SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ માલ-૧૫ ] સાંભળ્યું છે (કે) એમાં ચિકણાઇ છે, તેથી વિઠ્ઠલ ન થાય, અને ખરતર, એ વિઠ્ઠલ કરે છે, તે પૂછવુ, ” (ઇતિ ભેદ ૧૪) बोल १५ मो- तपा वंदितु आवस्यग साचत्रतां नउकार १ करेमि भंते १ कहइ, खर० ३ कहइ । अनइ *सोजइ खर ० सामाइक आवश्यकइ पडिकमणई ठाइ पछइ ऊभा हुइ करेमि ૬. આ ઉપર, નીચેના શ્રી સેનપ્રશ્નમાંના એક પ્રશ્નોત્તર અહી. ઉતારીએ છીએ it પ્ર પ્રવચનસારાહારના ત્રીજા શતકની ૩૩ મી ગાથાના સામિ અદિવ ' આ પદના વ્યાખ્યાનમાં આણુ દસૂરિજીએ કહેલ છે કે -“ સાંગરી વિગેરે ન નાખ્યા હાય તેવા દહી'ના ધાળ વિગેરે કહ્યું છે, જો સાંગરી વિગેરે નાંખ્યાં હાય તા વિઠ્ઠલ દોષને સંભવ હાવાથી મેળ વિગેરે કયે હુ. : આ વચનના અલથી ખરતી સાંગરી ફળ અને બાવળના પાને પણ વિક્ષ માને છે. આનદર તા વડગચ્છીય સંભળાય છે, માટે તેનું વચન કેદી રીતે આપણને પ્રમાણ ન હોય !” “ ઉ॰ આનંદસૂરિના કરેલા ગ્રંથ તેા હજુ સુધી જોવામાં આવ્યા નથી. તે જોવામાં આવે તે તે સબંધી વિચાર કરવા વ્યાજમી ગણાય, નહિતર તા ન ગણાય. ।। ૩-૧૨-૨૯-૨૯૦ ॥ ૬૩૯ ૫ ( જુએ, આ. શ્રી વિજયકુમુદસૂરિષ્કૃત શ્રી સેનપ્રશ્ન ભાષાંતર પૃ. ૨૪૨ ) આ ઉપરથી એ પણ સમજી શકાશે કે પ્રતિપક્ષીઓએ બનાવટી ઉભા કરેલા પ્રથા ગમે તે નામ નીચે પણ માની શકાતા નથી. * “નોજ્ઞ” પ્ર૦ । < Jain Educationa International For Personal and Private Use Only "" www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy