________________
બેલ-૧૦ ]
૧૫૫ ४ देवइ, सझाय न करइ । तपा देवइ, सझा करइ। .
બોલ ૯૮ મે–ખરતર “રાઈપાયરિચ્છન્ન” કર્યા પછી ચાર ખમાસમણ દે, સઝાય ન કરે, તપા દે છે, સઝાય કરે છે. (ઈતિ ભેદ ૯૮)
बोल ९९ मा-खर० गुरुनी प्रतिमा तथा थापन तथा थ(थू)भादिक आगे लोगस ४रा काउसग, पछे बेसी चैतवंदन करइ, ते कठइ कह्या छइ । तपा न करइ, ए करणा देवने छइ।
બીલ ૯૯ –ખરતર ગુરૂની પ્રતિમા, સ્થાપના તથા ખૂંપાદિક આગ ચાર લેગસને કાઉસ્સગ્ન કરે, પછી બેસી ચૈત્યવંદન કરે, તે કયાં કહ્યું છે? તપ નથી કરતા, કેમકે એ ક્રિયા દેવની આગલ કરવાની છે. (ઇતિ ભેદ ૯૯) __बोल १०० मो-खर० वेरागी साधुरी जोडी मोटे परब चउमासी-पजूसणादिके परिसाष्यमा माठि (मोढे) न गुणइ, ते किठइ कह्या ? तपा गुणई भणइ।
બોલ ૧૦૦ મે–ખરતર ચેમાસી પર્યુષણાદિક મેટે પર્વે પર્ષદોમાં–સભામાં વેરાગી સાધુની જેડ–સઝાય વિગેરે મેઢે ન ગણે, તે કયાં કહ્યું છે? તપા ભણે ગણે. (ઈતિ ભેદ ૧૦૦)
बोल १०१ मो-खर० जेहनइ पुत्रादिक संतान न हुवइ तेणनि बइडइ दिनि आदेस तवन न देवइ, दिकरा [4] काझीआ म देवइ । तपा सरवनि देव छइ । ते पूछिया ।
બેલ ૧૦૧ મે ખરતર જેને પુત્રાદિક સંતાન ન હોય તેને વાંઝીયા હોવાથી મોટે દિવસે સ્તવનના આદેશ ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org