧૦ વાંચે. આથી પાજે તિથિની કલ્પિત ક્ષયવૃદ્ધિ કરવાની કેટલાકની પ્રવૃત્તિ શાસ્ત્રવિરૂદ્ધ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org