Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005360/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કવિપ્રભાવક શ્રીમદ્ સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા વિરચિત નવાંગી ટીકાકાર શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા કૃત 'તત્વબોઘવિધાયિની વ્યાખ્યા સમન્વિત સમ્મતિતડે પ્રકરણ. શ્લોક સ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ : દ્વિતીય કાંડ 'વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ શ્લોકપર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ૬ ભાગ-૨ : દ્વિતીય કાંડ જ મૂળ ગ્રંથકાર છે શ્રુતકેવલી શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા ટીકાકાર છે નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા આશીર્વાદદાતા વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષદર્શનવેત્તા, માવચનિકપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા * વિવેચનકાર કે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા - સંપાદિકા - પારુલ હેમંતભાઈ પરીખ - પ્રકાશક - "" નામાંથી અ! ક . ડા-nists/શ્રીસંઘને પેટ અાપેલ છે. માતાર્થના શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ • વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૮ ૨ વિ. સં. ૨૦૬૮ આવૃત્તિ : પ્રથમ Jain Educationa International મૂલ્ય : રૂ. ૧૮૦-૦૦ આર્થિક સહયોગ શ્રીમતિ પારૂબેન મયાચંદભાઈ સંઘવી, મુંબઈ : મુખ્ય પ્રાપ્તિસ્થાન : તાર્થ: ૧૪૯ ‘શ્રુતદેવતા ભુવન’, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com નકલ : ૨૫૦ મુદ્રક સર્વોદય ઓફસેટ ૧૩, ગજાનંદ એસ્ટેટ, ઇદગાહ પોલીસ ચોકી પાસે, પ્રેમ દરવાજા, અમદાવાદ-૧૯. ફોન : ૨૨૧૭૪૫૧૯ સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ - પ્રાપ્તિસ્થાન - અમદાવાદ : ગીતાર્થ ગંગા, ‘શ્રુતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in gitarthganga@gmail.com * વડોદરા : શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન', ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેશન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. = (૦૨૬૫) ૨૩૯૧૬૯૯ (મો.) ૯૮૨૫૨૧૨૯૯ Email : saurin 108@yahoo.in મુંબઈ: શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, જવાહરલાલ નહેરૂ રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. 8 (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ (મો.) ૯૩૨૨૨૩૧૧૧૧ Email : lalitent@vsnl.com શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨,૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૧૪૮૫૧ Email: divyaratna_108@yahoo.co.in સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૬૧) ૩૨૨૮૭૨૩ - જામનગર : શ્રી ઉદયભાઈ શાહ c/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. (૦૨૮૮) ૨૭૭૮૫૧૩ (મો.) ૯૭૨૩૯૯૩૯૯૦ Email: karan.u.shah@hotmail.com + BANGALORE: Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. 6 (080) (0) 22875262 (R) 22259925 (Mo.) 9448359925 Email: amitvgadiya@gmail.com - રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા", ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ (મો.) ૯૪૨૭૧૬૮૬૧૩ Email: shreeveer@hotmail.com Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રકાશકીય સુજ્ઞ વાચકો ! પ્રણામ... અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે. કારણ ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે. તેવી જ રીતે... અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે; કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે. અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે. જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્ધાશ પ્રગટ થયેલ છે. અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રીસંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે. “વિકાનેવ વિનાનાતિ વિમ્બનપરિશ્રમમ્' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિદ્રહ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે. બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે. જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ. મૃતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ અને શ્રુતભક્તો Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો minh પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) ૩. યોગદષ્ટિસમુચ્ચય ૪. કર્મવાદ કર્ણિકા ૫. સદ્ગતિ તમારા હાથમાં ! ૬. દર્શનાચાર ૭. શાસન સ્થાપના ૮. શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) ૯. અનેકાંતવાદ ૧૦. પ્રસ્નોત્તરી ૧૧. પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ૧૨. ચિત્તવૃત્તિ ૧૩. ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) ૧૪. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૫. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૬. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૭. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૮. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિજ્ઞજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૯. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? (હિન્દી આવૃત્તિ) ૨૪. Is Jaina Order Independent Religion or Denomination ? (અંગ્રેજી આવૃત્તિ) ૨૫. Status of religion in modern Nation State theory (અંગ્રેજી આવૃત્તિ) ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭, શ્રી ઉપધાન માર્ગોપદેશિકા संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ 3. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજરાતી) ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) ૫. Right to Freedom of Religion !!!!! (અંગ્રેજી) ૬. ‘રક્ષાધર્મ’ અભિયાન (ગુજરાતી) Jain Educationa International ૭. ‘Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) ૮. સેવો પાસ સંખેસરો (ગુજ.) ૯. સેવો પાસ સંઘેસરો (હિન્દી) ← સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ______ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનનાં ગ્રંથો છું વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા એ ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશ: વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્રાસિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્ધાત્રિશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાત્રિશિકા-૧૮ શબ્દશ: વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશ: વિવેચન ૨૬. સાધુસમસ્યદ્વાચિંશિકા- શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્ધાત્રિશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વાગિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩૬. યોગલક્ષણદ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાત્રિશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશ: વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચના ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાત્રિશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પર, જિનભક્તિદ્વાબિંશિકા-૫ શબ્દશઃ વિવેચન પ૩, યોગાવતારદ્વાત્રિશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાભ્યદ્વાચિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ. સર્જનસ્તુતિદ્વાચિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન પ. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧ર શબ્દશઃ વિવેચન પ૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા-રપ શબ્દશઃ વિવેચન પ૯. વિનયહાવિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચના ૬૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાદ્વાચિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશ: વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશ: વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૭૭. નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦, પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૧, ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશ: વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન ૮૫. પક્નીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦, પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૬. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૯. વાદદ્વાચિંશિફા-૮ શબ્દશઃ વિવેચન ૧૦૦, ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧, ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૦૨. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૦૩. સકલાર્ડત-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચન ૧૦૪. પગામસિજ્જા શબ્દશઃ વિવેચન ૧૦૫. સખ્યત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૧૦૬. ધર્મવ્યવસ્થાદ્વાચિંશિકા-૭ શબ્દશઃ વિવેચન ૧૦૭. દેવસિઆ રાઈઆ પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન ૧૦૮, સંમતિતર્ક પ્રકરણ ોકસ્પર્શી ખાય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૯. સંમતિતર્ક પ્રકરણ શ્લોક સ્પર્શી ખાય શબ્દશઃ વિવેચન ભાગ-૨ : ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો Juduma ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ સત ગ્રંથો Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ லலலலலல லலலலலல # $ સમતિત પ્રકરણ આ છે દ્વિતીય કાંડની પ્રસ્તાવના હૈ ? லலவிலலல --- -ஸலவிலலல પ્રસ્તુત ગ્રંથના પ્રથમ કાંડના પ્રથમ શ્લોકમાં કહ્યું કે, સર્વજ્ઞનું વચન અતીન્દ્રિય પદાર્થોનું યથાર્થ પ્રકાશન કરનાર છે. ત્યાં જિજ્ઞાસા થાય કે સર્વજ્ઞનું વચન અતીન્દ્રિય પદાર્થોનું પ્રકાશન કરનાર છે તે કઈ રીતે નિર્ણય થાય ? તેથી કહ્યું કે દૃષ્ટ પદાર્થો સ્વઅનુભવ અનુસાર દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ છે તેને આશ્રયીને જ ભગવાનના શાસનમાં દ્રવ્યાર્થિકન અને પર્યાયાર્થિકના પ્રવર્તે છે. વળી, દ્રવ્યાર્થિકનયથી અને પર્યાયાર્થિકનયથી દેખાતો પદાર્થ સંગ્રહાદિ નયોથી કઈ રીતે દેખાય છે? તે પણ અનુભવ અનુસાર જ દૃષ્ટ પદાર્થમાં ગ્રંથકારશ્રીએ પ્રથમ કાંડમાં બતાવેલ છે. વળી, નિક્ષેપાઓ, અવાંતર નયો વિગેરે પણ કઈ રીતે ભગવાનના શાસનમાં પ્રવર્તે છે ? તે સર્વનું દૃષ્ટ પદાર્થમાં ગ્રંથકારશ્રીએ પ્રથમ કાંડમાં એ રીતે યોજન કરેલ છે કે જેથી પદાર્થને જોનાર પુરુષ વર્તમાનના પદાર્થમાં તે તે નયની દૃષ્ટિથી તે તે પદાર્થો તે સ્વરૂપે છે તે સ્વઅનુભવથી નિર્ણય કરી શકે. જેમ, “ઉત્પાદિયધ્રોવ્યયુ સ” ભગવાને કહ્યું અને તેનું યોજન વર્તમાનમાં પોતાના વર્તમાનના ભવને આશ્રયીને કરવામાં આવે તો સ્વપ્રતીતિ અનુસાર ગર્ભથી માંડીને જન્મ સુધી અને જન્મથી માંડીને મરણપર્યત એક ચેતના પોતાને ધૃવરૂપે દેખાય છે અને પ્રતિક્ષણ તે તે જ્ઞાનના પરિણામરૂપે, કષાયના પરિણામરૂપે કે અન્ય અન્ય પરિણામરૂપે પોતાની ચેતના સ્વસંવેદનથી અનુભવાય છે તેથી દરેક વ્યક્તિને સ્વઅનુભવથી જણાય છે કે પ્રતિક્ષણ તે તે ભાવરૂપે પોતાની ચેતનાની ઉત્પત્તિ અને નાશ થાય છે અને ચેતનારૂપે પોતે ધ્રુવ છે. આ રીતે કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રામાણિક અવલોકનથી વિચારે તો તેને પોતાનો આત્મા ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપે દેખાય છે તેમ સર્વ નયોનું યોજના કે નિક્ષેપાઓનું યોજના વર્તમાનના અનુભવ અનુસાર બતાવીને જે રીતે તે પદાર્થોને નયદૃષ્ટિથી ભગવાને બતાવ્યા છે તે જ નયદૃષ્ટિથી નહીં દેખાતા અતીન્દ્રિય પદાર્થોને પણ તે સ્વરૂપે ભગવાને બતાવ્યા છે જેથી વિચારકને સ્થિર નિર્ણય થાય કે ભગવાનનું શાસન સર્વજ્ઞકથિત છે. આ રીતે જ્ઞાનના વિષયભૂત પદાર્થનું વર્ણન કર્યા પછી ગ્રંથકારશ્રી બતાવે છે કે પદાર્થના બોધસ્વરૂપ જે જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે તે પણ સામાન્ય-વિશેષાત્મક છે. જેમ દ્રવ્ય પણ દ્રવ્યરૂપે સામાન્ય અને પર્યાયરૂપે વિશેષ છે, તેમ જીવનો બોધ પણ દર્શનરૂપે સામાન્ય છે અને જ્ઞાનરૂપે વિશેષ છે. તેમાં સ્યાદ્વાદની મર્યાદા કઈ રીતે પ્રવર્તે છે ? તેની સ્પષ્ટતા કરવા અર્થે ગ્રંથકારશ્રીએ સમ્મતિતર્કપ્રકરણ મહાગ્રંથનો પ્રસ્તુત દ્વિતીય કાંડ રચેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | પ્રસ્તાવના ત્યાં પ્રથમ જીવનો બોધ નિરાકારરૂપે દર્શન છે અને સાકારરૂપે જ્ઞાન છે તેમ બતાવીને જેમ દ્રવ્ય પર્યાયથી અનુવિદ્ધ જ છે અને પર્યાય દ્રવ્યથી અનુવિદ્ધ જ છે પરંતુ ઘટ, પટની જેમ પૃથક્ નથી તેમ દર્શનનો ઉપયોગ જ્ઞાનના ઉપયોગથી અનુવિદ્ધ જ છે અને જ્ઞાનનો ઉપયોગ પણ દર્શનના ઉપયોગથી અનુવિદ્ધ જ છે તેમ બતાવીને કેટલાક એકાંત દર્શનવાદી પર્યાયને સ્વીકારે છે અને દ્રવ્યનો અપલાપ કરે છે. વળી, કેટલાક એકાંત દર્શનવાદી દ્રવ્યને સ્વીકારે છે અને પર્યાયનો અપલાપ કરે છે. વળી, કેટલાક નૈયાયિક આદિ એકાંત દર્શનવાદી દ્રવ્યને અને પર્યાયને સર્વથા પૃથક્ સ્વીકારે છે તેમ સાકારઉપયોગને અને નિરાકારઉપયોગને પણ સર્વથા પૃથક્ સ્વીકારનારા દર્શનવાદીઓ પદાર્થને યથાર્થ જોનારા નથી તેની સ્પષ્ટતા અનેક યુક્તિથી પ્રસ્તુત કાંડમાં કરેલ છે. ૨ આથી જ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી જોવામાં આવે ત્યારે અનર્પિતરૂપે પર્યાયનો સ્વીકાર ન કરવામાં આવે તો પર્યાયનિરપેક્ષ દ્રવ્ય નહીં હોવાથી તે નયની પ્રરૂપણાના વિષયભૂત વસ્તુના પણ અભાવની પ્રાપ્તિ થાય છે. તેમ જેઓ ‘દર્શનઉપયોગ પૂર્વમાં પ્રવર્તે છે, જ્ઞાનઉપયોગ ઉત્તરમાં પ્રવર્તે છે' તેમ સ્વીકારીને પૂર્વનો દર્શનનો ઉપયોગ પણ તે કાળમાં વર્તતા પોતાના મતિજ્ઞાનના ક્ષયોપશમભાવની પરિણતિથી અનુવિદ્ધ છે, છતાં તેનો અપલાપ કરીને ‘માત્ર દર્શનનો ઉપયોગ છે' તેમ કહે છે અને ઉત્તરનો જ્ઞાનનો ઉપયોગ પણ પૂર્વના દર્શનના ઉપયોગથી અનુકૃત હોવાને કારણે જ્ઞાનના ઉપયોગકાળમાં પણ દર્શનથી અનુવિદ્ધ જ જ્ઞાન છે, છતાં ‘જ્ઞાન અને દર્શન પરસ્પર અનુવિદ્ધ નથી, પરંતુ પૂર્વઉત્તરભાવિ ભિન્ન ઉપયોગરૂપ છે’ તેમ જે એકાંતવાદી માને છે તેઓ દર્શનના અને જ્ઞાનના પારમાર્થિક સ્વરૂપને જોનારા નથી તેથી દર્શનના ઉપયોગને જ્ઞાનના ઉપયોગથી રહિત સ્વીકારે છે અથવા તે દર્શનના ઉપયોગમાં વર્તતો જે જ્ઞાનનો ઉપયોગ છે તેનો અપલાપ કરે છે, તેઓ દર્શનના ઉપયોગનો પણ અપલાપ કરે છે; કેમ કે જ્ઞાનથી અનનુવિદ્ધ માત્ર દર્શન નથી તેથી તે કથનના વિષયભૂત વસ્તુ જ જગતમાં નથી તેમ સિદ્ધ થાય છે તે બતાવીને કઈ રીતે છદ્મસ્થના દર્શનના ઉપયોગમાં દર્શનના ઉપયોગકાળમાં જ જ્ઞાનની અનુવિદ્વતા છે અને કઈ રીતે જ્ઞાનના ઉપયોગમાં જ્ઞાનના ઉપયોગકાળમાં જ દર્શનની અનુવિદ્ધતા છે તેની વિસ્તૃત ચર્ચા પ્રસ્તુત કાંડની બીજી ગાથામાં કરેલ છે. વળી, કેવલીના ઉપયોગમાં કેવલજ્ઞાન, કેવલદર્શન કઈ રીતે વર્તે છે તેની વિસ્તૃત ચર્ચા પ્રસ્તુત દ્વિતીય કાંડમાં કરેલ છે. જેથી ઉપયોગમાં પણ સ્યાદ્વાદની મર્યાદા અનુસાર જોવામાં ન આવે તો વાસ્તવિક વસ્તુનો અપલાપ થાય છે તેવો માર્ગાનુસારી બોધ થાય છે. વળી, છદ્મસ્થને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાનો હોય છે, તે ચારે જ્ઞાનો દર્શનપૂર્વક જ થાય છે તેની યુક્તિ ગાથા-૩માં આપેલ છે. વળી, શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે તેથી મતિજ્ઞાન પૂર્વે દર્શન થાય છે, ત્યારપછી મતિજ્ઞાન થાય છે, ત્યારપછી શ્રુતજ્ઞાન થાય છે, માટે શ્રુતજ્ઞાનમાં સાક્ષાત્ દર્શન નથી, પરંતુ મતિજ્ઞાનના પૂર્વનું દર્શન જ મતિજ્ઞાનરૂપે થઈને ઉત્તરના શ્રુતજ્ઞાનરૂપે પરિણમન પામે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | પ્રસ્તાવના વળી, અવધિજ્ઞાન પૂર્વે અવધિદર્શન થાય છે તે પણ પૂર્વના અવધિજ્ઞાનથી અનુવિદ્ધ જ છે અને ઉત્તરમાં જે અવધિજ્ઞાન થાય છે તે પણ પૂર્વના અવધિદર્શનથી અનુવિદ્ધ જ છે, તેમ શ્રુતજ્ઞાન પણ પૂર્વના મતિજ્ઞાનથી અનુવિદ્ધ છે અને પૂર્વનું મતિજ્ઞાન તેની પૂર્વના દર્શનથી અનુવિદ્ધ છે. તેથી શ્રુતજ્ઞાનમાં પણ ગૌણરૂપે દર્શનઉપયોગ છે. વળી, મન:પર્યવજ્ઞાનમાં સામાન્યથી દર્શન નથી એ પ્રકારનો જ સર્વત્ર પ્રવાદ છે, આગમમાં પણ મન:પર્યવજ્ઞાનમાં દર્શન નથી એમ કહ્યું છે તોપણ છબીને મન:પર્યવજ્ઞાન સુધી દર્શનપૂર્વક જ જ્ઞાન થાય છે તેમ ગાથા-૩માં સ્થાપન કરેલ છે અને ગાથા-૧૮માં મન:પર્યવજ્ઞાનમાં પણ કઈ રીતે દર્શનનો ઉપયોગ છે તે બતાવીને શાસ્ત્રકારે મન:પર્યવજ્ઞાનમાં દર્શન નથી તેમ કહ્યું છે તેનું તાત્પર્ય શું છે તેની સ્પષ્ટતા ગાથા૧૯માં કરેલ છે. વળી, મતિજ્ઞાનના ૨૮ ભેદથી પૃથક ચક્ષુદર્શન, અચક્ષુદર્શન છે પરંતુ વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહરૂપ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન નથી. મનથી અચક્ષુદર્શન થાય છે અને ચક્ષુથી ચક્ષુદર્શન થાય છે, જ્યારે શેષ ઇન્દ્રિયોથી અચક્ષુદર્શન થતું નથી, છતાં દર્શનપૂર્વક જ છબસ્થને જ્ઞાન થાય છે તેથી શેષ ઇન્દ્રિયોના બોધમાં પણ મન દ્વારા જ વ્યંજનાવગ્રહની પૂર્વે ચક્ષુદર્શન થાય છે તે સર્વ પદાર્થોની વિચારણા સૂક્ષ્મ યુક્તિપૂર્વક પ્રસ્તુત કાંડમાં કરેલ છે. વળી, કેવલીના કેવલનો એક ઉપયોગ હોવા છતાં તેના જ્ઞાનના વિષયભૂત દ્રવ્યને અને પર્યાયને આશ્રયીને જ કેવલજ્ઞાન અને કેવલદર્શન છે, પરંતુ કેવલજ્ઞાનનો ઉપયોગ અન્ય છે અને કેવલદર્શનનો ઉપયોગ અન્ય છે, એમ નથી તે કથન અનેક યુક્તિઓ દ્વારા પ્રસ્તુત કાંડમાં સ્થાપન કરેલ છે. વળી, કેવલજ્ઞાન સાદિઅનંત છે એ પ્રકારનું વચન ગ્રહણ કરીને તેના વિષયમાં પણ જે એકાંતવાદ પ્રવર્તે છે તેનું નિરાકરણ કરીને કેવલજ્ઞાન કઈ અપેક્ષાએ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે તેનું અનેક સૂક્ષ્મ યુક્તિઓથી પ્રસ્તુત કાંડમાં સ્થાપન કરેલ છે. વળી, છદ્મસ્થ સાધના કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે કેવલી અવસ્થામાં તે મહાત્માઓ સંઘયણવાળા છે, શરીરવાળા છે, શરીરજન્ય શાતા-અશાતાના ઉપયોગવાળા છે, યોગ્ય જીવના ઉપકાર અર્થે તે તે પ્રકારની ઉપદેશાદિની પ્રવૃત્તિ કરે છે તે સર્વ પણ જીવની પરિણતિસ્વરૂપ છે અને તે કેવલજ્ઞાન જીવની પરિણતિથી અપૃથભૂત છે. આથી જ કેવલીને શુક્લલેશ્યા પ્રવર્તે છે તે શુક્લલેશ્યાથી અનુવિદ્ધ જ કેવલીનો કેવલજ્ઞાનનો ઉપયોગ છે. જે વખતે કેવલી સર્વ કર્મથી મુક્ત થાય છે ત્યારે દેહધારી અવસ્થામાં જે કેવલજ્ઞાનનો ઉપયોગ હતો તેના કરતાં વિલક્ષણ એવો સિદ્ધઅવસ્થાનો કેવલજ્ઞાનનો ઉપયોગ થાય છે, તેથી ભવસ્થકેવલજ્ઞાનનો નાશ થાય છે અને સિદ્ધસ્થકેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે તે કથન પણ પ્રસ્તુત કાંડમાં સૂક્ષ્મ યુક્તિથી બતાવેલ છે. જેથી સ્યાદ્વાદી જે કાંઈ બોલે છે તે બુદ્ધિરૂપી ચક્ષુથી દેખાતા પદાર્થનું અવલોકન કરીને યથાર્થ કથન કરે છે તેવો Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | પ્રસ્તાવના નિર્ણય થાય છે. એના કારણે સામાન્યથી પ્રવાદ છે કે “સ્યાદ્વાદના મતમાં પદાર્થને જે રીતે કહેવો હોય તે રીતે કહી શકાય એ પ્રકારનું કથન મિથ્યા છે. વસ્તુતઃ અનુભવ અનુસાર પદાર્થના યથાર્થ સ્વરૂપને સ્પર્શનાર કથનને જ કહેનાર સ્યાદ્વાદ છે, જેનો અપલાપ કરવામાં આવે તો પદાર્થના વાસ્તવિક સ્વરૂપનો અપલોપ થાય છે એ પ્રકારે શાસ્ત્રવચન, યુક્તિ અને સ્વ અનુભવ અનુસાર જોવાની માર્ગાનુસારી પ્રજ્ઞા પ્રસ્તુત ગ્રંથના અધ્યયનથી પ્રાપ્ત થાય છે. છદ્મસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ.સં. ૨૦૬૮, ચૈત્ર વદ-૩, તા. ૯-૪-૨૦૧૨, સોમવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ / સંકલના. સમ્મતિતર્ક પ્રકરણ દ્વિતીય કાંડના સંકલનની વેળાએ... , Eઝન "A B “સમ્મતિતર્કપ્રકરણ' શબ્દ જ દર્શાવે છે કે જીવમાં વર્તતી અનાદિ કાળની દુર્મતિને દૂર કરી સમ્મતિ પ્રગટ કરાવી આપે તેવા જિનવચનાનુસાર તર્કો દર્શાવતો ગ્રંથ. પ્રસ્તુત ગ્રંથની રચના જૈન જ્યોતિર્ધર, વાદિમાર્તડ પ્રકાંડ પ્રતિભાશાળી આચાર્યપુંગવ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ કરી છે અને તેના પર સુવિસ્તૃત “તત્ત્વબોધવિધાયિની” નામની વૃત્તિ નવાંગી ટીકાકારશ્રી આચાર્યપ્રવર શ્રી અભયદેવસૂરિજીએ રચી છે. આ ગ્રંથરત્નની શ્લોકસ્પર્શી વૃત્તિનું વિવેચન પંડિતવર્ય શ્રી પ્રવિણભાઈ મોતાના મુખે સાંભળવા અને તેને ગ્રંથરૂપે સંકલન કરવાનો મને મોકો મળ્યો એ મારા માટે મહાઅવસર બની રહ્યો છે. પ્રસ્તુત ગ્રંથનું મૂળ લખાણ તો શ્રી મયંકભાઈ દ્વારા થયું હતું, પરંતુ કોઈક કારણસર ત્યારપછીનું કાર્ય કરવાની તક મને પ્રાપ્ત થઈ. અગાઉ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ના બે ભાગનો અભ્યાસ પૂર્ણ થવાના આરે હતો અને પ્રસ્તુત ગ્રંથનો અભ્યાસ શરૂ થયો. તેથી પ્રસ્તુત ગ્રંથના તત્ત્વનો બોધ થોડી સરળતાથી થઈ શક્યો. જોકે દેખાતા દ્રવ્યનું સ્વરૂપ જાણવું, જ્ઞાનનું સ્વરૂપ જાણવું અને તેના આધારે અતીન્દ્રિય પદાર્થોના સ્વરૂપને જાણવું એ તો અત્યારસુધી મારા માટે માત્ર બાહ્ય જ્ઞાનરૂપ જ બન્યું છે, પરંતુ તે જ બોધ પરિણતજ્ઞાનરૂપે સ્થિર થાય એ જ અભિલાષા સાથે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન આદર્યું છે. બાહ્ય દેખાતા પદાર્થોનું સ્વરૂપ અનુભવ અનુસાર, યુક્તિ અનુસાર અને શાસ્ત્રવચન અનુસાર કેવું છે ? તે સર્વનું પ્રરૂપણ ગ્રંથકારશ્રીએ પ્રથમ કાંડમાં કર્યું. હવે પ્રસ્તુત કાંડમાં પાંચ જ્ઞાનના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે. મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી પાંચ જ્ઞાનના સ્વરૂપને જાણવું, ચિત્તમાં સ્થિર કરવું - એ તો આ કાળમાં અઘરું જરૂર છે, પરંતુ વિદ્વાન ગુરુમુખેથી સાંભળવાથી તેનો સ્પર્શ અવશ્ય થઈ શક્યો છે. છમસ્થના ચારે જ્ઞાનો દર્શનપૂર્વક જ થાય છે. વળી, કેવલીના જ્ઞાનનો ઉપયોગ દર્શનથી અનુવિદ્ધ છે અને દર્શનનો ઉપયોગ જ્ઞાનથી અનુવિદ્ધ છે અર્થાત્ કેવલીને કેવલનો એક જ ઉપયોગ હોય છે. વળી, ભવસ્થ કેવલજ્ઞાન અને સિદ્ધસ્થ કેવલજ્ઞાન એવો ભેદ બતાવીને સ્યાદ્વાદથી થતા સૂક્ષ્મ બોધનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત કાંડમાં બતાવ્યું છે. પ્રસ્તુત ગ્રંથના અભ્યાસ માટે પ્રેરણા કરવા બદલ પૂ. વિશ્વકર્યા સાધ્વીજી ભગવંત શ્રી ચંદનબાળાશ્રીજી મ. સા.નો ઉપકાર માનું છું. શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાથી વિપરીત કે ગ્રંથકારશ્રીના અને ટીકાકારશ્રીના આશયથી વિપરીત કાંઈપણ લખાઈ ગયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધે “ મિચ્છા મિ દુક્કડ”. Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | સંકલના છદ્મસ્થ એવા આપણે પણ ક્રર્મ કરીને પાંચ જ્ઞાનના સ્વરૂપને જાણીને અંતે કેવલજ્ઞાની બની મોક્ષરૂપ સુખને પામીએ એ જ અભ્યર્થના સહ... 9 વિ.સં. ૨૦૬૮, ચૈત્ર વદ-૩, તા. ૯-૪-૨૦૧૨, સોમવાર Jain Educationa International “યાગનાતુ રાર્વવાવામ (i) (I TE (35) For Personal and Private Use Only પારુલ હેમંતભાઈ પરીખ ૨૧, તેજપાળ સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૨૬૬૩૦૦૦૬. Page #18 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | અનુક્રમણિકા અનુક્રમણિકા વિષય ગાથા નં. ૧ ઉપયોગનું નિરૂપણ. ૨ પ્રમાણાત્મક જ્ઞાન - સામાન્ય અને વિશેષનું નિરૂપણ. દર્શનઉપયોગ ઔપમિકાદિ ભાવોથી અનુવિદ્ધ હોય છે અને જ્ઞાનનો ઉપયોગ દર્શનથી અનુવિદ્ધ હોય છે તેની સ્થાપક સૂક્ષ્મ યુક્તિ. મનઃપર્યવજ્ઞાન સુધી દર્શનની પૃથક્ પ્રાપ્તિ, કેવલજ્ઞાનમાં દર્શન જ્ઞાન સમાન. કેવલજ્ઞાન અને કેવલદર્શનને પૃથક્ સ્વીકારનાર પૂર્વપક્ષની યુક્તિ અને નિરાકરણ. ૩ ૪ ૫ ૬ ૭-૮ ૯ ૧૦ ૧૧ ૧૨-૧૩ ૧૪ સાકાર-અનાકાર ઉપયોગનો એકાંતથી ભેદનો અભાવ. ક્રમઉપયોગ-અક્રમઉપયોગ સ્વીકારવામાં કેવલીને પ્રાપ્ત થતો દોષ. જ્ઞાન-દર્શનના વિષયની સમાન સંખ્યા હોવાથી કેવલજ્ઞાનકેવલદર્શનરૂપ એકઉપયોગની સ્થાપક યુક્તિ. ૧૫ | ચતુર્ગાનીના દૃષ્ટાંતથી કેવલજ્ઞાન-કેવલદર્શનના ભેદની સ્થાપક યુક્તિ, કેવલજ્ઞાનના દૃષ્ટાંતથી જ કેવલજ્ઞાન-કેવલદર્શનની એકરૂપે સ્થાપક યુક્તિ. મતિ આદિ ચાર જ્ઞાનોમાં અસર્વાર્થતા હોવાથી જ્ઞાન-દર્શનનો ભિન્ન ઉપયોગ. કેવલજ્ઞાન-કેવલદર્શનમાં સર્વાર્થ વિષયતા હોવાથી જ્ઞાન-દર્શનરૂપ એકઉપયોગ. જ્ઞાન-દર્શનરૂપ એકઉપયોગને સ્વીકારવામાં આગમના વિરોધનું સ્થાપન, મનઃપર્યવજ્ઞાનમાં પણ દર્શન સ્વીકારની યુક્તિ. ૧૬ ૧૭ કેવલજ્ઞાન-કેવલદર્શનને સમકાલ સ્વીકારવાની યુક્તિ. કેવલજ્ઞાનથી કેવલદર્શનને પૃથક્ અસ્વીકારની યુક્તિ. કેવલજ્ઞાન-કેવલદર્શન ક્રમસર સ્વીકારવામાં આગમનો વિરોધ. કેવલજ્ઞાન-કેવલદર્શનનો ક્રમઉપયોગ, અક્રમઉપયોગના નિવારણપૂર્વક કેવલજ્ઞાન-કેવલદર્શનને એકરૂપે સ્વીકારવાની યુક્તિ. કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપ એક ઉપયોગ સ્વીકારવાથી જ સર્વજ્ઞતાનો સંભવ. કેવલજ્ઞાન-કેવલદર્શન ક્રમસર સ્વીકારનાર, એક કાળમાં સ્વીકારનાર અને એક ઉપયોગરૂપે સ્વીકારનાર - એ ત્રણેનું સમાલોચન. ૧૮ Jain Educationa International For Personal and Private Use Only પાના નં. ↓ ૧-૭ ૮-૧૨ ૧૨-૧૭ ૧૭-૨૮ ૨૮-૩૨ ૩૨-૩૪ ૩૪-૪૪ ૪૫-૪૭ ૪૭-૫૨ ૫૨-૫૬ ૫૬-૬૧ ૬૧-૬૪ ૬૪-૬૮ ૬૮-૭૦ ૭૧-૭૮ ૭૮-૮૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | અનુક્રમણિકા પાના નં. ૮૧-૮૪ ૨૧ ૮૫-૮૭ ૮૭-૯૦ ૯૦-૯૧ ૯૨-૯૫ ૨૨ ૨૫ ૯૬-૯૮ ૯૮-૧૦૩ ૧૦૩-૧૦૫ ગાથા નં. વિષય ૧૯ | મન:પર્યવજ્ઞાનમાં દર્શનનો અભાવ સ્વીકારવાનું તાત્પર્ય. ૨૦. | કેવલજ્ઞાન-કેવલદર્શનને એકરૂપ અનુવિદ્ધ અનેકરૂપતાની સ્થાપક યુક્તિ . કેવલજ્ઞાન-કેવલદર્શનને એકરૂપે દૃષ્ટાંત દ્વારા સ્થાપન. છદ્મસ્થના જ્ઞાનમાં દર્શન-જ્ઞાનના ક્રમસર સ્વીકારની યુક્તિ. ૨૩-૨૪ અવગ્રહને દર્શન સ્વીકારવામાં દોષનું ઉદ્ભાવન. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીના મતે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનનું સ્વરૂપ. મન:પર્યવજ્ઞાનને દર્શન સ્વીકારવાની આપત્તિ અને મન:પર્યવજ્ઞાનને દર્શન અભાવ સ્થાપક યુક્તિ. મતિ-શ્રુતજ્ઞાન નિમિત્ત છબસ્થનો બોધ હોવાથી છબસ્થને દર્શનનો અભાવની આપત્તિ. અસ્કૃષ્ટ અવિષયવાળું જ્ઞાન હોવા છતાં દર્શનના અભાવની આપત્તિ. | અવધિજ્ઞાનમાં દર્શન સ્વીકારવાની યુક્તિ. કેવલીના જ્ઞાન-દર્શન ઉપયોગદ્વયાત્મક જ્ઞાનને દર્શન રૂપે સ્વીકારની યુક્તિ . ૩૧ | કયાત્મક એક જ કેવલઅવબોધને સ્વીકારની યુક્તિ. વિસ્તારરુચિ સમ્યક્તનું સ્વરૂપ. ૩૩ | સમ્યજ્ઞાનમાં નિયમથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, સમ્યગ્દર્શનમાં સમ્યજ્ઞાનનો અનેકાંત. ૩૪ | કેવલજ્ઞાનને એકાંતે સાદિ-અપર્યવસિત સ્વીકારનાર મત. ૩૫-૩૬ ] કેવલજ્ઞાનને પણ સાદિ-સાત સ્વીકારવાની યુક્તિ. ૩૭-૩૮ | જીવને કેવલજ્ઞાનરૂપે અસ્થાપક પૂર્વપક્ષીની યુક્તિ. ૩૯-૪૧ | જીવ સાથે કેવલજ્ઞાનનો અભેદ સ્વીકારવાની યુક્તિ. પર્યાયથી દ્રવ્યનો અભેદ સ્થાપક યુક્તિ. આત્માનું કથંચિત્ એકત્વ, કથંચિત્ દ્વિત, કથંચિત્ ત્રિત્વ, કથંચિત્ સંખ્યત્વ, કથંચિત્ અસંખ્યત્વ અને કથંચિત્ અનંતત્વ સ્થાપક યુક્તિ. ૧૦પ-૧૦૭ ૧૦૭-૧૦૮ ૧૦૮-૧૧૮ ૧૧૮-૧૨૦ ૧૨૦-૧૨૧ 3 ૧૨૧-૧૨૩ ૧૨૩-૧૨૫ ૧૨૫-૧૨૮ ૧૨૯-૧૩૧ ૧૩૧-૧૪૦ ૧૪૦-૧૪૩ ૪૨. ૧૪૩-૧૪૭ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ $ $ ર્ક નમઃ | ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । નમ: || કવિપ્રભાવક શ્રુતકેવલી શ્રીમદ્ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા વિરચિત નવાંગી ટીકાકાર શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા કૃત તત્ત્વબોધવિધાયિની વ્યાખ્યા સમન્વિત સમ્મતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ : દ્વિતીય કાંડ અવતરણિકા – एवमर्थाभिधानरूपज्ञेयस्य सामान्यविशेषरूपतया द्वयात्मकत्वं प्रतिपाद्य 'ये वचनीयविकल्पाः संयुज्यमानयोरनयोर्नययोर्भवन्ति सा स्वसमयप्रज्ञापनाऽन्यथा तु सा तीर्थकृदासादना' इति यदुक्तम् तदेव प्रपञ्चयितुम् ‘उपयोगोऽपि परस्परसव्यपेक्षसामान्यविशेषग्रहणप्रवृत्तदर्शनज्ञानस्वरूपद्वयात्मकः प्रमाणम्, दर्शनज्ञानैकान्तरूपस्त्वप्रमाणम्' इति दर्शयितुं प्रकरणमारभमाणो द्रव्यार्थिकपर्यायार्थिकाभिमतप्रत्येकदर्शनज्ञानस्वरूपप्रतिपादिकां गाथामाहाचार्यः - અવતરણિકાર્ય : આ રીતે=પ્રથમ કાંડમાં કહ્યું એ રીતે, અર્થ અને અભિધાનરૂપ શેયનું પ્રથમના ચાર વયથી અર્થરૂપ શેયનું અને અંતિમ ત્રણ તયથી અભિધાનરૂપ જ્ઞયનું, સામાન્ય-વિશેષરૂપપણાથી દ્વયાત્મકપણું પ્રતિપાદન કરીને સંયુજયમાન એવા આ બે જયોના=પરસ્પર એકબીજા સાથે સંલગ્ન એવા દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકાયરૂપ બે જયોના, જે વચનીય વિકલ્પો છે તે સ્વસમય પ્રજ્ઞાપતા છે. વળી અન્યથા એવી તે પ્રરૂપણા પરસ્પર સંયુજયમાન નહીં એવા બે જયોના જે વચન વિકલ્પો છે તે રૂપ અવ્યથા એવી તે પ્રરૂપણા, તીર્થંકરની આશાતના છે એ પ્રમાણે જે કહેવાયું પ્રથમ કાંડની ૫૩મી ગાથામાં જે કહેવાયું, તેને જ વિસ્તાર કરવા માટે, ઉપયોગ પણ=જીવનો પદાર્થના બોધને અનુકૂળ ઉપયોગ પણ, પરસ્પર સવ્યપેક્ષ સામાન્ય-વિશેષ ગ્રહણમાં પ્રવૃત્ત દર્શનજ્ઞાનસ્વરૂપ દ્વયાત્મક પ્રમાણ છે. વળી Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧ દર્શનજ્ઞાન એકાંતરૂપ અપ્રમાણ છે એ પ્રકારે દેખાડવા માટે પ્રકરણનો આરંભ કરતા એવા આચાર્ય દ્રવ્યાર્થિકતથ-પર્યાયાર્થિકનયને અભિમત પ્રત્યેક એવા દર્શવજ્ઞાનના સ્વરૂપને પ્રતિપાદન કરનાર ગાથાને કહે છે – ભાવાર્થ : ટીકાકારશ્રી પ્રથમ કાંડ સાથે દ્વિતીય કાંડનો સંબંધ સ્પષ્ટ કરતાં કહે છે – પ્રથમ કાંડમાં સાત નયો બતાવ્યા, તેમાંથી પ્રથમના ચાર નયોનું શેય બાહ્ય પદાર્થ હતું અને પાછળના શબ્દનય આદિ ત્રણ નયોનું શેય અભિધાન હતું. આથી જ એક તટરૂપ બાહ્ય પદાર્થને જોઈને શબ્દનય “તટ, તટી, તટે' એવો ભેદ કરે છે. વળી બાહ્ય પદાર્થરૂપ જે અર્થ અને અભિધાનરૂપ જે શેય તે સામાન્ય-વિશેષરૂપ છે. આથી જ દ્રવ્યાસ્તિકનયને અને પર્યાયાસ્તિકનયને આશ્રયીને તે સાત નવો પ્રવર્તે છે, તેથી સામાન્ય-વિશેષરૂપપણાથી સર્વ જ્ઞેય યાત્મક છે તેમ બતાવીને પ્રથમ કાંડની પ૩મી ગાથામાં બતાવેલ કે પરસ્પર ઉચિત રીતે યોજના કરાયેલા એવા દ્રવાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના જે વચન વિકલ્પો છે તે પદાર્થના સ્વરૂપને યથાર્થ બતાવનારા હોવાથી સ્વસમયની પ્રજ્ઞાપના છે અને પરસ્પર ઉચિત રીતે નહીં જોડાયેલા કે પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા તીર્થંકરની આશાતના છે એ પ્રમાણે પૂર્વમાં જે કહ્યું તેને જ વિસ્તારથી બતાડવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે જેમ પદાર્થ સામાન્ય-વિશેષરૂપ છે તેમ પદાર્થાનુસારી પરસ્પર સાપેક્ષ સામાન્ય અને વિશેષના ગ્રહણમાં પ્રવૃત્ત જીવનો ઉપયોગ દર્શન-જ્ઞાનરૂપ યાત્મક છે અને તે ઉપયોગ પ્રમાણ છે. વળી તે ઉપયોગના વિષયભૂત દર્શન, જ્ઞાનને એકાંતે ભિન્ન સ્વીકારવામાં આવે તો અપ્રમાણ છે, આ પ્રમાણે દેખાડવા માટે પ્રસ્તુત બીજા કાંડરૂપ પ્રકરણને આરંભ કરનાર આચાર્ય દ્રવ્યાસ્તિકનયને અને પર્યાયાસ્તિકનયને અભિમત દ્રવ્યાર્થિકનયને ફક્ત દર્શન અભિમત છે અને પર્યાયાસ્તિકનયને ફક્ત જ્ઞાન અભિમત છે, એ પ્રકારના સ્વરૂપને બતાડનાર ગાથાને કહે છે – ગાથા : जं सामण्णग्गहणं दंसणमेयं विसेसियं णाणं । दोण्ह वि णयाण एसो पाडेक्कं अत्थपज्जाओ ।।३/१।। છાયા : यत्सामान्यग्रहणं दर्शनमेतद्विशेषितं ज्ञानम् । द्वयोरपि नययोः एषः प्रत्येकोऽर्थपर्यायः ।।२/१।। અન્વયાર્થ: નં=જે, સામUSTRIBUi=સામાન્ય ગ્રહણ, હંસાબેયંત્રએ દર્શન છે, વિસિવં=વિશેષિત=વિશેષ ગ્રહણ, Ti=જ્ઞાન છે. રો વિ યા બન્ને પણ તયોનોકસામાન્ય ગ્રહણરૂપ દર્શન અને વિશેષગ્રહણરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧ જ્ઞાન એ રૂપ બંને પણ તયોનો, સો=આ, પાદેવ=પ્રત્યેક, ત્યારે અર્થપર્યાય છે=બન્ને પણ નયોનું આવા પ્રકારનું અર્થગ્રાહકપણું છે અર્થાત્ દર્શનરૂપ તયનું સામાન્યરૂ૫ અર્થગ્રાહકપણું છે અને જ્ઞાનરૂપ તયનું વિશેષરૂપ અર્થગ્રાહકપણું છે. l૨/૧|| ગાથાર્થ : જે સામાન્ય ગ્રહણ એ દર્શન છે, વિશેષિત વિશેષ ગ્રહણ, જ્ઞાન છે. બંને પણ નયોનો–સામાન્ય ગ્રહણરૂપ દર્શન અને વિશેષગ્રહણરૂપ જ્ઞાન એ રૂપ બને પણ નયોનો, આ પ્રત્યેક અર્થપર્યાય છે=બન્ને પણ નયોનું આવા પ્રકારનું અર્થગ્રાહકપણું છે અર્થાત્ દર્શનરૂપ નયનું સામાન્યરૂપ અર્થગ્રાહકપણું છે અને જ્ઞાનરૂપ નયનું વિશેષરૂપ અર્થગ્રાહકપણું છે. ll૨/૧|| ટીકા :__द्रव्यास्तिकस्य सामान्यमेव वस्तु, तदेव गृह्यते अनेनेति ग्रहणं दर्शनमेतद् उच्यते, पर्यायास्तिकस्य तु विशेष एव वस्तु, स एव गृह्यते येन तत् ज्ञानं अभिधीयते, ग्रहणम् विशेषितम् इति विशेषग्रहणमित्यभिप्रायः । द्वयोरपि अनयोर्नययोरेष प्रत्येकमर्थपर्यायः अर्थ विषयं, पर्येति-अवगच्छति, यः सोऽर्थपर्यायः ईदृग्भूतार्थग्राहकत्वमित्यर्थः । ટીકાર્ય : દ્રાસ્તિવય .... ડ્રર્થક દ્રવ્યાસ્તિકનું દ્રવ્યાર્થિકનયનું, સામાન્ય જ વસ્તુ છે, તે જ=સામાન્ય વસ્તુ જ, આના વડે ગ્રહણ થાય છે, એથી ગ્રહણ એ=સામાન્ય વસ્તુનું ગ્રહણ એ, દર્શન કહેવાય છે. વળી પર્યાયાસ્તિકાયની વિશેષ જ વસ્તુ છે તે જ જેના વડે ગ્રહણ થાય છે તે જ્ઞાન કહેવાય છે. ગ્રહણ વિશેષિત છે એથી વિશેષ ગ્રહણ એ પ્રકારનો અભિપ્રાય છે. તેથી વિશેષ ગ્રહણ જ્ઞાન કહેવાય છે તે અર્થ પ્રાપ્ત થાય. ગાથાના પૂર્વાર્ધથી જ્ઞાનનું અને દર્શનનું સ્વરૂપ બતાવ્યા પછી ગાથાના ઉત્તરાર્ધથી તે બંને નયો શેના ગ્રાહક છે ? તે બતાવે છે – બો પણ આ વયોનો દર્શન અને જ્ઞાનરૂપ બંને પણ આ તયોનો, આ પ્રત્યેક અર્થપર્યાય છે=ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું એ પ્રત્યેક અર્થપર્યાય છે. અર્થપર્યાયનો અર્થ સ્પષ્ટ કરે છે – અર્થને=વિષયને, જે જાણે તે અર્થપર્યાય. આ અર્થપર્યાય છે એ કહેવાથી શું ફલિત થાય છે ? તે કહે છે – આવા પ્રકારના અર્થનું ગ્રાહકપણું છે. એથી એ પ્રાપ્ત થાય કે ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું એવા પ્રકારના દર્શનનયના અર્થનું અને જ્ઞાનનયના અર્થનું ગ્રાહકપણું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ * ભાવાર્થ: દ્રવ્યાસ્તિકનયનો વિષય સામાન્ય જ વસ્તુ છે. તેથી ગાથામાં કહ્યું કે જે સામાન્ય ગ્રહણ છે એ દર્શન છે. ત્યાં સામાન્ય વસ્તુ દ્રવ્યાસ્તિકનયનો વિષય છે તેમ બતાવ્યા પછી સામાન્ય ગ્રહણનો અર્થ કરે છે – સામાન્ય વસ્તુ આના વડે ગ્રહણ થાય એ સામાન્ય ગ્રહણ છે અને જે સામાન્યગ્રહણ છે તે દર્શન છે, તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યાસ્તિકનયનો વિષય સામાન્ય વસ્તુ છે અને દ્રવ્યાસ્તિકનયના વિષયભૂત એવા સામાન્યને જે ગ્રહણ કરે તે દર્શન કહેવાય. વળી પર્યાયાસ્તિકનયનો વિષય વિશેષ વસ્તુ છે અને તે વિશેષ વસ્તુને જે ગ્રહણ કરે તે જ્ઞાન છે. ગાથામાં વિશેષિત કહેલું છે તેનો અર્થ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે કે વિશેષ ગ્રહણ એ પ્રકારનો અભિપ્રાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે વિશેષનું ગ્રહણ એ જ્ઞાન છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધથી એ પ્રાપ્ત થયું કે દ્રવ્યાસ્તિકનયના વિષયભૂત એવા સામાન્યને જે ગ્રહણ કરે તેને દર્શન કહેવાય અને પર્યાયાસ્તિકનયના વિષયભૂત એવા વિશેષને જે ગ્રહણ કરે તે જ્ઞાન કહેવાય. આ કથનથી શું ફલિત થાય છે ? તે ગાથાના ઉત્તરાર્ધથી કહે છે દર્શનનય અને જ્ઞાનનય બન્નેનો આ પ્રત્યેક અર્થપર્યાય છે. સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧ અર્થપર્યાયનો અર્થ સ્પષ્ટ કરે છે અર્થને=વિષયને, જે જાણે તે અર્થપર્યાય કહેવાય. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યાસ્તિકના વિષયભૂત એવા જે અર્થને જાણે તે દર્શન છે અને પર્યાયાસ્તિકનયના વિષયભૂત અર્થને જે જાણે તે જ્ઞાન છે. આનો ફલિતાર્થ સ્પષ્ટ કરતાં કહે છે - Jain Educationa International આવા પ્રકા૨ના અર્થનું ગ્રાહકપણું બંને નયનું પૃથક્ છે અર્થાત્ દર્શનનયનું સામાન્ય અર્થનું ગ્રાહકપણું છે અને જ્ઞાનનયનું વિશેષ અર્થનું ગ્રાહકપણું પૃથક્ છે. ટીકા ઃ उपयोगस्य चानाकारसाकारते सामान्यविशेषग्राहकते एव तत्र तत्राभिधीयेते, अविद्यमान आकार:= भेदो ग्राह्यस्य अस्येत्यनाकारं दर्शनमुच्यते । सह आकारैर्ग्राह्यभेदैर्वर्त्तते यद् ग्राहकं तत् साकारं ज्ञानमित्युच्यते । निराकारसाकारोपयोगी तूपसर्जनीकृततदितराकारौ स्वविषयावभासकत्वेन प्रवर्तमानौ प्रमाणम् न तु निरस्तेतराकारौ, तथाभूतवस्तुरूपविषयाभावेन निर्विषयतया प्रमाणत्वानुपपत्तेरितरांशविकलैकांशरूपोपयोगसत्तानुपपत्तेश्च । तेनैकान्तवाद्यभ्युपगमः 'बोधमात्रं प्रमाणम् साकारो बोधो, अनधिगतार्थाधिगन्तृत्वविशिष्टः स एव ज्ञातृव्यापारोऽर्थदृष्टताख्यफलानुमेयः संवेदनाख्यफलानुमेयो वा अनधिगतार्थाधिगन्ता, इन्द्रियादिसंपाद्यः, अव्यभिचारादिविशेषण For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧ विशिष्टार्थोपलब्धिजनिका सामग्री तदेकदेशो वा बोधरूपोऽबोधरूपो वा साधकतमत्वात् प्रमाणम्' ફત્યાતિરૂપોડયુ તાર/પા. ટીકાર્ય : ૩૫યોગાસ્ય ... અયુ , અને ઉપયોગની પદાર્થના અવબોધને અનુકુલ જીવના વ્યાપારરૂપ ઉપયોગતી, અતાકારતા-સાકારતા સામાન્ય વિશેષ ગ્રાહકતા જ ત્યાં ત્યાંeતે તે ગ્રંથોમાં, કહેવાય છે. અનાકારતા-સાકારતાનો અર્થ સ્પષ્ટ કરે છે – અવિદ્યમાન આકાર ભેદ, ગ્રાહ્યનો છે આવે એ, અનાકાર દર્શન કહેવાય છે. ગ્રાહ્યભેદવાળા આકારથી સહિત જે ગ્રાહક વર્તે છે તે સાકાર જ્ઞાન એ પ્રમાણે કહેવાય છે. વળી ઉપસર્જલીકૃત તદ્દ ઇતર આકારવાળા નિરાકાર અને સાકાર ઉપયોગ સ્વવિષયના અવકાસકત્વથી પ્રવર્તતા પ્રમાણ છે, પરંતુ નિરસ્ત કર્યો છે ઇતરનો આકાર જેણે એવા નિરાકાર કે સાકાર ઉપયોગ પ્રમાણ નથી; કેમ કે તેવા પ્રકારના વતુરૂપ વિષયનો અભાવ હોવાના કારણે નિર્વિષયપણાથી=માત્ર સાકાર અથવા માત્ર નિરાકારરૂપ ઉપયોગના વિષયભૂત બાહ્ય કોઈ પદાર્થ નહીં હોવાને કારણે નિર્વિષયપણું હોવાથી, પ્રમાણત્વની અનુપપતિ છે અને ઇતરાંશથી વિકલ એવા એકાંશરૂપ ઉપયોગતા વિષયભૂત પદાર્થની સત્તાની અનુપત્તિ છે. તે કારણથી એકાંતવાદીનો અભ્યપગમ ‘બોધમાત્ર પ્રમાણ છે' ઇત્યાદિરૂપ અયુક્ત છે, એમ ટીકાના અંતિમ શબ્દ સાથે અવય છે. એકાંતવાદીનો અભ્યપગમ શું છે ? તે સ્પષ્ટ કરે છે – બોધમાત્ર પ્રમાણ છે અને સાકાર બોધ છે. અનધિગત અર્થના અધિગતૃત્વથી વિશિષ્ટ તે જ જ્ઞાતાનો વ્યાપાર પ્રમાણ છે અને જે સાકાર બોધ અર્થની દૃષ્ટતાખ્ય ફલથી અનુમેય છે અથવા સંવેદન આખ્ય ફલથી અનુમેય છે અને અનધિગત અર્થનો અધિગત્તા છે. ઈન્દ્રિયાદિથી સંપાદ્ય છે. અવ્યભિચારી વિશેષણથી વિશિષ્ટ એવા અર્થતા ઉપલબ્ધિ જતિકા સામગ્રી પ્રમાણ છે અથવા તે સામગ્રીનો બોધ-અબોધરૂપ એક દેશ પ્રમાણ છે. કેમ અનધિગત અર્થ અધિગન્તા આદિ પ્રમાણ છે ? તેમાં હેતુ કહે છે – સાધકતમપણું છે જે સાધકતમ હોય તે કરણ કહેવાય અને આ સર્વેમાં સાધકતમપણું હોવાથી પ્રમાતા કરણરૂપ છે માટે પ્રમાણ છે ઈત્યાદિરૂપ એકાંતવાદનો અભ્યપગમ પૂર્વના કથનથી નિરાકૃત થાય છે. ૨/૧JI ભાવાર્થ ગાથામાં દર્શન અને જ્ઞાન શું છે ? તેનું સ્વરૂપ બતાવ્યું. તે દર્શન અને જ્ઞાન ઉપયોગાત્મક છે, તેથી ક્યો ઉપયોગ દર્શનરૂપ છે અને કયો ઉપયોગ જ્ઞાનરૂપ છે ? અને તે ઉપયોગ પ્રમાણરૂપ ક્યારે બને ? તે સ્પષ્ટ કરતાં કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧ ઉપયોગની=જીવના ઉપયોગની, અનાકારતા અને સાકારતા સામાન્ય વિશેષ ગ્રાહકતા જ શાસ્ત્રમાં તે તે સ્થાને કહેવાઈ છે. ઉપયોગની અનાકારતાનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે – જે બોધમાં ગ્રાહ્યનો આકાર અવિદ્યમાન હોય=ગ્રાહ્યનો ભેદ અવિદ્યમાન હોય, તે અનાકાર દર્શન કહેવાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે પર્યાયને જોનારી દૃષ્ટિથી જેમ ભેદ દેખાય છે તેમ દ્રવ્યને જોનારી દૃષ્ટિથી ભેદ દેખાતો નથી, પરંતુ ભેદ રહિત વસ્તુના સામાન્ય સ્વરૂપનો બોધ થાય છે માટે તે બોધને દર્શન કહેવાય છે. ગ્રાહ્યના ભેદરૂપ આકારથી સહિત જે ગ્રાહક એવો બોધ વર્તે છે તે સાકાર હોવાથી જ્ઞાન કહેવાય છે. તેથી પદાર્થમાં રહેલા પર્યાયને જોવાની દૃષ્ટિથી તે તે પર્યાયથી તે વસ્તુ અન્ય કરતા ભિન્ન જણાય છે, માટે તે પ્રકારના બોધને જ્ઞાન કહેવાય છે. આ સાકાર નિરાકાર ઉપયોગમાંથી કોઈ પણ એક ઉપયોગ વર્તતો હોય ત્યારે ઇતર ઉપયોગ ઉપસર્જનરૂપે હોય ત્યારે તે ઉપયોગ પ્રમાણ બને છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઇન્દ્રિયોથી કે મનથી જે સામાન્ય ગ્રહણ થાય તે નિરાકાર ઉપયોગરૂપ હોય અને તે નિરાકાર ઉપયોગ ઉત્તરના સાકાર ઉપયોગનું કારણ બને તેવો હોય તો તે નિરાકાર ઉપયોગ સાકાર ઉપયોગ સાથે ગૌણરૂપે સંબંધી છે માટે તે બોધ પ્રમાણ છે. જે સામાન્ય બોધ ઉત્તરના વિશેષ બોધ પ્રત્યે કારણ ન હોય અથવા તો ઉત્તરનો વિશેષ બોધ જે પ્રકારે શાસ્ત્રને સંમત હોય તે પ્રકારના અર્થને પ્રાપ્ત કરે તેવો ન હોય તો તે પૂર્વનો સામાન્ય બોધ ઉત્તરના વિશેષ બોધ સાથે કારણભાવરૂપે સંબદ્ધ નથી, માટે તે નિરાકારરૂપ સામાન્ય બોધ પ્રમાણ બને નહીં. વળી ઉત્તરનો વિશેષ બોધ પણ પૂર્વના સામાન્ય બોધને અનુરૂપ ન હોય તો તે વિશેષ બોધમાં પૂર્વનો સામાન્ય બોધ ગૌણરૂપે સંબંધી નથી માટે તે વિશેષ બોધ પ્રમાણ બને નહીં. આથી જ પૂર્વનો સામાન્ય બોધ અન્ય પ્રકારે હોય અને ઉત્તરનો વિશેષ બોધ તેને અનુરૂપ ન હોય તો તે ઉત્તરનો બોધ મિથ્યાજ્ઞાન બને છે. જેમ દૂરવર્તી વૃક્ષને જોઈને આ વૃક્ષ છે કે પુરુષ છે ? તેનો નિર્ણય ન થાય તોપણ વૃક્ષ અને પુરુષ ઉભય અંતર્ગત જે સામાન્યભાવ છે તેવો સામાન્યભાવ ચક્ષુથી ગ્રહણ થાય છે, ત્યારપછી તેનો વિશેષ નિર્ણય થાય કે આ પુરુષ છે અને પુરોવર્સી પદાર્થ વૃક્ષ હોય ત્યારે તે પુરુષરૂપ વિશેષ બોધ પૂર્વના સામાન્ય સાથે સમ્યક રીતે સંબદ્ધ નથી, તેથી તે પુરુષનો બોધ પ્રમાણ કહેવાય નહીં. આ રીતે શ્રુતના વચનથી કે ઇન્દ્રિયોથી પ્રથમ જે સામાન્ય ગ્રહણ થાય અને તેનાથી ઉત્તર ઉત્તરનો બોધ યથાર્થ થાય તો પૂર્વ પૂર્વના સામાન્ય બોધમાં ઉત્તર ઉત્તરનો વિશેષ બોધ ગૌણરૂપે છે અને ઉત્તર ઉત્તરના વિશેષ બોધમાં પૂર્વ પૂર્વનો સામાન્ય બોધ ગણરૂપે છે. આવો સાકાર-નિરાકાર ઉપયોગ પોતાના વિષયને યથાર્થ પ્રવર્તક હોવાના કારણે પ્રમાણભૂત છે, અને તેવા પ્રામાણિક જ્ઞાનથી સમ્યફ પ્રવૃત્તિ થાય છે, જેથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. આ કથનથી જેઓ એકાંત સાકાર ઉપયોગને કે એકાંત નિસકાર ઉપયોગને પ્રમાણ માને છે તેનો નિરાસ થાય છે; કેમ કે તેવા પ્રકારના વસ્તુના સ્વરૂપાત્મક વિષયનો અભાવ છે, માટે For Personal and Private Use Only Jain Educationa International Page #26 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ / ગાથા-૧ તેવા પ્રકારના નિરાકારઉપયોગના કે સાકારઉપયોગના વિષયભૂત પદાર્થ નહીં હોવાથી તેમાં પ્રમાણપણાની પ્રાપ્તિ નથી. વળી, ઇતર અંશથી વિકલસાકાર ઉપયોગ અને નિરાકાર ઉપયોગમાંથી જો સાકાર ઉપયોગ હોય તો નિરાકારરૂપ ઇતર અંશથી વિકલ અને જો નિરાકાર ઉપયોગ હોય તો સાકારરૂપ ઇતર અંશથી વિકલ, એવો સાકાર ઉપયોગ કે નિરાકાર ઉપયોગ સ્વીકારીને એક અંશરૂપ ઉપયોગના વિષયભૂતસાકાર અને નિરાકાર – એ બેમાંથી કોઈ એક ઉપયોગના વિષયભૂત, પદાર્થની સત્તાની પ્રાપ્તિ થતી નથી. માટે ઇતર અંશથી નિરપેક્ષ એવા એક અંશનો બોધ પદાર્થને સ્પર્શનાર નહીં હોવાથી પ્રમાણભૂત નથી. આ રીતે નિરાકાર અને સાકાર ઉપયોગને ગૌણ-મુખ્યભાવરૂપે સ્વીકારીને પ્રમાણભૂત કહેવાથી જે એકાંતવાદનો સ્વીકાર છે તેનું નિરાકરણ થાય છે. એકાંતવાદીઓ કહે છે કે બોધપાત્ર પ્રમાણ છે અને તે બોધ સાકાર છે. આ પ્રકારે વૈભાષિક બોધમાત્રને પ્રમાણ સ્વીકારીને સાકાર ઉપયોગવાળા બોધને પ્રમાણ કહે છે. વળી જૈમિની કહે છે કે અનધિગત અર્થ અધિગનૃત્વવિશિષ્ટ તે જ=બોધ જ, જ્ઞાતૃનો વ્યાપાર પ્રમાણ છે, અને તે જ જ્ઞાતુનો વ્યાપાર અર્થની દૃષ્ટતાગ ફળથી અનુમેય છે અથવા સંવેદનાખ્ય ફલથી અનુમેય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પૂર્વમાં જેનો બોધ ન થયો હોય તેવા અર્થનો બોધ જ્યારે જ્ઞાતા કરે છે તે બોધ પ્રમાણ છે. આથી જ કોઈ વસ્તુનું પૂર્વમાં જ્ઞાન કર્યું હોય અને ફરી તેનું જ્ઞાન કરવામાં આવે ત્યારે પૂર્વ કરતાં તેનો વિશિષ્ટ બોધ થાય તો તે વિશિષ્ટ બોધ પૂર્વમાં નહીં થયેલ હોવાથી તે બોધ પ્રમાણ બને છે. વળી આ બોધ યથાર્થ છે તેનો નિર્ણય શેનાથી થાય ? તે બતાવતાં જૈમિની કહે છે – પોતાને જેવો બોધ થયો છે તેવા અર્થની સંગતિ બાહ્ય દેખાતી હોય તો તેનાથી અનુમાન થાય છે કે પોતાનો બોધ પ્રમાણ છે. જેમ કોઈને શક્તિને જોઈને રજતનું જ્ઞાન થયું અને ત્યારપછી ત્યાં જઈને જોવાથી અર્થની સંગતિ જ્ઞાનને અનુરૂપ નથી એમ જણાય તો તેનાથી નક્કી થાય છે કે પોતાનું જ્ઞાન પ્રમાણરૂપ નથી. રજતમાં રજતનું જ્ઞાન થયું હોય અને તે પ્રમાણે અર્થ પ્રાપ્ત થાય તો તેનાથી નક્કી થાય કે પોતાનું જ્ઞાન પ્રમાણભૂત છે. વળી જેમ બાહ્ય પદાર્થને આશ્રયીને બોધ થાય છે તેમ પોતાના અંતરંગ ભાવોને આશ્રયીને બોધ થાય છે, તેથી જે પ્રમાણે પોતે બોધ કરેલો હોય તે બોધ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી તે બોધને અનુરૂપ સંવેદના થતી હોય તો તે સંવેદનારૂપ ફલથી નક્કી થાય છે કે પોતાનું જ્ઞાન પ્રમાણરૂપ છે. જેમ કોઈ પદાર્થ વિષયક ઊહ કરવાથી જે પ્રકારથી તેનું સંવેદન થવું જોઈએ તે પ્રકારે પોતાને સંવેદન થતું દેખાય તો તેનાથી અનુમેય છે કે પોતાનું પૂર્વનું જ્ઞાન પ્રમાણભૂત હતું. વળી તૈયાયિકો અવ્યભિચારાદિ વિશેષણથી વિશિષ્ટ અર્થ ઉપલબ્ધિજનિકા સામગ્રીનું પ્રમાણ માને છે તે સર્વ કથનનું નિરાકરણ થાય છે; કેમ કે ગૌણ-મુખ્યભાવરૂપે પ્રવર્તતો સાકાર-નિરાકાર ઉપયોગ જ પ્રમાણ છે. ll૨/૧ Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨/ દ્વિતીય કાંડ | ગાથા-૨ અવતરણિકા : सामान्यविशेषात्मके च प्रमाणप्रमेयरूपे वस्तुतत्त्वे व्यवस्थिते द्रव्यास्तिकस्यालोचनमात्रं विशेषाकारत्यागि दर्शनं यत् तत् सत्यम् इतरस्य तु विशेषाकारं सामान्याकाररहितं यद् ज्ञानं तदेव पारमार्थिकमभिप्रेतम् 'प्रत्येकमेषोऽर्थपर्यायः' इति वचनात्, प्रमाणं तु द्रव्यपर्यायौ दर्शनज्ञानस्वरूपावन्योन्याविनिर्भागवर्तिनाविति दर्शयत्राह - અવતરણિકાર્ચ - સામાન્ય-વિશેષાત્મક પ્રમાણ અને પ્રમેયરૂપ વસ્તુતત્વ વ્યવસ્થિત હોતે છતે=પ્રમાણરૂપ જ્ઞાન, દર્શન અને પ્રમેયરૂપ વસ્તુ બંને સામાન્ય વિશેષાત્મક હોતે છતે, દ્રવ્યાસ્તિકાયનું પ્રમાણરૂપ વસ્તુના અંગભૂત એવા દ્રવ્યાસ્તિકનયતું, વિશેષ આકારનો પરિત્યાગી એવું આલોચન માત્ર જે દર્શન છે તે સત્ય છે. વળી ઈતરનું પર્યાયાસ્તિકાયનું પ્રમાણરૂપ વસ્તુના અંગભૂત એવા પર્યાયાસ્તિકાયનું, સામાન્ય આકાર રહિત એવું વિશેષ આકારવાળું જે જ્ઞાન તે જ પારમાર્થિક અભિપ્રેત છે; કેમ કે “પ્રત્યેક એવો આ અર્થપર્યાય છે” એ પ્રકારનું વચન છે= પ્રત્યેક આ અર્થપર્યાય છે' એ પ્રમાણે પ્રથમ ગાથાના અંતિમ પાદમાં કહેલ છે. વળી, પ્રમાણ દ્રવ્ય-પર્યાયરૂપ દર્શન-જ્ઞાન સ્વરૂપ અન્યોન્ચ અવિનિર્ભાગવર્તી છે=દર્શન, જ્ઞાન પરસ્પર વિભાગ વગર વર્તતા દ્રવ્ય-પર્યાયરૂપ હોવાથી પ્રમાણ છે એ પ્રમાણે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : પ્રથમ કાંડમાં બાહ્ય પદાર્થ સામાન્ય-વિશેષાત્મક છે તેમ બતાવ્યું, તેથી પ્રમેય એવો બાહ્ય પદાર્થ સામાન્યવિશેષાત્મક છે એમ સિદ્ધ થાય છે. બીજા કાંડના પ્રથમ ગાથાની ટીકામાં દર્શન, જ્ઞાન અન્યોન્ય અનુવિદ્ધ પ્રમાણ છે તેમ બતાવ્યું. તેથી સામાન્યાત્મક દર્શન અને વિશેષાત્મક જ્ઞાન ગૌણ-મુખ્યભાવરૂપે પરસ્પર અનુવિદ્ધ હોય તો પ્રમાણરૂપ છે તેમ સિદ્ધ થયું. પ્રથમ ગાથામાં અંતિમ પાદમાં કહ્યું કે પ્રત્યેક આ અર્થપર્યાય છે=જ્ઞાનનય અને દર્શનનય પ્રત્યેકનું આવા પ્રકારના અર્થનું ગ્રાહકપણું છે. તેનાથી એ પ્રાપ્ત થયું કે દ્રવ્યાસ્તિકનયના વિષયભૂત વિશેષાકારના પરિત્યાગવાળું જે આલોચનમાત્રરૂપે દર્શન છે તે દર્શનનયનું સત્ય છે. પર્યાયાસ્તિક ના વિષયભૂત સામાન્યાકાર રહિત વિશેષાકારવાળું જે જ્ઞાન છે તે જ્ઞાનનયનું સત્ય છે. આ રીતે તે તે નયનું પૃથક કથન હોવા છતાં દર્શનના અને જ્ઞાનના વિભાગ વગર અન્યોન્ય અનુવિદ્ધ તે બોધ હોય તો પ્રમાણ બને અને તે બોધ દ્રવ્યપર્યાયરૂપ છે અર્થાત્ દ્રવ્યનો અને પર્યાયનો બોધ કરાવે છે. માટે પ્રમાણ છે એ પ્રકારે ગાથામાં બતાવવા માટે કહે છે – ગાથા : दव्वढिओ वि होऊण दंसणे पज्जवडिओ होइ । उवसमियाईभावं पडुच्च णाणे उ विवरीयं ।।२/२।। Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨ छाया: दव्यार्थिकोऽपि भूत्वा दर्शने पर्यायास्तिको भवति । औपशमिकादिभावान् प्रतीत्य ज्ञाने तु विपरीतं ।।२/२।। मन्ययार्थ :___ दवढिओ वि-द्रव्यार्थि सेवो ५ मामा, सणे होऊणशमा थने, उवसमियाईभावंसोशमि भावने, पडुच्चमाश्रयीन, पज्जवढिओ-पर्यायास्ति, होइ=थाय छे. उ=qणी, णाणे ज्ञानमा, विवरीयं= વપરીત્ય છે=જ્ઞાનમાં વિશેષરૂપ છતો સામાન્યરૂપતાને પ્રાપ્ત કરે છે. પર/રા गाथार्थ : દ્રવ્યાર્થિક એવો આત્મા દર્શનમાં થઈને ઓપશમિકાદિ ભાવને આશ્રયીને પર્યાયાસ્તિક થાય છે, વળી જ્ઞાનમાં વૈપરીત્ય છે=જ્ઞાનમાં વિશેષરૂપ છતો સામાન્યરૂપતાને પ્રાપ્ત કરે છે. 1ર/રા टी : अस्यास्तात्पर्यार्थः-दर्शनेऽपि विशेषांशो न निवृत्तः नापि ज्ञाने सामान्यांश इति । द्रव्यास्तिकोऽपि इति आत्मा द्रव्यार्थरूपः स, भूत्वा दर्शने सामान्यात्मकेस ह्यात्मा चेतनालोकमात्रस्वभावो भूत्वा, तदेव पर्यायास्तिको विशेषाकारोऽपि भवति यदा हि विशेषरूपतयाऽऽत्मा संपद्यते तदा सामान्यस्वभावमपरित्यजन्नेव, विशेषाकारश्च विशेषावगमस्वभावं ज्ञानं, दर्शने सामान्यपर्यालोचने प्रवृत्तोऽप्युपात्तज्ञानाकारः न हि विशिष्टेन रूपेण विना सामान्यं संभवति, एतदेवाह-औपशमिकादिभावं प्रतीत्य इति औपशमिकक्षायिकक्षायोपशमिकादीन् भावान् अपेक्ष्य, विशेषरूपत्वेन ज्ञानस्वभावाद्, (ज्ञाने तु) वैपरीत्यं सामान्यरूपतां प्रतिपद्यते, विशेषरूपः सन् स एव सामान्यरूपोऽपि भवति न ह्यस्ति सामान्यं विशेषविकलं वस्तुत्वात् शिवकादिविकलमृत्त्ववत् विशेषा वा सामान्यविकला न सन्ति असामान्यत्वात् मृत्त्वरहितशिवकादिवत् ।।२/२।। टीमार्थ : अस्यास्तात्पर्यार्थः ..... शिबकादिवत् ।। मानीयानो तात्पर्यार्थ - शनमा पनि उपयोगमा ५gu, विशेषांश निवृत्त नथी. 4जी, शाम सामान्यांश निवृत्त नथी. 'इति' श६ तात्पर्य समाप्तिमा छे. ગાથાનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે – દ્રવ્યાસ્તિક પણ દ્રવ્યાર્થરૂપ એવો પણ તે આત્મા, સામાવ્યાત્મક દર્શનમાં થઈને તે જ આત્મા ચેતનાના આલોકમાત્ર સ્વભાવવાળો થઈને, ત્યારે જ=દર્શનના ઉપયોગ કાળમાં જ, પર્યાયાસ્તિક Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨ પણ=વિશેષ આકારવાળો પણ, છે. જ્યારે વિશેષરૂપપણાથી આત્મા પ્રાપ્ત થાય છે=જ્યારે દર્શનના ઉત્તરભાવી વિશેષ બોધરૂપપણાથી આત્મા પ્રાપ્ત થાય છે, ત્યારે સામાન્ય સ્વભાવને નહીં ત્યાગ કરતો જ વિશેષરૂ૫પણાથી થાય છે. વિશેષ આકાર શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – અને વિશેષાકાર વિશેષ અવગમ સ્વભાવવાળું જ્ઞાન છે. ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે – સામાન્ય પર્યાલોચનરૂપ દર્શનમાં પ્રવૃત્ત પણ આત્મા ઉપાdજ્ઞાનાકારવાળો છે. દિ=જે કારણથી, વિશિષ્ટ રૂપ વગર સામાન્ય સંભવતું નથી. એને જ કહે છે–સામાન્ય પર્યાલોયત કાલમાં પણ પ્રવૃત્તિ એવો પુરુષ ઉપાત જ્ઞાનાકારવાળો છે એને જ કહે છે, ઓપશમિકાદિ ભાવને આશ્રયીને=ઔપશમિક, સાયિક, સાયોપથમિક આદિ ભાવોને આશ્રયીને વિશેષરૂપપણું હોવાના કારણે=દર્શનઉપયોગકાળમાં પણ ઓપશમિકાદિ ભાવોને આશ્રયીને વિશેષરૂપપણું હોવાના કારણે અર્થાત્ ઔપશામક, સાયિક, સાયોપથમિક અને આદિપદથી પ્રાપ્ત ઔદયિકભાવોને આશ્રયીને દર્શનઉપયોગમાં પણ વિશેષરૂપપણું ગૌણપણે હોવાના કારણે, જ્ઞાનસ્વભાવ હોવાથી વિશિષ્ટ રૂ૫ વગર સામાન્ય સંભવતું નથી. માટે સામાન્ય પર્યાલોચનરૂપ દર્શનમાં પ્રવૃત્ત પણ પુરુષ ઉપારજ્ઞાનાકારવાળો છે, એમ અવય છે. વળી જ્ઞાનમાં=જ્ઞાનના ઉપયોગવાળા કાળમાં વૈપરીત્ય છે–સામાન્યરૂપતાને પ્રાપ્ત કરે છે વિશેષ રૂપવાળો છતો એવો તે આત્મા સામાન્યરૂપ પણ થાય છે. કેમ જ્ઞાનના ઉપયોગ કાળમાં સામાન્યરૂપ છે ? એથી કહે છે – જે કારણથી વિશેષ વિકલ એવું સામાન્ય નથી; કેમ કે વસ્તુપણું છે શિવકાદિ વિકલ મૃદુ દ્રવ્યની જેમ=જેમ શિવકાદિ વિકલ મૃદુ દ્રવ્ય નથી તેમ વિશેષવિકલ સામાન્ય નથી અથવા સામાન્ય વિકલ વિશેષ નથી; કેમ કે અસામાન્યપણું હોવાથી મૃદુત્વ રહિત શિવકાદિની જેમ=જેમ મૃત્વ રહિત શિવકાદિ નથી તેમ, સામાન્ય વિકલ વિશેષો નથી. ૨/રા જ્ઞાનસ્વમાવા વૈપરીત્વ' એ પ્રકારનું વચન ટીકામાં છે ત્યાં “જ્ઞાનસ્થમવા' પછી ગાથા પ્રમાણે “રાને તુ' શબ્દ જોઈએ. તેથી ‘જ્ઞાનસ્વવત્ જ્ઞાને તુ વૈપરીચં’ એ પ્રમાણે પાઠ હોવાની સંભાવના છે. ભાવાર્થ માટી દ્રવ્યથી ઘટ નિષ્પન્ન થાય છે. માટીમાંથી ઘટ નિષ્પન્ન થાય છે ત્યારે માટીની સ્થાસ, કોશ આદિ અનેક અવસ્થાઓ પ્રાપ્ત થાય છે, તે સર્વ વિશેષ અવસ્થાઓમાં અનુગત માટીદ્રવ્ય છે, તેથી માટી સામાન્ય છે અને સ્થાસ, કોશ આદિ સર્વ વિશેષ છે. વળી જ્યારે માટી સ્થાસ આદિ વિશેષ અવસ્થાને પામેલ નથી ત્યારે પણ પિંડ અવસ્થાવાળી છે, તેથી સામાન્ય અવસ્થાવાળી માટી પણ પિંડ અવસ્થારૂપ વિશેષ વગરની કેવલ નથી અને સ્થાન આદિ ઉત્તરભાવી સર્વ વિશેષ અવસ્થામાં પણ સામાન્ય એવી માટી છે જે તે પ્રમાણે દર્શનમાં પણ વિશેષાંશ નિવૃત્ત નથી અર્થાત્ દર્શનસ્થાનીય માટી અવસ્થામાં પણ જેમ પિંડઅવસ્થા વગર Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨ ૧૧ માટી નથી તેમ જ્ઞાનરૂપ વિશેષાંશ વિકલ દર્શન નથી અને જ્ઞાનમાં પણ સામાન્યાંશ નિવૃત્ત નથી અર્થાત્ જેમ સ્થાસ, કોશાદિ વિશેષ અવસ્થામાં પણ મૃરૂપ સામાન્યાંશ નિવૃત્ત નથી તેમ જ્ઞાનના ઉપયોગકાળમાં પણ સામાન્યાંશ નિવૃત્ત નથી. અહીં પ્રશ્ન થાય કે જ્યારે છબસ્થ જીવ કોઈ પદાર્થ વિષયક દ્રવ્યાસ્તિકનું આલોચનમાત્ર કરે છે ત્યારે સામાન્ય ઉપયોગ હોય છે તે વખતે વિશેષાંશ કેવા પ્રકારનો હોય છે ? તેથી કહે છે – ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિક અને ઔદયિક ભાવોને આશ્રયીને આત્મામાં વિશેષરૂપપણું છે અને તે વિશેષરૂપપણું જ્ઞાનસ્વભાવ છે, તેથી દર્શનઉપયોગકાળમાં પણ તે સર્વ ભાવોને આશ્રયીને જ્ઞાનાંશ નિવૃત્ત નથી. આશય એ છે કે કોઈ જીવને ઔપશમિક ભાવનું સમ્યક્ત હોય, કોઈ જીવને ક્ષાયિક ભાવનું સમ્યક્ત હોય, કોઈ જીવને ક્ષયોપશમ ભાવનું સમ્યક્ત હોય કે કોઈ જીવને ક્ષયોપશમભાવનું ચારિત્ર હોય વળી કોઈક જીવને ઔદયિક ભાવરૂપે મિથ્યાત્વ હોય કે ઔદયિક ભાવરૂપે અવિરતિ હોય. વળી તે સર્વ કાળમાં જેને જેટલી ભૂમિકાનો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ હોય તે સર્વથી સંવલિત એવો જ્ઞાનનો પરિણામ તે જીવમાં તે તે ક્ષયોપશમાદિ કાળમાં વર્તે છે, જે જ્ઞાનના પરિણામરૂપ છે. આવો જીવ કોઈક પદાર્થના બોધ માટે આલોચનમાત્ર કરે ત્યારે વિશેષાકાર વગરનો સામાન્ય આકારરૂપ દર્શન ઉપયોગ વર્તે છે. આ દર્શનઉપયોગ પણ અંતરંગ રીતે વર્તતા ઓપશમિકાદિ ભાવોજન્ય જ્ઞાનથી યુક્ત છે, માટે તે દર્શનનો ઉપયોગ પ્રધાનરૂપે છે, અને તે વખતે ગૌણરૂપે જ્ઞાનનો ઉપયોગ છે. વળી તે જીવને ઉત્તરમાં જ્યારે જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે તે જ્ઞાનનો ઉપયોગ પણ પૂર્વના દર્શનના ઉપયોગથી સંવલિત જ હોય છે, કેમ કે પૂર્વમાં જે સામાન્ય બોધ કર્યો તે વસ્તુ વિષયક જ ઉત્તરમાં બોધ થાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે જેમ પિંડ અવસ્થામાં માટી પ્રધાન દેખાય છે તે વખતે પણ પિંડઅવસ્થારૂપ વિશેષ છે તેમ સામાન્ય ઉપયોગકાળમાં પણ અંતરંગ રીતે વર્તતા ઔપશમિકાદિ ભાવોજન્ય જ્ઞાન સ્વભાવ તો છે જ. વળી ક્યારેક તે માટી જ સ્થાસ આદિ વિશેષ અવસ્થાને પામે છે ત્યારે પણ માટી તે અવસ્થામાં છે, તેમ તે સામાન્ય બોધની ઉત્તરમાં જ્ઞાનનો વિશેષ ઉપયોગ પ્રવર્યો ત્યારે પણ તે સામાન્ય બોધ તે વિશેષ ઉપયોગમાં અનુગત છે. આથી જ જે દ્રવ્ય વિષયક સામાન્ય બોધ હતો તદ્ વિષયક જ ઉત્તરમાં જ્ઞાન થાય છે. અહીં વિશેષ એ છે કે કોઈ જીવને સમ્યક્ત પ્રાપ્ત થયું હોય તે પથમિક, લાયોપથમિક કે ક્ષાયિક ભાવનું હોય તે સમ્યક્તના ક્ષયોપશમાદિ ભાવો તે જીવના મતિજ્ઞાનમાં જ વિશેષતા કરે છે. આથી જ મતિજ્ઞાનના રુચિરૂપ અપાયાંશને સમ્યસ્વરૂપે શાસ્ત્રકારોએ સ્વીકાર્યું છે, તેથી સમ્યત્વનો ક્ષયોપશમ કે ક્ષય કે ચારિત્રનો ક્ષયોપશમ કે ક્ષય તે સર્વ જીવના બોધમાં જ વિજાતીયતા ઉત્પન્ન કરે છે. આથી જ મિથ્યાદૃષ્ટિ જીવોના કે અવિરતિવાળા જીવોના સામાન્ય બોધકાળમાં તેઓનો જે જ્ઞાનનો પરિણામ છે તેના કરતાં સમ્યગ્દષ્ટિ કે ચારિત્રી આદિના જ્ઞાનના પરિણામમાં વિલક્ષણતા પ્રાપ્ત થાય છે અને જ્ઞાનના પરિણામની વિલક્ષણતાકૃત જ તે જ્ઞાનના પરિણામથી બંધ કે નિર્જરાદિના ભેદો પડે છે. વળી જે જીવનો Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨-૩ જેટલો મતિજ્ઞાન આદિનો ક્ષયોપશમ વર્તે છે તેના ભેદથી પણ તેના સામાન્ય ઉપયોગમાં ભેદ પડે છે. આથી સામાન્ય બોધવાળા કોઈક જીવને કોઈ પદાર્થવિષયક દર્શનનો બોધ છે અને પૂર્વધરાદિ મહાત્માને કોઈ પદાર્થવિષયક દર્શનનો બોધ છે તે વખતે તે દર્શન અંશથી બેયનો બોધ સમાન હોવા છતાં તત્સવલિત લાયોપથમિક, ક્ષાયિક અને ઔદયિકભાવકૃત જ્ઞાનના ભેદથી કર્મબંધ કે નિર્જરાદિનો ભેદ પડે છે. આથી જેમ જેમ જ્ઞાનનો વિસ્તૃત બોધ થાય, જેમ જેમ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થાય, તેમ તેમ છબસ્થ જીવોનો કોઈક પદાર્થ વિષયક સામાન્ય ઉપયોગ હોય ત્યારે પણ મિથ્યાત્વમોહનીયના લયોપશમ, અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમ, અપ્રત્યાખ્યાનીયકષાયના ક્ષયોપશમ, પ્રત્યાખ્યાનીયકષાયના ક્ષયોપશમ અને સંજ્વલનકષાયના ક્ષયોપશમ વગેરેથી સંવલિત અને તદ્ સહવર્તી શ્રુતજ્ઞાનનો જે ક્ષયોપશમ હોય, અવધિજ્ઞાનનો જે ક્ષયોપશમ હોય અને મન:પર્યવજ્ઞાનનો જે ક્ષાયોપશમ હોય તે સર્વ પ્રકારના લાયોપથમિક ભાવોથી સંવલિત એવા તે મહાત્માનો સામાન્ય ઉપયોગ હોય છે. તેથી સ્થૂલથી અન્ય જીવોનો જે ઉપયોગ છે તેવો જ ઘટાદિવિષયક સામાન્ય ઉપયોગ તે મહાત્માને હોય છે. છતાં તે સર્વ ક્ષયોપશમથી સંવલિત એવો ક્ષયોપશમ તે મહાત્માને હોવાને કારણે કર્મનિર્જરામાં અને કર્મબંધમાં તેમનો સામાન્ય ઉપયોગ અન્ય જીવો કરતાં જુદો પડે છે. છદ્મસ્થ અવસ્થામાં જે કાંઈ ગુણસંપત્તિ છે તે સર્વ જ્ઞાનના ઉપયોગ સ્વરૂપ જ છે, ચારિત્ર પણ જ્ઞાનસ્વરૂપ જ છે અને સમ્યગ્દર્શન પણ જ્ઞાનસ્વરૂપ જ છે. તેથી છપસ્થ જીવોના સામાન્ય ઉપયોગો બાહ્યથી સમાન દેખાતાં હોય તો પણ તે સામાન્ય ઉપયોગ જ્ઞાનના વિશેષ ઉપયોગથી સંવલિત હોવાને કારણે ગુણસ્થાનકની વૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આથી જ ક્ષપકશ્રેણી માંડનારા જીવો પણ ક્ષપકશ્રેણીની પૂર્વમાં જે સામાન્ય ઉપયોગવાળા હતા તે સામાન્ય ઉપયોગ અન્ય જીવોના સામાન્ય ઉપયોગ કરતાં અત્યંત વિલક્ષણ છે, એટલું જ નહીં પણ ક્ષપકશ્રેણીનું કારણ બને એવો તે સામાન્ય ઉપયોગ હોય છે. જેનાથી ઉત્તરમાં પ્રગટ થનારો જ્ઞાનનો ઉપયોગ પ્રાભિજ્ઞાનથી સંવલિત થઈને કેવલજ્ઞાનનું કારણ બને છે. ll૨/રચા અવતરણિકા : अत्र च सामान्यविशेषात्मके प्रमेयवस्तुनि तद्ग्राहि प्रमाणमपि दर्शनज्ञानरूपं, तथापि च्छद्मस्थोपयोगस्वाभाव्यात् कदाचिद् ज्ञानोपसर्जनो दर्शनोपयोगः कदाचित्तु दर्शनोपसर्जनो ज्ञानोपयोग इति क्रमेण दर्शनज्ञानोपयोगौ क्षायिके तु ज्ञानदर्शने युगपद्वर्तिनी इति दर्शयन्नाह सूरिः - અવતરણકાર્ય : અને અહીં=જગતમાં સામાન્ય વિશેષાત્મક પ્રમેયવસ્તુમાં, તેનું ગ્રાહી એવું પ્રમાણ પણ=સામાન્ય વિશેષાત્મક વસ્તુ ગ્રાહી એવું પ્રમાણ પણ, દર્શન-જ્ઞાનરૂપ છે, તોપણ છદ્મસ્થતા ઉપયોગના સ્વભાવપણાને કારણે ક્યારેક જ્ઞાનઉપસર્જન દર્શન ઉપયોગ છે. વળી, ક્યારેક દર્શનઉપસર્જન જ્ઞાન ઉપયોગી છે એ પ્રમાણે ક્રમથી દર્શન-જ્ઞાનઉપયોગ પ્રવર્તે છે. વળી, ક્ષાયિકદર્શન-જ્ઞાનમાં યુગપદ્રવર્તી દર્શન-જ્ઞાનનો ઉપયોગ છે એ પ્રમાણે બતાવતાં સૂરિ કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩ गाथा : 19121: मणपज्जवणाणतो णाणस्स य दरिसणस्स य विसेसो । केवलणाणं पुण दंसणं ति णाणं ति य समाणं ||२ / ३ || मनः पर्यवज्ञानान्तो ज्ञानस्य च दर्शनस्य च विश्लेषः । केवलज्ञानं पुनः दर्शनमिति ज्ञानमिति च समानम् ।।२ / ३।। अन्वयार्थ : णाणस्स य दरिसणस्स य-ज्ञाननो जने दर्शननो, मणपज्जवणाणतो विसेसो= मनःपर्यवज्ञान संतवाणी विश्लेष छे. केवलणाणं = डेवलज्ञान, पुण=वजी, दंसणं ति=र्शन = देवलहर्शन से प्रभाएंगे, यखने, णाणं ति=ज्ञान=}वलज्ञान, से प्रभाएंगे, समाणं समान छे समान अलवाणुं छे. ॥२/३॥ १३ गाथार्थ : ज्ञाननो मने हर्शननो मनः पर्यवज्ञान संतवाणो विश्लेष छे. डेवलज्ञान, वजी, हर्शन - डेवलहर्शन, यो प्रमाणे मने ज्ञान- डेवलज्ञान, से प्रभाणे समान छे समान झलवाणुं छे. ॥२/३ ॥ Jain Educationa International टीडा : मनः पर्यायज्ञानमन्तः पर्यवसानं यस्य विश्लेषस्य स तथोक्तः, ज्ञानस्य च दर्शनस्य च विश्लेषः = पृथग्भावः मत्यादिषु चतुर्षु ज्ञानदर्शनोपयोगौ क्रमेण भवत इति यावत्, तथाहि चक्षुरचक्षुरवधिज्ञानानि चक्षुरचक्षुरवधिदर्शनेभ्यः पृथक्कालानि, छद्मस्थोपयोगात्मकज्ञानत्वात् श्रुतमनःपर्यायज्ञानवत् वाक्यार्थविशेषविषयं श्रुतज्ञानम्, मनोद्रव्यविशेषालम्बनं च मनःपर्यायज्ञानम्, एतद्द्वयमपि अदर्शनस्वभावं मत्यवधिज्ञानदर्शनोपयोगाद् भिन्नकालं सिद्धम्, केवलज्ञानं पुनः केवलाख्यो बोधः दर्शनमिति वा ज्ञानमिति वा यत् केवलं तत् समानं = समानकालं, द्वयमपि युगपदेवेति भावः । तथाहिएककालौ केवलिगतज्ञानदर्शनोपयोगी तथाभूताप्रतिहताविर्भूततत्स्वभावत्वात् तथाभूतादित्यप्रकाशतापाविव यदैव केवली जानाति तदैव पश्यतीति सूरेरभिप्रायः ।।२ / ३ ।। टीडार्थ : मनः पर्यायज्ञानमन्तः सूरेरभिप्रायः ।। मनःपर्यवज्ञान छे अंत नेते मनः पर्यवज्ञान छे पर्यवसान જે વિશ્લેષને, તે વિશ્લેષ તેવો કહેવાયેલો છે=મન:પર્યવજ્ઞાન અંતવાળો કહેવાયો છે. જ્ઞાનનો અને દર્શનનો વિશ્લેષ=પૃથભાવ, મન:પર્યવજ્ઞાનના અંતવાળો છે અર્થાત્ મતિ આદિ ચાર જ્ઞાનોમાં જ્ઞાનદર્શનનો ઉપયોગ ક્રમસર થાય છે. For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩ મતિ આદિ ચાર જ્ઞાનમાં જ્ઞાન-દર્શનનો ક્રમસ૨ ઉપયોગ કઈ રીતે થાય છે ? તે ‘તાર્દિ’થી કહે છે ચક્ષુજ્ઞાન, અચક્ષુજ્ઞાન અને અવધિજ્ઞાન એ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનથી પૃથક્ કાલવાળા છે; કેમ કે છદ્મસ્થતા ઉપયોગાત્મક જ્ઞાનપણું છે. શ્રુતજ્ઞાનની અને મન:પર્યવજ્ઞાનની જેમ=શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન જેમ દર્શનથી પૃથક્ છે તેમ ચક્ષુદર્શન આદિ દર્શનોથી ચક્ષુજ્ઞાન આદિ જ્ઞાનો પૃથક્ છે. અહીં પ્રશ્ન થાય કે શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન શું છે ? તેથી કહે છે - ૧૪ વાક્યાર્થવિશેષ વિષયવાળું શ્રુતજ્ઞાન છે અને મનોદ્રવ્યવિષયના આલંબનવાળું મનઃપર્યવજ્ઞાન છે. આ બંને પણ=શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન બંને પણ, અદર્શન સ્વભાવવાળું મતિજ્ઞાનના અને અવધિજ્ઞાનના દર્શનના ઉપયોગથી ભિન્ન કાળવાળું સિદ્ધ છે. વળી કેવલજ્ઞાન=કેવલજ્ઞાનનો બોધ, દર્શન એવું અથવા જ્ઞાન એવું જે, કેવલ તે સમાન છે=સમાનકાલવાળું છે, બંને પણ યુગપ ્ જ છે, એ પ્રકારનો ભાવ છે. તે આ પ્રમાણે એક કાળવાળા કેવલીગત જ્ઞાન-દર્શનઉપયોગો છે; કેમ કે તે પ્રકારના અપ્રતિહતથી આવિર્ભૂત તત્ત્વભાવપણું છે. તેવા પ્રકારના સૂર્યના પ્રકાશ અને આતાપની જેમ જ્યારે જ કેવલી જાણે છે ત્યારે જ જુએ છે એ પ્રમાણે સૂરિનો અભિપ્રાય છે. ।।૨/૩ ભાવાર્થ: છદ્મસ્થ જીવોને મતિજ્ઞાનનો, શ્રુતજ્ઞાનનો, અવધિજ્ઞાનનો અને મનઃપર્યવજ્ઞાનનો ઉપયોગ હોય છે. તે ચાર જ્ઞાન સુધી જ્ઞાન અને દર્શનનો પૃથક્ ભાવ છે=પ્રથમ દર્શન થાય છે ત્યારપછી જ્ઞાન થાય છે, તેથી જ્ઞાન-દર્શનનો ઉપયોગ ભિન્ન કાળમાં વર્તે છે અને ક્રમસર વર્તે છે. - કઈ રીતે જ્ઞાન-દર્શન પૃથક્ છે ? તે સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી અનુમાન કરે છે ચક્ષુજ્ઞાન, અચક્ષુજ્ઞાન અને અવધિજ્ઞાન એ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનથી પૃથક્ કાલવાળા છે. કેમ પૃથક્ કાળવાળા છે ? એમાં હેતુ કહે છે – છદ્મસ્થના ઉપયોગાત્મક જ્ઞાનપણું છે. તે અનુમાનમાં દૃષ્ટાંત બતાવે છે શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન જેમ દર્શનથી પૃથક્ દેખાય છે તેમ ચક્ષુ આદિથી થનારા જ્ઞાનો પણ ચક્ષુદર્શન આદિથી પૃથક્ છે. આશય એ છે કે છદ્મસ્થ જીવ ચક્ષુથી ઘટાદિ પદાર્થને જાણે છે ત્યારે પ્રથમ તે તે પદાર્થનું દર્શન થાય છે ત્યારપછી તે પદાર્થનું જ્ઞાન થાય છે તેવી પૃથક્ પ્રતીતિ સ્થૂલથી જણાતી નથી; છતાં તે ચક્ષુ આદિથી પ્રથમ દર્શન થાય છે અને ત્યારપછી જ્ઞાન થાય છે, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે – દર્શનના ઉપયોગ વગર છદ્મસ્થનો જ્ઞાનનો ઉપયોગ થતો નથી, એથી ચક્ષુ આદિથી થયેલું જ્ઞાન દર્શનથી પૃથક્ છે. જેમ Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩ ૧૫ શ્રુતજ્ઞાન દર્શનથી પૃથક્ દેખાય છે; કેમ કે ચક્ષુથી પ્રથમ દર્શન થાય છે, ત્યા૨પછી મતિજ્ઞાન થાય છે, તે બંને થયા પછી શ્રુતજ્ઞાન થાય છે માટે દર્શન સાથે વ્યવધાનને કા૨ણે શ્રુતજ્ઞાન સ્પષ્ટ ભિન્ન જણાય છે તેમ ચક્ષુથી થતું જ્ઞાન, દર્શન સાથે વ્યવધાનવાળું નહીં હોવા છતાં અનંતરભાવિ છે, તેથી પૃથક્ છે. અવધિજ્ઞાન પણ અવધિદર્શનથી પૃથક્ છે. તેમાં દૃષ્ટાંત કહે છે મન:પર્યવજ્ઞાનની જેમ. મનઃપર્યવજ્ઞાન અવધિજ્ઞાનની જેમ અવધિદર્શન સાથે અનંતરભાવિ નથી, પરંતુ અવધિદર્શનથી પૃથક્ ભાવવાળું છે તે સ્પષ્ટ પ્રતીત થાય છે, તેમ અવધિદર્શનના ઉત્તરભાવી અવધિજ્ઞાન વચ્ચે વ્યવધાન નહીં હોવા છતાં અવધિદર્શનથી અવધિજ્ઞાન પૃથક્ ભાવવાળું છે; કેમ કે છદ્મસ્થનો ઉપયોગ પદાર્થને જાણવા માટે વ્યાપારવાળો થાય ત્યારે પ્રથમ સામાન્યથી બોધ થાય છે ત્યારપછી ક્રમસર વિશેષ વિશેષ બોધ થાય છે, તેથી મન:પર્યવજ્ઞાન સુધી બધા જ જ્ઞાનો દર્શનથી પૃથક્ ભાવવાળા છે. અહીં વિશેષ એ છે કે ગ્રંથકારશ્રીના મતે ચક્ષુદર્શન એટલે ‘ચક્ષુષા પશ્યામિ' એ પ્રકારનો બોધ છે. અચક્ષુદર્શન એટલે ‘અચક્ષુ એવા મનથી પશ્યામિ' એ પ્રકારનો બોધ છે, જે સ્વયં ગ્રંથકારશ્રી આગળ કહેશે એ પ્રમાણે ચક્ષુદર્શન ચક્ષુઇન્દ્રિયથી થાય છે અને અચક્ષુદર્શન મનથી થાય છે. અન્ય ઇન્દ્રિયથી દર્શન થતું નથી, આમ છતાં ગ્રંથકારશ્રીને છદ્મસ્થનું સર્વ જ્ઞાન દર્શનપૂર્વક જ અભિમત છે, તેથી ચક્ષુ સિવાયની અન્ય ચાર ઇન્દ્રિયથી થતું જ્ઞાન પણ દર્શનપૂર્વક જ થાય છે અને તે દર્શન અચક્ષુદર્શન છે. તેથી એ પ્રાપ્ત થાય કે ચક્ષુને છોડીને કોઈ પણ ઇન્દ્રિયનો વિષય સાથે સંપર્ક થાય તેના પૂર્વે મનથી જીવ તે ઇન્દ્રિયને અભિમુખ થાય છે ત્યારે દર્શન થાય છે, ત્યારપછી તે ઇન્દ્રિયના વિષયનો ઇન્દ્રિય સાથે સંયોગ થાય છે ત્યારે વ્યંજનાવગ્રહાદિના ક્રમથી અપાય કે ધારણા સુધી જે બોધ થાય છે તે સર્વ જ્ઞાનરૂપ છે. જેમ ચિત્ત શ્રવણના અભિમુખ પરિણામવાળું હોય ત્યારે પ્રથમ ચક્ષુદર્શન થાય ત્યારપછી વક્તાના શબ્દ પુદ્ગલોનો શ્રોત્રેન્દ્રિય સાથે સંબંધ થાય ત્યારે પ્રથમ વ્યંજનાવગ્રહ પછી અર્થાવગ્રહ, ઈહા અને અપાયાદિ થાય છે. તેમાં મનથી થયેલો આભિમુખ્યભાવ દર્શનરૂપ છે, બાકીનું સર્વ જ્ઞાનરૂપ છે. એ જ રીતે ચક્ષુ સિવાયની અન્ય સર્વ ઇન્દ્રિયોમાં પ્રથમ મનથી દર્શન થાય છે અને ત્યારપછી તે તે ઇન્દ્રિયોના વિષયોના સંપર્કથી મનોવ્યાપાર દ્વારા તે તે ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન થાય છે. વળી, ચક્ષુથી પદાર્થને જોવાને અભિમુખ જીવ થાય છે ત્યારે પ્રથમ ચક્ષુદર્શન થાય છે ત્યારપછી અર્થાવગ્રહાદિના ક્રમથી અપાયાદિ સુધી જ્ઞાન થાય છે. વળી જે છદ્મસ્થ જીવને અવધિજ્ઞાનના અને અવધિદર્શનના આવરણનો ક્ષયોપશમભાવ થયેલો હોય ત્યારે તે જીવ સાક્ષાત્ આત્મપ્રદેશો દ્વારા પદાર્થને જાણવા માટે ઉપયોગવાળો થાય છે તે વખતે પ્રથમ અધિદર્શનનો ઉપયોગ પ્રવર્તે છે ત્યારપછી અવધિજ્ઞાનનો ઉપયોગ છે. કોઈ જીવને મન:પર્યવજ્ઞાનનો ક્ષયોપશમ થયેલો હોય તો તે જીવને પણ સાક્ષાત્ આત્મપ્રદેશના વ્યાપાર દ્વારા પ્રથમ અવધિદર્શનના ઉપયોગવાળો છે ત્યા૨પછી મનોવર્ગણાના પુદ્ગલ વિષયક ઉપયોગ પ્રવર્તે છે ત્યારે પ્રથમ અવધિજ્ઞાન થાય Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩ છે ત્યારપછી ‘આ મનોદ્રવ્યના પુગલો આ પ્રકારના ચિંતવનના આકારરૂપે પરિણામ પામેલા છે’ એ પ્રકારનું મનઃપર્યવજ્ઞાન થાય છે, તેથી અવધિદર્શન સાથે મનઃપર્યવજ્ઞાનનું વ્યવધાન સ્પષ્ટ છે. માટે અવધિદર્શનથી મનઃપર્યવજ્ઞાન પૃથક્ છે તેમ અવધિદર્શનના ઉત્તરભાવી થનારું અવધિજ્ઞાન પણ અવધિદર્શનથી પૃથક્ છે. શ્રુતજ્ઞાન શું છે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે વાક્યના અર્થવિશેષના વિષયવાળું શ્રુતજ્ઞાન છે. ' આનાથી એ પ્રાપ્ત થાય કે વક્તા જે વાક્યો બોલે અથવા શાસ્ત્રના અધ્યયનથી જે વાક્યોનો બોધ કરવામાં આવે અને તે વાક્યો દ્વારા શબ્દના બોધથી ભિન્ન એવા અર્થવિશેષની ઉપસ્થિતિ થાય તે શ્રુતજ્ઞાન છે. જેમ ‘ઘટોઽસ્તિ’ એમ કહેવાથી ઘટ છે એટલો વાક્યાર્થનો બોધ થાય અને ત્યા૨પછી ઘટ પદથી વાચ્ય એવા ઘટરૂપ અર્થની ઉપસ્થિતિ થાય. તે ઘટરૂપ અર્થવિશેષ છે એ પ્રકા૨નો નિર્ણય એ શ્રુતજ્ઞાન છે. મન:પર્યવજ્ઞાન શું છે તે સ્પષ્ટ કરે છે મનોદ્રવ્યવિશેષના આલંબનવાળું મન:પર્યવજ્ઞાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવ મનોવર્ગણાના પુદ્ગલને ગ્રહણ કરીને પદાર્થના ચિંતવનકાળમાં તેને મનરૂપે પરિણમન પમાડે તે મનોદ્રવ્યવિશેષ છે. તે મનોદ્રવ્યવિશેષને જાણવા માટે મનઃપર્યવજ્ઞાની ઉપયોગ મૂકે ત્યારે તે જીવથી ચિંતવન કરાતા મનોદ્રવ્યવિશેષને અવલંબીને જે જ્ઞાન થાય છે તે મનઃપર્યવજ્ઞાન છે. આ શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન અદર્શન સ્વભાવવાળા છે અર્થાત્ પ્રથમ દર્શન, પછી જ્ઞાન એ નિયમ પ્રમાણે શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન થતું નથી, પરંતુ પ્રથમ દર્શન થયા પછી મતિજ્ઞાન થાય છે અને ત્યારપછી શ્રુતજ્ઞાન થાય છે. તેથી શ્રુતજ્ઞાનનું દર્શન મતિથી અંતરિત છે અને મન:પર્યવજ્ઞાનમાં પણ મનઃપર્યવજ્ઞાન સીધું દર્શનપૂર્વક થતું નથી, પરંતુ પ્રથમ અવધિદર્શન થાય છે, ત્યારપછી અવધિજ્ઞાન થાય છે, ત્યારપછી મન:પર્યવજ્ઞાન થાય છે; કેમ કે મનઃપર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાનનો ઉપયોગ મૂકે ત્યારે તે જીવને પ્રારંભમાં અવધિદર્શનથી તે પુદ્ગલ વિષયક સામાન્ય બોધ થાય છે જે દર્શનરૂપ છે, ત્યારપછી તે મનોવર્ગણાના પુદ્ગલનું જ્ઞાન થાય છે, જે અવધિજ્ઞાનરૂપ છે અને ત્યારપછી ચિંતવન કરાયેલા પુરુષ દ્વારા ચિંતિત મનોવર્ગણાના પુદ્ગલના આકારવિશેષનો બોધ થાય છે જે મનઃપર્યવજ્ઞાન છે. તેથી મન:પર્યવજ્ઞાન પણ અવધિજ્ઞાનથી અંતરિત અવધિદર્શનવાળું છે. વળી, કેવલજ્ઞાન એ દર્શન અને જ્ઞાન સમાનકાળવાળું છે અર્થાત્ કેવલદર્શન અને કેવલજ્ઞાન એ બંને એકસાથે થાય છે; કેમ કે કેવલીના કેવલજ્ઞાનના અને કેવલદર્શનના આવા૨ક કર્મોનો નાશ થવાથી તે તે કર્મોના ઉદયથી પૂર્વમાં જે કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રતિહત હતું તે હવે અપ્રતિહત થવાથી આવિર્ભાવ પામેલું છે અને આવરણના વિગમનથી આવિર્ભાવ પામેલ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો તેવો જ સ્વભાવ છે કે કેવલીને સામાન્ય વિશેષ ઉભયનો બોધ સતત વર્તે છે; કેમ કે છદ્મસ્થની જેમ જાણવાને અનુકૂળ વ્યાપારરૂપ પ્રયત્નથી કેવલીને બોધ પ્રગટ થતો નથી, પરંતુ આવરણના અપગમથી સહજ બોધ વર્તે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩-૪ જેમ આવરણ વગરના સૂર્યના કિરણોમાં પ્રકાશશક્તિ અને તાપશક્તિ એકસાથે વર્તે છે તેમ જ્યારે કેવલી જાણે છે ત્યારે જ જુએ છે એ પ્રકારનો સૂરિનો અભિપ્રાય છે. ૨/૩ અવતરણિકા : अयं चागमविरोधीति केषांचिन्मतमुपदर्शयन्नाह - અવતરણિકાર્ય : આ=ગાથા-૩માં કહ્યું કે કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શન સમારકાલમાં હોય છે એ, આગમ વિરોધી છે એ પ્રકારના કેટલાકના મતને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : केई भणंति 'जइया जाणइ तइया ण पासइ जिणो' त्ति । सुत्तमवलंबमाणा तित्थयरासायणाऽभीरू ।।२/४।। છાયા : केचिद् भणन्ति 'यदा जानाति तदा न पश्यति जिन' इति । सूत्रमवलम्बमानास्तीर्थकराशातनाऽभीरवः ।।२/४।। અન્વયાર્થ : વે મUતિ કેટલાક કહે છે, “નફા ના તફથી જ પાસ નિurો' gિ="જ્યારે જાણે છે ત્યારે જિન અર્થાત્ કેવલી, જોતા નથી" એ પ્રમાણે, સુત્તમ વર્તવમા=સૂત્રને અવલંબન કરતાં, તિત્થર સાથTIડમીસ્વ=તીર્થંકરની આશાતતાના અભીરુ છે અર્થાત્ જેઓ આ પ્રમાણે કહે છે તેઓ તીર્થંકરની આશાતનાતા અભીરુ છે. ll૨/૪ ગાથાર્થ : કેટલાક કહે છે – “જ્યારે જાણે છે ત્યારે જિન અર્થાત્ કેવલી, જોતા નથી” એ પ્રમાણે સૂત્રને અવલંબન કરતાં તીર્થકરની આશાતનાના અભીરુ છે અર્થાત્ જેઓ આ પ્રમાણે કહે છે તેઓ તીર્થકરની આશાતનાના અભીરુ છે. ll૨/૪ll ટીકા : केचित् ब्रुवते 'यदा जानाति तदा न पश्यति जिनः' इति सूत्रम्-'केवली णं भंते! इमं रयणप्पभं पुढविं आयारेहिं पमाणेहिं हेऊहिं संठाणेहिं परिवारेहिं जं समयं जाणइ नो तं समयं पासइ? हंता गोयमा ! केवली ” ] ત્યવિમ્ વનમાનાઃ | સ્થ સૂરસ્થ વિના મર્થ – વેવની=સપૂર્વાવો: “ત્તિ પ્રોડયુપ+મસૂર, “મને !' इति भगवन् ! इमां रत्नप्रभामन्वर्थाभिधानां पृथ्वीमाकारैः समनिम्नोन्नतादिभिः, प्रमाणे-र्दैघ्यादिभिः, Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨/ દ્વિતીય કાંડ | ગાથા-૪ हेतुभिरनन्तानन्तप्रदेशिकैः स्कन्धः, संस्थानैः परिमण्डलादिभिः, परिवारैः घनोदधिवलया-दिभिः 'जं समयं णो तं समयं' इति च 'कालाध्वनोरत्यन्तसंयोगे' [पा० २-३-५] इति द्वितीया अधिकरणसप्तमीबाधिका तेन यं समयं जानाति यदा जानातीत्यर्थः ‘णो तं समयं' पश्यतीति न तदा पश्यतीति भावः, विशेषोपयोगः सामान्योपयोगान्तरितः सामान्योपयोगश्च विशेषोपयोगान्तरितस्तत्स्वाभाव्यादिति प्रश्नार्थः, उत्तरं पुनः 'हंता गोयमा!' इत्यादिकं प्रश्नानुमोदकम् 'हंता' इत्यभिमतस्यामन्त्रणम् ‘गौतम' इति गोत्रामन्त्रणम् प्रश्नानुमोदनार्थं पुनस्तदेव सूत्रमुच्चारणीयम् हेतुप्रश्नस्य चात्र सूत्रे उत्तरम्-'साकारे से णाणे अणागारे दंसणे' [] साकारं विशेषावलम्बि, अस्यकेवलिनो, ज्ञानं भवति, अनाकारं अतिक्रान्तविशेष-सामान्यालम्बि दर्शनम्, न चानेकप्रत्ययोत्पत्तिरेकदा निरावरणस्यापि तत्स्वाभाव्यात् न हि चक्षुर्ज्ञानकाले श्रोत्रज्ञानोत्पत्तिरुपलभ्यते न चावृतत्वात् तदा तदनुत्पत्तिः स्वसमयेऽप्यनुत्पत्तिप्रसङ्गात् ततो युगपदनेकप्रत्ययानुत्पत्तौ स्वभाव एव कारणम् नावरणसद्भावः सन्निहितेऽपि च द्वयात्मके विषये विशेषांशमेव गृह्णन् केवली तत्रैव सामर्थ्यात् सर्वज्ञ इति व्यपदिश्यते सर्वविशेषज्ञत्वात् सर्वसामान्यदर्शित्वाच्च सर्वदर्शी, यच्चैवं व्याख्यायामकिञ्चिज्जत्वं केवलिनः होढदानं चेति दूषणम्, तन्नः यतो यदि तत् केवलं ज्ञानमेव भवेद् दर्शनमेव वा ततः स्यादकिञ्चिज्ज्ञता न चैवम्, आलदानमपि न संभवति 'यं समयं' इत्याधुक्तव्याख्यायाः सम्प्रदायाविच्छेदतोऽपव्याख्यानत्वायोगात् न च दुःसम्प्रदायोऽयम् तदन्यव्याख्यातृणामविसंवादात् 'जं समयं च णं समणे भगवं महावीरे' [] इत्यादावप्यागमे असकृदुच्चार्यमाणस्यास्य शब्दस्यैतदर्थत्वेन सिद्धत्वात् । ततो दुर्व्याख्यैषा-यैः समकं, यत्समकमिति भवतैव होढदानं कृतम् ।। एते च व्याख्यातारः तीर्थकरासादनाया अभीरवः तीर्थकरमासादयन्तो न बिभ्यतीति यावत् सा च 'न किञ्चिज्जानाति तीर्थकृदित्यधिक्षेपः' 'अन्यथोक्ते तीर्थकृतैवमुक्तम्' इत्यालदानम् । तथाहि - यदि विषयः सामान्यविशेषात्मकस्तदा विषयि केवलं विशेषात्मकं वा भवेत् सामान्यात्मकं वा,यदि विशेषात्मकमिति पक्षस्तदा निःसामान्यविशेषग्राहित्वात् तेषां च तद्विकलानामभावात् निर्विषयतया तदवभासिनो ज्ञानस्याभाव इत्यकिञ्चिज्ज्ञः सर्वज्ञस्ततो भवेत्, अथ सामान्यात्मकम्, एवमपि विशेषविकलसामान्यरूपविषयाभावतो निर्विषयस्य दर्शनस्याप्यभावान्न किञ्चित् केवली पश्येत् । अथायुगपद् ज्ञानदर्शने तस्याभ्युपगम्येते तथापि यदा जानाति न तदा पश्यति, यदा च पश्यति न तदा जानातीत्येकरूपाभावे अन्यतरस्याप्यभावात् पूर्ववदकिञ्चिज्ज्ञोऽकिञ्चिद्दर्शी च स्यात्, उभयरूपे वा वस्तुन्यन्यतरस्यैव ग्राहकत्वात् केवलोपयोगो विपर्यस्तो वा भवेत् । तथाहि-यद् उभयरूपे वस्तुनि सामान्यस्यैव ग्राहकं तद्विपर्यस्तम् यथा सांख्यज्ञानम् तथा च सामान्यग्राहि केवलदर्शनमिति Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪ तथा, यद् विशेषावभास्येव तथाभूते वस्तुनि, तदपि विपर्यस्तम् यथा सुगतज्ञानम् तथा च केवलज्ञानमिति यथा च सामान्यविशेषात्मकं वस्तु तथा प्रतिपादितमनेकधा । होढदानमपि सूत्रस्यान्यथाव्याख्यानादुपपन्नम् । तथाहि - न पूर्वप्रदर्शितस्तत्रार्थः किन्त्वयम्, केवली इमां रत्नप्रभां पृथिवीं वैराकारादिभिः समकं तुल्यं, जानाति न तैराकारादिभिस्तुल्यं पश्यतीति किमेवं ग्राह्यम् ? ‘एवम्' इत्यनुमोदना, ततो हेतौ पृष्टे सति तत्प्रतिवचनं, भिन्नालम्बनप्रदर्शकं तत्ज्ञानं साकारं भवति यतो दर्शनं पुनरनाकारमित्यतो भिन्नालम्बनावेतौ प्रत्ययाविति, इदं चोदाहरणमात्रं प्रदर्शितम् एवं च सूत्रार्थव्यवस्थितौ पूर्वार्थकथनमालदानमेव । 'जं समयं' इत्यत्र 'ज'शब्दे 'अम्'भावः प्राकृतलक्षणात् - “णीया लोवमभूया आणीया दो वि बिंदु दुब्भावा । મલ્થ વા વિય વો શ્વિય સિં પુર્બાનદિો ” अभूत एव बिन्दुरिहानीतः, यथा 'यत्कृतसुकृते' इति 'जंकयसुकयं' [] इति लोकप्रयोगे Ti૨/૪ ટીકાર્ય : જિલ્.... તો કોને કેટલાક કહે છે – “જ્યારે જિન જાણે છે ત્યારે જોતા નથી” એ પ્રમાણે સૂત્ર છે. અને તે સૂત્ર જ બતાવે છે – “હે ભગવંત આ રત્નપ્રભા પૃથ્વીને આકાર વડે, પ્રમાણ વડે, હેતુ વડે, સંસ્થાન વડે અને પરિવાર વડે કેવલી જે સમયે જાણે છે. શું તે સમયે જોતાં નથી ? હે ગૌતમ ! દંતા વેવની નં એ પ્રમાણે કેવલીને છે=જે પ્રકારે પ્રશ્નમાં પૃચ્છા કરી તે પ્રમાણે છે" ઈત્યાદિ સૂત્રને અવલંબત કરતા કેટલાક કહે છે એમ અવય છે. અને આ સૂત્રનો-પૂર્વમાં બતાવેલ ભગવતીસૂત્રનો ખરેખર આ અર્થ છે – કેવલી=સંપૂર્ણ બોધવાળા, ‘’ એ પ્રશ્નના અભ્યપગમતો સૂચક છે= પ્રશ્નના કથનના સ્વીકારનો સૂચક છે. “અંતે !' એ ભગવાનને સંબોધન છે. આ રત્નપ્રભા અત્વર્થ અભિધાનવાળી પૃથ્વીને સમનિમ્ન-ઉન્નતાદિ આકારો વડે, દૈધ્યદિ પ્રમાણો વડે, અનંતાનંત પ્રદેશવાળા સ્કંધારૂપ હેતુઓ વડે, પરિમંડલ આદિ સંસ્થાનો વડે, ઘનોદધિના વલયાદિ પરિવાર વડે જે સમયે કેવલી જાણે છે તે સમયે જોતાં નથી એમ અવય છે. અને “નં સભયં નો તં સમર્થ' એ બન્નેમાં ‘ાત્રાધ્ધનોરત્યન્તસંયો' (પાણિની. ૨-૩-૫) એ પ્રકારના સૂત્રથી દ્વિતીયા વિભક્તિ અધિકરણ અર્થમાં સપ્તમી વિભક્તિની બાધિકા છે, તેથી જે સમયે જાણે છે=જ્યારે જાણે છે, તે સમયે જોતા નથી એ પ્રકારનો ભાવ છે. વિશેષ ઉપયોગ સામાન્ય ઉપયોગથી અંતરિત છે વિશેષ ઉપયોગ સામાન્ય ઉપયોગથી અન્ય સમયે થનારો છે, અને સામાન્ય ઉપયોગ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪ વિશેષ ઉપયોગથી અંતરિત છે=સામાન્ય ઉપયોગ વિશેષ ઉપયોગથી અન્ય સમયે થનારો છે; કેમ કે એ પ્રકારનું સ્વભાવપણું છે જીવના જ્ઞાન-દર્શનનું તે પ્રકારનું સ્વભાવપણું છે, કે જ્ઞાન-દર્શનનો ઉપયોગ ભિન્ન કાળમાં થાય એક કાળમાં ન થાય; એ પ્રકારનો સૂત્રના પ્રશ્નનો અર્થ છે. ઉત્તર વળી ‘દંતા જોયHI !' ઇત્યાદિ પ્રપ્તનો અનુમોદક છે. અને “દંતા' એ અભિમતનું આમંત્રણ છે=પ્રશ્નમાં અભિમતનો સ્વીકાર છે. “જયમાં’ એ ગોત્રનું આમંત્રણ છે. અને પ્રસ્તના અનુમોદન માટે=પ્રશ્નના ઉત્તર માટે, ફરી તે જ સૂત્ર ઉચ્ચારણ કરવું અને હેતુપ્રશ્નનું આ સૂત્રમાં ઉત્તર છે. ‘કેવલી જાણે છે ત્યારે જોતા નથી' એ કથનમાં જ્ઞાન અને દર્શન શું છે ? તે સ્પષ્ટ કરે છે – સાકાર એવું જ્ઞાન છે, અનાકાર દર્શન છે. તેનો અર્થ સ્પષ્ટ કરે છે – સાકાર=વિશેષઅવલંબી, આવું કેવલીનું, જ્ઞાન છે અતાકાર=અતિક્રાંતવિશેષવાળું સામાન્ય અવલંબી, દર્શન છે. અહીં પ્રશ્ન થાય કે કેવલીને જ્ઞાન-દર્શન ભિન્ન કાળમાં કેમ છે ? તેથી કહે છે – અને નિરાવરણ એવા પણ કેવલીને એકદા અનેક પ્રત્યયની ઉત્પત્તિ નથી; કેમ કે તસ્વભાવપણું છે=દર્શન અને જ્ઞાનનું ભિન્નકાળ થવાના સ્વભાવપણું છે. તેમાં યુક્તિ બતાવે છે – દિ જે કારણથી, ચક્ષજ્ઞાતકાળમાં શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિ ઉપલબ્ધ થતી નથી, તે કારણથી કેવલીનું કેવલજ્ઞાન અને કેવલદર્શન ભિન્નકાળમાં છે, એમ અવય છે. અહીં પૂર્વપક્ષી કહે કે ચક્ષજ્ઞાનકાળમાં શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિ આવૃત હોવાના કારણે છાસ્થ થતી નથી, જ્યારે કેવલીને તો આવરણ નથી માટે કેવલજ્ઞાન વખતે કેવલદર્શનની ઉત્પત્તિ થવી જોઈએ. તેના નિવારણ માટે કહે છે – અને આવૃતપણું હોવાના કારણે ત્યારે ચક્ષજ્ઞાતકાળમાં, તેની અનુત્પત્તિ તથી શ્રોત્રજ્ઞાનની અનુત્પત્તિ તથી; કેમ કે સ્વસમયમાં પણ અનુત્પત્તિનો પ્રસંગ છેઃચક્ષજ્ઞાતકાળમાં શ્રોત્રજ્ઞાનને આવૃત સ્વીકારવામાં આવે તો શ્રોત્રજ્ઞાનના સમયમાં પણ શ્રોત્રજ્ઞાનની અનુત્પત્તિનો પ્રસંગ આવે. તેથી જેમ અનાવૃત ચક્ષજ્ઞાન અને શ્રોત્રજ્ઞાન હોવા છતાં તે બેનો ક્રમસર ઉપયોગ થાય છે યુગપદ્ થતો નથી તેથી, યુગ૫૬ અનેક પ્રત્યયની અનુત્પત્તિમાં સ્વભાવ જ કારણ છે, આવરણનો સદ્ભાવ નહીં. (માટે કેવલજ્ઞાન અને કેવલદર્શન અનાવૃત હોવા છતાં ક્રમસર થાય છે.) અને સંનિહિત પણ દ્વયાત્મક વિષય હોતે છતે સામાન્ય વિશેષરૂપ બંને વિષય સંનિહિત હોવા છતાં, વિશેષાંશને જ ગ્રહણ કરતા કેવલી તેમાં જ સામર્થ હોવાથી–વિશેષ ગ્રહણમાં જ સામર્થ્ય હોવાથી, સર્વજ્ઞ' એ પ્રમાણે વ્યપદેશ કરાય છે; કેમ કે સર્વવિશેષજ્ઞપણું છે અને સર્વસામાન્યદર્શીપણું હોવાથી ‘સર્વદર્શી' કહેવાય છે અને આ પ્રકારના વ્યાખ્યામાં કેવલીનું જે અકિંચિજ્ઞપણું છે અને Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ- ૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪ ૨૧ હોઢદાન છે=કેવલી ઉપર આળનું કથન છે, એ દૂષણ છે, તે નથી. જે કારણથી જો તે કેવલ જ્ઞાન જ હોય અથવા દર્શન જ હોય=કેવલ દર્શન જ હોય, તો અકિંચિજ્ઞતા થાય, પરંતુ એમ નથી-કેવલીને કેવલ જ્ઞાન જ કે કેવલ દર્શન જ છે એમ નથી, પરંતુ ક્રમસર બંને છે માટે કેવલીને અકિંચિજ્ઞત્વનો દોષ નથી એમ સંબંધ છે. હવે હોઢદાન કેવલીને કેમ નથી ? તે સ્પષ્ટ કરે છે – આલદાન પણ=કેવલી ઉપર આળ ચડાવવાનું પણ, સંભવતું નથી; કેમ કે “ સમ' ઇત્યાદિ ઉક્ત સૂત્રની વ્યાખ્યાનો સંપ્રદાયના અવિચ્છેદને કારણે અપવ્યાખ્યાનત્વતો અયોગ છે. અને આ દુસંપ્રદાય તથી કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ક્રમિક ઉપયોગ સ્વીકારવો દુ:સંપ્રદાય નથી; કેમ કે તેના અન્ય વ્યાખ્યાતુનોતે કથન વિષયક અન્ય વ્યાખ્યાતૃનો અવિસંવાદ છે. તેના અન્ય વ્યાખ્યાતૃનો અવિસંવાદ સ્પષ્ટ કરવા અર્થે હેતુ કહે છે – નં સર્વ ર જ સમને ભવં મહાવીરે ઈત્યાદિ પણ આગમમાં વારંવાર ઉચ્ચાર્યમાણ એવા આ શબ્દનું સમય શબ્દનું, આ અર્થપણાથી સિદ્ધપણું છે. તેથી આ દુવ્યાખ્યા છે, જેઓ વડે સમક (એ પ્રમાણે કહેવાયું-કેવલજ્ઞાન અને કેવલદર્શન સાથે થાય એમ કહેવાયું એ દુઃવ્યાખ્યા છે.) જે કારણથી સમક-કેવલજ્ઞાન અને કેવલદર્શન સાથે થાય છે, એ પ્રમાણે તમારા વડે જ હોઢદાન કરાયું ભગવાન ઉપર આળ ચડાવાયું. પૂર્વના કથનનું નિરાકરણ કરતાં ગાથાના ઉત્તરાર્ધથી કહે છે – અને આ વ્યાખ્યાન કરનારા=કેવલજ્ઞાન અને કેવલદર્શન સાથે થતા નથી એ પ્રમાણે વ્યાખ્યા કરનારા, તીર્થંકરની આશાતનાના અભીરુ છે=તીર્થંકરની આશાતના કરતા ભય પામતા નથી, અને તેત્રતીર્થંકરની આશાતના, તીર્થંકર કાંઈ જાણતા નથી=જ્ઞાનના ઉપયોગકાલમાં સામાન્યરહિત વિશેષ વિષયવાળા જ્ઞાનના ઉપયોગને સ્વીકારીને નિર્વિષય એવું કેવલજ્ઞાન છે તેમ સ્થાપન કરે છે તેથી કેવલી અજ્ઞાની છે એ અધિક્ષેપ છે=તીર્થકરનો અધિક્ષેપ છે. અન્યથા ઉક્તમાં તીર્થંકર વડે અવ્યથા કહેવાયેલામાંeતીર્થકર વડે ‘કેવલજ્ઞાન અને કેવલદર્શન ભિન્નકાળમાં નથી' એમ કહેવાયેલામાં, તીર્થંકર વડે આમ કહેવાયું છે=તીર્થકર વડે ‘કેવલી ક્રમસર ઉપયોગવાળા છે' એમ કહેવાયું છે એ આલદાન છે. તે આ પ્રમાણે – જો વિષય-જ્ઞાનનો વિષય એવો ય પદાર્થ, સામાચવિશેષાત્મક છે તો વિષથી એવું કેવલજ્ઞાન વિશેષાત્મક થાય કે સામાવ્યાત્મક થાય, જો વિશેષાત્મક થાય એ પ્રકારે પક્ષ છે તો નિઃસામાન્યવિશેષગ્રાહીપણું હોવાથી કેવલી દ્વારા સામાન્યરહિત વિશેષગ્રાહીપણું હોવાથી, અને તદ્વિકલ એવા તેઓનો= સામાન્ય વિકલ એવા વિશેષોનો, અભાવ હોવાથી નિર્વિષયપણારૂપે તેના અવભાસી એવા જ્ઞાનનો તિવિષયપણારૂપે વિશેષતા અવભાસી એવા કેવલીના જ્ઞાનનો, અભાવ છે; એથી અકિંચિજ્ઞ સર્વજ્ઞ તેથી થાય જ્ઞાનકાળમાં સામાન્યનો બોધ ન હોય તો સર્વજ્ઞ અકિંચિજ્ઞ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪ હવે સામાવ્યાત્મક=જો કેવલ સામાન્યાત્મક, છે એ પ્રકારનો પક્ષ છે તો, એ રીતે પણ વિશેષવિકલ સામાન્યરૂપ વિષયનો અભાવ હોવાથી=જેમાં કોઈ વિશેષ ન હોય તેવા સામાન્યરૂપ કેવલદર્શનના વિષયનો અભાવ હોવાથી, નિર્વિષય એવા દર્શનનો પણ જેનો કોઈ વિષય નથી એવા કેવલદર્શનનો પણ, અભાવ હોવાથી કેવલી કાંઈ જોતા નથી. હવે અયુગપક્રમિક, જ્ઞાન અને દર્શન તેમને-કેવલીને, સ્વીકારાય છે તોપણ જ્યારે જાણે છે=જ્યારે કેવલી જાણે છે, ત્યારે જોતા નથીeત્યારે કેવલી જોતા નથી, અને જ્યારે જુએ છે =કેવલી જુએ છે, ત્યારે જાણતા નથી, એથી એકરૂપના અભાવમાં જાણવા અને જોવાના કાળમાં બન્નેમાંથી એકરૂપના અભાવમાં, અત્યતરનો પણ અભાવ હોવાથી પૂર્વની જેમ અકિંચિજ્ઞ અને અકિંચિઠ્ઠ થાય કેવલી અકિચિત્ત અને અકિંચિલ્શ થાય. અથવા ઉભયરૂપ વસ્તુમાં દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ વસ્તુમાં, અત્યતરનું જ ગ્રાહકપણું હોવાથી એકસમયમાં દ્રવ્ય અને પર્યાયમાંથી અત્યતર એવા એકનું જ ગ્રાહકપણું હોવાથી, કેવલ ઉપયોગ=એક ઉપયોગ દ્રવ્ય અને પર્યાયમાંથી કોઈ એકનો ઉપયોગ, વિપર્યસ્ત જ થાય. તે આ પ્રમાણે – ઉભયરૂપ વસ્તુમાં દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ વસ્તુમાં, જે સામાન્યનું જ ગ્રાહક છે=જે કેવલદર્શન સામાન્યનું જ ગ્રાહક છે, તે વિપર્યસ્ત છે–તે કેવલદર્શન વિપર્યસ્ત છે, જે પ્રમાણે સાંખ્યજ્ઞાન=જે પ્રમાણે સાંખ્યદર્શનકારો આત્માને નિત્ય માનીને આત્માને સામાન્યરૂપ કહે છે તે વિપર્યસ્ત છે તે પ્રમાણે, અને તે પ્રમાણે=જે પ્રમાણે સાંખ્ય જ્ઞાન વિપર્યસ્ત છે તે પ્રમાણે, સામાન્યગ્રાહી એવું કેવલદર્શન છે એથી તેવું છે=સાંખ્યજ્ઞાનની જેમ વિપર્યસ્ત છે. તેવા પ્રકારની વસ્તુમાં દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ વસ્તુમાં, જે વિશેષ અવભાસી જ છે=જે કેવલજ્ઞાન વિશેષ અવભાસી જ છે, તે પણ વિપર્યસ્ત છે, જે પ્રમાણે સુગતનું જ્ઞાન =જે પ્રમાણે બૌદ્ધનું એકાંત પર્યાયને સ્વીકારનારું જ્ઞાન વિપર્યસ્ત છે અને તે પ્રમાણે કેવલજ્ઞાન છે કેવલીનું કેવલજ્ઞાન છે, એથી વિપર્યસ્ત છે. અને જે પ્રમાણે સામાન્યવિશેષાત્મક વસ્તુ છે તે પ્રમાણે અનેક વખત પૂર્વમાં ગ્રંથકારશ્રીએ પ્રતિપાદન કર્યું છે. (માટે સામાન્ય કે વિશેષમાંથી કોઈ એકનું જ્ઞાન વિપર્યસ્ત છે.). હોઢદાન પણ=કેવલીમાં આલનું વચન પણ, સૂત્રના અન્યથા વ્યાખ્યાનથી ઉપપત્ર છે. તે આ પ્રમાણે – ત્યાં=સૂત્રમાં=ગાથામાં કહેલ સૂત્રમાં પૂર્વ પ્રદર્શિત અર્થ નથી, પરંતુ આ અર્થ છે – કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને જે આકારાદિ વડે સમકકતુલ્ય, જાણે છે તે આકારાદિ વડે તુલ્ય જોતા નથી – આ અર્થ છે. શું આ પ્રમાણે ગ્રહણ કરવા યોગ્ય છે ?=શું આ પ્રમાણે ભગવતીસૂત્રનો અર્થ ગ્રહણ કરવા યોગ્ય છે ? ‘પર્વ' એ અનુમોદનામાં છે=સમર્થનમાં છેકપૂર્વમાં પ્રશ્ન કર્યો એ પ્રશ્ન પ્રમાણે જ છે એ પ્રકારના સ્વીકારમાં છે. તેથી હેતુ પુછાયે છતે તેનું પ્રતિવચન છેઃઉત્તર છે=ભગવતીસૂત્રમાં “દંતા જોયા!'ઈત્યાદિ દ્વારા તેનું પ્રતિવચન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪ અને તે પ્રતિવચન કેવા સ્વરૂપવાળું છે ? તે સ્પષ્ટ કરવા કહે છે – ભિન્ન આલંબન પ્રદર્શક તે છે–પ્રતિવચન છે. કઈ રીતે ભિન્ન આલંબન પ્રદર્શક પ્રતિવચન છે ? તે સ્પષ્ટ કરે છે – જે કારણથી જ્ઞાન સાકાર થાય છે, વળી દર્શન અલાકાર થાય છે, આથી ભિન્ન આલંબનવાળા આ બે પ્રત્યય છે અર્થાત્ સાકાર-અનાકારરૂપ ભિન્ન આલંબાવાળા જ્ઞાન-દર્શનના પ્રત્યયો છે. અને આગસૂત્રની ટીકામાં પોતાના કથનની પુષ્ટિ અર્થે સાક્ષીરૂપે કહેવાયું કે “જે સમયે તે સમયે ભગવાન મહાવીર” ઈત્યાદિ આગમમાં વારંવાર ઉચ્ચારણ કરાયું છે એ, ઉદાહરણમાત્ર બતાવાયું છે='તે ઉદાહરણમાત્રથી સર્વત્ર તે પ્રકારનો અર્થ કરી શકાય નહીં એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. અને આ રીતે પૂર્વમાં કહ્યું કે જે આકાર વડે રત્નપ્રભા પૃથ્વીને સમક અર્થાત્ તુલ્ય, જાણે છે તે આકારોથી તુલ્ય જોતા નથી એ પ્રમાણે, સૂત્રનો અર્થ વ્યવસ્થિત હોતે છતે પૂર્વમાં કહેલા અર્થનું કથન અન્ય આચાર્યો વડે કહેવાયેલા અર્થનું કથન, આલદાન જ છે કેવલી ઉપર આળનું કથન જ છે. i સમય’ એ પ્રકારના શબ્દપ્રયોગમાં “G” એ પ્રકારના શબ્દમાં ‘ ભાવ પ્રાકૃતલક્ષણથી છે. કેમ પ્રાકૃતલક્ષણથી છે ? તે સ્પષ્ટ કરે છે – “નિત્ય લોપ નહીં થયેલા આનીત એવા દ્વિર્ભાવવાળા બંને પણ બિદુઓ તે જ અર્થને વહન કરે છે જે જ તે બેનો પૂર્વનિર્દિષ્ટ છે.” () નહીં કરાયેલો જ બિંદુ આનીત છે, જે પ્રમાણે – જે કૃતસુકૃત છે એ પ્રમાણેના લોકપ્રયોગમાં ‘' આગળ 'મ્'ભાવ છે, તેથી બિંદુ આનીત છે. ૨/૪ ભાવાર્થ : કેવલજ્ઞાન અને કેવલદર્શન વિષયક કેટલાક આચાર્ય કહે છે કે જિન જ્યારે જાણે છે કેવલજ્ઞાનથી જગતને જાણે છે, ત્યારે કેવલદર્શનથી જોતા નથી. એ પ્રમાણે સૂત્રનું અવલંબન કરતા તેઓ સૂત્રની આશાતનાના અભીરુ છે એમ પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ. સા. કહે છે. તે આચાર્યો કયા સૂત્રનું અવલંબન લે છે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – આગમમાં સૂત્ર છે કે “હે ભગવંત કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને આકાર, પ્રમાણ, હેતુ, સંસ્થાન અને પરિવાર વડે જે સમયે જાણે છે તે સમયે જોતા નથી ? તેનો ઉત્તર આપતા ભગવાન મહાવીર પરમાત્મા ગૌતમસ્વામીને કહે છે “દંતા'ઋતેમ જ છે=કેવલી જે સમયે જાણે છે તે સમયે જોતા નથી.' આ પ્રમાણે સૂત્રને અવલંબન કરનારા તેઓ આ સૂત્રનો અર્થ શું કરે છે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – કેવલી સંપૂર્ણ બોધવાળા છે. સૂત્રમાં જે છે તે અભ્યાગમનો સૂચક છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંપૂર્ણ બોધવાળા કેવલી આ પ્રકારે રત્નપ્રભા પૃથ્વીને જે સમયે જાણે છે તે સમયે જોતા નથી. તેનો સ્વીકાર ' શબ્દથી થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪ આના દ્વારા એ ફલિત થાય કે જ્ઞાનનો વિશેષ ઉપયોગ સામાન્ય ઉપયોગથી અંતરિત છે અને સામાન્ય ઉપયોગ વિશેષ ઉપયોગથી અંતરિત છે, પરંતુ કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ એક કાળમાં નથી. કેમ જ્ઞાન-દર્શનનો એવો સ્વભાવ છે ? એ પ્રકારે ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે અને ઉત્તર વળી ભગવાન અનુમોદનરૂપે કહે છે કે ‘એ એમ જ છે.’ ૨૪ વળી કેવલીને વિશેષ અવલંબી એવું સાકારજ્ઞાન અને અતિક્રાન્તવિશેષવાળું એવું સામાન્ય અવલંબી અનાકારદર્શન હોય છે. અહીં પ્રશ્ન થાય કે કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શનનું આવરણ ક્ષય થયેલું છે, તેથી કેવલીના દર્શનજ્ઞાન સમકાળ નથી અને ક્રમિક કેમ છે ? તેમાં અન્ય આચાર્યો યુક્તિ આપે છે જેમ ચક્ષુજ્ઞાનકાળમાં છદ્મસ્થને શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિ નથી તેમ નિરાવરણ એવા કેવલીના જ્ઞાન-દર્શનનો એવો સ્વભાવ હોવાથી એકસાથે ઉત્પત્તિ નથી. અહીં પ્રશ્ન થાય કે છદ્મસ્થને તો આવરણ હોવાના કારણે ચક્ષુજ્ઞાનકાળમાં શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિ ન થઈ શકે, પરંતુ કેવલીને તો આવરણ નથી તેથી એક કાળમાં જ્ઞાનની અને દર્શનની ઉત્પત્તિ થવી જોઈએ. તેના સમાધાનરૂપે અન્ય આચાર્યો કહે છે છદ્મસ્થને પણ ચક્ષુજ્ઞાનનો અને શ્રોત્રજ્ઞાનનો ક્ષયોપશમ વર્તે છે, તેથી બન્નેનો ક્ષયોપશમભાવ હોવા છતાં એકસાથે ઉત્પત્તિ થતી નથી તેમ નિરાવરણજ્ઞાનવાળા કેવલીને પણ દર્શનની અને જ્ઞાનની એકસાથે ઉત્પત્તિ નથી અને જો છદ્મસ્થને આવરણને કા૨ણે ચક્ષુજ્ઞાનકાળમાં શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિ નથી તેમ સ્વીકારવામાં આવે તો શ્રોત્રમાં ઉપયોગવાળા હોય ત્યારે પણ જો શ્રોત્રજ્ઞાનનું આવરણ વિદ્યમાન હોય તો શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિ થવી ન જોઈએ. માટે ચક્ષુજ્ઞાનકાળમાં જેમ ચક્ષુજ્ઞાનનો ક્ષોપશમ વર્તે છે તેમ ચક્ષુજ્ઞાનકાળમાં જ શ્રોત્રજ્ઞાનનો પણ ક્ષયોપશમ વર્તે છે, છતાં ચક્ષુજ્ઞાનકાળમાં શ્રોત્રજ્ઞાન થતું નથી, તેથી છદ્મસ્થને ચક્ષુજ્ઞાન અને શ્રોત્રજ્ઞાન યુગપદ્ થતા નથી તેમાં જ્ઞાનનો તેવો સ્વભાવ જ કારણ છે આવરણ નહીં, તેમ નિરાવરણ એવા કેવલીને એકસાથે દર્શન અને જ્ઞાન થતા નથી તેમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનનો તેવો સ્વભાવ જ કારણ છે, એમ માનવું જોઈએ. વળી, કેવલીના જ્ઞાનના વિષયભૂત દ્રવ્ય અને પર્યાય બંને સંનિહીત હોવા છતાં પણ કેવલજ્ઞાનનું તેવું જ સામર્થ્ય છે કે સર્વ વિશેષાંશને ગ્રહણ કરે અને કેવલદર્શનનું તેવું જ સામર્થ્ય છે કે સર્વસામાન્યને ગ્રહણ કરે. તેથી કેવલીને કેવલજ્ઞાનના ઉપયોગકાળમાં એકસાથે સર્વ દ્રવ્યના પર્યાયોનું જ્ઞાન થાય છે, પરંતુ દ્રવ્યનું જ્ઞાન થતું નથી અને કેવલદર્શનના ઉપયોગકાળમાં સર્વ દ્રવ્યનું જ્ઞાન થાય, પરંતુ કોઈપણ દ્રવ્યના પર્યાયનું જ્ઞાન થતું નથી. વળી અન્ય આચાર્યો કહે છે ‘કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમસર ઉત્પન્ન થાય છે એ પ્રકારના વ્યાખ્યાનમાં કેવલી અકિંચિજ્ઞ છે, માટે કેવલીને કેવલદર્શનકાળમાં જ્ઞાન નથી અને કેવલજ્ઞાનકાળમાં દર્શન નથી એ પ્રકારનું આળ આપેલું થાય છે' એ પ્રકારે કોઈ દૂષણ આપે છે તે દૂષણ નથી. કેમ દૂષણ નથી ? તેમાં યુક્તિ આપે છે - Jain Educationa International - For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨પ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪ કેવલીને જો માત્ર કેવલજ્ઞાન જ હોય અને કેવલદર્શન ન હોય અથવા કેવલદર્શન જ હોય અને કેવલજ્ઞાન ન હોય તો માત્ર પર્યાયનું જ્ઞાન છે, દ્રવ્યનું નથી અથવા માત્ર દ્રવ્યનું જ્ઞાન છે, પર્યાયનું જ્ઞાન નથી એ પ્રકારે અકિંચિજ્ઞતા થાય, પરંતુ એ પ્રમાણે નથી; કેમ કે કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ ક્રમસર વર્તે છે, તેથી કેવલીને સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય વિષયક જ્ઞાન છે જ. વળી ક્રમસર જ્ઞાનદર્શન સ્વીકારવાથી કેવલીને આળ અપાયેલું પણ થતું નથી; કેમ કે “ સમર્થ ઇત્યાદિ સૂત્રની ઉક્ત વ્યાખ્યા સંપ્રદાયના અવિચ્છેદથી કરાયેલી છે માટે અપવ્યાખ્યાન નથી. તેથી એ પ્રાપ્ત થાય કે સૂત્રની વ્યાખ્યા સંપ્રદાયની મર્યાદાથી વિરુદ્ધ કરવામાં ભગવાનની આશાતના થાય છે, પરંતુ ભગવાનની પરંપરામાં આવેલા સુવિહિત સાધુનો સંપ્રદાય એમ જ સ્વીકારે છે કે કેવલીને પ્રથમ સમયે જ્ઞાન અને બીજા સમયે દર્શનનો ઉપયોગ હોય છે, તેથી ભગવાનને આળ આપવારૂપ ભગવાનની આશાતના નથી. વળી કોઈ કહે કે આ સંપ્રદાય દુ:સંપ્રદાય છે માટે ભગવાનને આળદાનની પ્રાપ્તિ છે. તેના સમાધાનરૂપે અન્ય આચાર્યો કહે છે – આ દુઃસંપ્રદાય પણ નથી; કેમ કે પ્રસ્તુત સૂત્રથી અન્ય સૂત્રના વ્યાખ્યાતૃએ પણ આ પ્રમાણે જ અર્થ કર્યો છે, કેમ કે શાસ્ત્રમાં ‘વં સમવં સમને જવં મહાવીરે' ઇત્યાદિ આગમમાં વારંવાર ઉચ્ચારણ કરતા શબ્દોનું આ અર્થરૂપે જ સિદ્ધપણું છે. માટે પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ. સા. કહે છે કે “s સમય'માં રહેલ ‘સમય’ શબ્દનો અર્થ “સમય” નથી, પરંતુ “સમક' છે. તેથી કેવલજ્ઞાન અને કેવલદર્શન સમક' જ છે અને ક્રમસર નથી. તેઓ જ સંપ્રદાયવિરુદ્ધ અર્થ કરીને “ભગવાન ઉપર આળ ચઢાવે છે” એમ અન્ય આચાર્યો કહે છે. આ પ્રકારના અન્ય આચાર્યના કથનને સામે રાખીને ગાથાના પૂર્વાર્ધના કથન અનુસાર ટીકાકારશ્રી કહે છે કે આ પ્રકારના ભગવતીસૂત્રના પાઠનું વ્યાખ્યાન કરનારા આચાર્યો તીર્થંકરની આશાતનાના અભીરુ છે, એમ ગ્રંથકારશ્રી પૂ. સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ. સા. કહે છે. કેમ તેઓ તીર્થંકરની આશાતના કરનારા છે ? તે પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીના મતાનુસાર સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે – કેવલદર્શનના ઉપયોગકાળમાં કેવલી કાંઈ જાણતા નથી અર્થાત્ કોઈ પર્યાયને જાણતા નથી અને કેવલજ્ઞાનના ઉપયોગકાળમાં કેવલી કોઈ દ્રવ્યને જાણતા નથી એ પ્રકારનો તીર્થકરનો અધિક્ષેપ છે=તીર્થકરનો પરાભવ છે; કેમ કે અન્યથા કહેવાયેલા તીર્થંકરના વચનમાં “તીર્થકરે આ પ્રમાણે કહેલું છે એ પ્રકારે તીર્થકર ઉપર અન્ય આચાર્ય આળ ચડાવે છે. કઈ રીતે તીર્થકર ઉપર આળની પ્રાપ્તિ છે ? એ સ્પષ્ટ કરતાં કહે છે – જો વિષય સામાન્ય-વિશેષરૂપ હોય અર્થાત્ દ્રવ્ય-પર્યાયરૂપ હોય તો વિષયી એવું કેવલજ્ઞાન વિશેષાત્મક પણ થાય અને સામાન્યાત્મક પણ થાય; આમ છતાં જો વિશેષાત્મક જ છે એ પ્રકારનો પણ સ્વીકારવામાં આવે તો કેવલી દ્વારા સામાન્ય રહિત વિશેષગ્રાહીપણું હોવાથી અને સામાન્ય વિકલ એવા વિશેષનો જગતમાં અભાવ હોવાથી કેવલીનું વિશેષાત્મક જ્ઞાન નિર્વિષય બને છે; કેમ કે જગતમાં માત્ર વિશેષાત્મક Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪ પદાર્થ કોઈ નથી તેથી વિશેષને જણાવનાર એવા જ્ઞાનનો પણ અભાવ છે; કેમ કે વિષય વગર જ્ઞાન થઈ શકે નહીં. માટે કેવલીનું કેવલજ્ઞાન અકિંચિજ્ઞ થયું અર્થાત્ કોઈ વસ્તુને જાણતું નથી=અજ્ઞાન સ્વરૂપ છે. આશય એ છે કે વિષયને અનુરૂપ શેયનું જ્ઞાન થાય છે અને વિષય સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે; આમ છતાં કેવલજ્ઞાનમાં માત્ર વિશેષ જણાય છે એમ કહેવામાં આવે તો કેવલજ્ઞાનના વિષયભૂત એવો બાહ્ય પદાર્થ જગતમાં નથી અને જગતમાં એવો પદાર્થ ન હોય તેવા વિષયનું જ્ઞાન થાય નહીં. જેમ શશશૃંગ જગતમાં નથી તેથી તેનું જ્ઞાન થાય નહીં તેમ જગતમાં સામાન્ય નિરપેક્ષ વિશેષ વસ્તુ નથી, માટે કેવલીને સામાન્યનિરપેક્ષ એવા વિશેષનું જ્ઞાન થઈ શકે નહીં, તેથી કેવલીને કોઈ વસ્તુનું જ્ઞાન નથી એમ સ્વીકારવાનો પ્રસંગ આવે. હવે કેવલીને સામાન્યાત્મક દર્શન છે તેમ સ્વીકારવામાં આવે તો વિશેષવિકલ સામાન્યરૂપ પદાર્થનો અભાવ હોવાથી કેવલદર્શનનો વિષય જગતમાં નથી. માટે કેવલી સામાન્યને પણ જોનારા નથી અને વિશેષને પણ જોનારા નથી, પરંતુ અજ્ઞાની છે એમ કહેવાનો પ્રસંગ આવે. માટે જેઓ કેવલજ્ઞાન અને કેવલદર્શનને ક્રમસર માને છે તેઓ તીર્થંકરની આશાતનાના અભીરુ છે. અહીં અન્ય આચાર્યો કહે છે કે અમે કેવલીને એકસાથે જ્ઞાન-દર્શન સ્વીકારતા નથી, પરંતુ કેવલીને ક્રમસર જ્ઞાન-દર્શન થાય છે માટે પદાર્થ સામાન્ય-વિશેષાત્મક હોવા છતાં જ્ઞાનકાળમાં કેવલી જાણે છે અને દર્શનકાળમાં કેવલી જુએ છે એમ સ્વીકારવામાં દોષ નહીં આવે. તેને ટીકાકારશ્રી કહે છે – ક્રમસર ઉપયોગ સ્વીકારવામાં પણ કેવલી જ્યારે જાણે છે ત્યારે જોતા નથી અને જ્યારે જુએ છે ત્યારે જાણતા નથી, માટે કેવલજ્ઞાન અને કેવલદર્શનમાંથી એકનો જ્યારે અભાવ હોય ત્યારે તે બન્નેમાંથી અન્યતરનો અભાવ જ પ્રાપ્ત થાય; કેમ કે પદાર્થ સામાન્ય-વિશેષાત્મક છે માત્ર સામાન્યરૂપ કે માત્ર વિશેષરૂપ નથી. તેથી જ્ઞાન પણ નિર્વિષય બને છે અને દર્શન પણ નિર્વિષય બને છે, તેથી કેવલી જ્ઞાન વગરના અને દર્શન વગરના છે તેમ જ માનવું પડે. અથવા સામાન્ય-વિશેષ ઉભયરૂપ વસ્તુ હોય તેમાંથી કોઈ એકને જ એક સમયમાં કેવલી ગ્રહણ કરે છે તેમ સ્વીકારવામાં આવે તો કેવલનો ઉપયોગ વિપર્યસ્ત જ છે તેમ માનવું પડે. કેમ વિપર્યસ્ત છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – પદાર્થ સામાન્ય-વિશેષરૂપ છે છતાં કેવલી કેવલદર્શનથી સામાન્યને જ ગ્રહણ કરે છે, તેથી પદાર્થ જેવો નથી તેવું ગ્રહણ કરનાર કેવલી હોવાથી તેમનું દર્શન વિપર્યસ્ત છે; જેમ સાંખ્યનું જ્ઞાન વિપર્યસ્ત છે અર્થાત્ આત્મરૂપ દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક હોવા છતાં સાંખ્યદર્શનકારો આત્માને એકાંતનિત્ય કહીને આત્માને માત્ર સામાન્યરૂપે જ સ્વીકારે છે અને વિશેષરૂપે સ્વીકારતા નથી, તે તેમનું વિપર્યસ્ત જ્ઞાન છે તેમ સામાન્યવિશેષાત્મક પદાર્થ હોવા છતાં કેવલી એક સમયમાં સામાન્યનું ગ્રહણ કરે છે એમ જેઓ કહે છે તે તેમના મતાનુસાર સ્વીકારવામાં આવે તો કેવલીને વિપર્યા છે, એમ માનવું પડે. વળી જેમ પદાર્થ દ્રવ્ય-પર્યાયરૂપ હોવા છતાં સુગતનું અર્થાત્ બૌદ્ધનું જ્ઞાન માત્ર પર્યાયને ગ્રહણ કરે છે, તેથી વિપર્યસ્ત છે તેમ પદાર્થ દ્રવ્ય-પર્યાયરૂપ હોવા છતાં કેવલજ્ઞાન માત્ર પર્યાયને ગ્રહણ કરે છે, એમ જેઓ Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪ કહે છે તે મત પ્રમાણે કેવલીનું કેવલજ્ઞાન વિપર્યસ્ત છે, એમ માનવું પડે. વળી, પદાર્થ સામાન્ય-વિશેષાત્મક છે એ પ્રમાણે અનેક વખત પૂર્વમાં કહેવાયું છે માટે કેવલી સામાન્ય-વિશેષાત્મક પદાર્થને એક કાળમાં સામાન્ય અથવા વિશેષ કોઈ એકને ગ્રહણ કરે છે એમ કહેવું વિપર્યાય છે. વળી ટીકામાં આપેલ ભગવતીસૂત્રનું વ્યાખ્યાન અન્ય આચાર્યો કરે છે તેના કરતાં પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીના મતાનુસાર જુદા પ્રકારથી સંગત થાય છે માટે એ પ્રકારના અર્થ કરવાથી ભગવાનને આળ આપવાનું થતું નથી. વળી તે સૂત્ર અન્ય આચાર્યોએ બતાવ્યું એ પ્રકારના અર્થવાળું નથી, પરંતુ આ પ્રકારના અર્થવાળું છે તે બતાવતાં ટીકાકારશ્રી કહે છે – કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને જે આકારાદિ વડે સમકતુલ્ય, જાણે છે અર્થાતુ આકાર, સંસ્થાન પરિવાર આદિ સર્વ વડે અભિન્ન જાણે છે તે આકારાદિ વડે તુલ્ય જોતા નથી–તે આકારાદિ રહિત જુએ છે.” અહીં સૂત્રમાં ‘શબ્દ પ્રાકૃતમાં હોવાથી ‘' પ્રત્યય લાગ્યો છે, પરંતુ તેનો અર્થ ગ્રંથાકરશ્રીએ ‘વૈ.' કરેલ છે અને સમયે’નો અર્થ સમય કરેલ નથી, પરંતુ સમક કરેલ છે. એથી એ પ્રાપ્ત થાય કે રત્નપ્રભા પૃથ્વીને આકાર આદિ સર્વ પર્યાયોથી અભિન્નરૂપે કેવલી કેવલજ્ઞાનથી જાણે છે અને તે જ સમયે કેવલદર્શનથી તે સર્વ આકારો વડે તુલ્ય જોતા નથી તેથી સર્વ આકાર રહિત જુએ છે અહીં પ્રશ્ન થાય કે આ પ્રકારનો અર્થ કરવાથી ગ્રંથકારશ્રીને અભિમત કેવલજ્ઞાન અને કેવલદર્શન એક કાળમાં છે તે કઈ રીતે પ્રાપ્ત થાય ? તેનું તાત્પર્ય એ છે કે કેવલીને કેવલજ્ઞાનના અને કેવલદર્શનના આવારક કર્મનો ક્ષય થયેલો હોવાથી કેવલજ્ઞાનના વિષયભૂત સર્વ પર્યાયોને અને કેવલદર્શનના વિષયભૂત સર્વ દ્રવ્યોને સદા જોનારા છે, તેથી જે પ્રકારે અન્ય આચાર્યોએ “ સમર્થ સમજે એવું મહાવીરે' ઇત્યાદિમાં ‘સમય’ શબ્દ કાળ અર્થમાં ગ્રહણ કર્યો છે તે પ્રમાણે “ સમર્થ તે સમયે' એ “કાળ” અર્થમાં ગ્રંથકારશ્રીને અભિમત નથી, પરંતુ આવરણના ક્ષયથી સદા જ્ઞાન-દર્શનનો ઉપયોગ વર્તે છે, એ અર્થ થાય તે રીતે અભિમત છે. સૂત્રમાં “ સમય' જાણતા નથી તે સમય’ જોતા નથી તે કથનનો અર્થ ગ્રંથકારશ્રીએ કર્યો એ કથન પ્રશ્નરૂપે ગૌતમ સ્વામી વડે પૂછાયું છે “શું એ પ્રમાણે જ ગ્રહણ કરવો જોઈએ ? અર્થાત્ જે પ્રમાણે પ્રશ્ન પુછાયો છે એ પ્રમાણે અર્થ ગ્રહણ કરવો જોઈએ ?' તેના ઉત્તરરૂપે ‘વં' એ પ્રકારે અનુમોદના છે=સમર્થન છે અર્થાત્ જે રીતે પ્રશ્ન પુછાયો છે તે પ્રમાણે ઉત્તર જાણવો જોઈએ. તે ઉત્તરથી શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – ગૌતમસ્વામીએ હેતુ પૂક્યો તેનું ભગવાને પ્રતિવચન આપ્યું. તે પ્રતિવચન કેવા સ્વરૂપવાળું છે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – જ્ઞાન-દર્શનના ઉપયોગનું ભિન્ન આલંબન પ્રદર્શક એવું તે પ્રતિવચન છે. એથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાનદર્શનનો ઉપયોગ ભિન્ન કાળવાળો નથી જેમ અન્ય આચાર્યો કહે છે, પરંતુ ભિન્ન આલંબનવાળો તે ઉપયોગ છે તેમ ભગવાન કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪-૫ ભિન્ન આલંબન કેવા પ્રકારનું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જે કારણથી જ્ઞાન સાકારઉપયોગવાળું થાય છે. વળી દર્શન અનાકાર ઉપયોગવાળું થાય છે એથી બંને ભિન્ન આલંબનવાળા છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાનમાં પર્યાયનો ઉપયોગ છે, તેથી પર્યાયના આકારો દેખાય છે. દર્શનમાં દ્રવ્યનો ઉપયોગ છે, તેથી કોઈ પર્યાયના આકાર વગરનું માત્ર દ્રવ્યનું દર્શન થાય છે માટે જે અન્ય આચાર્યો કહે છે તેવું ભિન્નકાળમાં દર્શન છે અને ભિન્ન કાળમાં જ્ઞાન છે તેમ નથી, પરંતુ સતત જ્ઞાન-દર્શનનો ઉપયોગ કેવલીને વર્તે છે. વળી ગ્રંથકારશ્રી કહે છે કે કેવલી નં સમર્થ નાફ તં સમયં ન પાસરૂ' એ પ્રમાણે સૂત્રનો અર્થ ગ્રંથકારશ્રીએ કર્યો એ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે અન્ય આચાર્યો જે અર્થ કરે છે તે ભગવાનને આળદાન છે માટે તીર્થકરની આશાતના છે. વળી = સમર્થ'માં જે “' શબ્દ છે તેમાં ‘'ભાવ પ્રાકૃતના હિસાબે છે તેથી ત્યાં ગ' ઉપર બિંદુ નથી છતાં પ્રાકૃત પ્રમાણે આવેલ છે. માટે ‘ન'નો અર્થ ‘હૈ.' એ પ્રમાણે કરવો. તેમાં સાક્ષી આપે છે. જે પ્રમાણે લોકમાં પ્રયોગ છે કે જેઓ વડે કરાયેલા સુકૃતમાં એ સ્થાનમાં ‘' ઉપર ‘મ' આવેલ છે. તેથી ‘ સુ’ એ પ્રમાણે લોકમાં પ્રયોગ થાય છે. ૨/૪ અવતરણિકા :__ आगमेनाभिधाय योगपद्यं ज्ञानदर्शनयोरनुमानेनाऽपि तयोस्तद् दर्शयितुमाह - અવતરણિકાર્ય : જ્ઞાન-દર્શનનું કેવલજ્ઞાન અને કેવલદર્શનનું, યૌગપધ આગમ દ્વારા બતાવીને અનુમાનથી પણ તે બેનું કેવલજ્ઞાન-કેવલદર્શનનું, તેeૌગપધ, બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : केवलणाणावरणक्खयजायं केवलं जहा णाणं । तह दंसणं पि जुज्जइ णियावरणक्खयस्संते ।।२/५।। છાયા : केवलज्ञानावरणक्षयजातं केवलं यथा ज्ञानम् । तथा दर्शनमपि युज्यते निजावरणक्षयस्यान्ते ।।२/५ ।। અન્વયાર્થ : નદા=જે પ્રમાણે, વેવત વર વરવયનાથં કેવલજ્ઞાનના આવરણના ક્ષયથી થયેલું, Ti=જ્ઞાન, વર્ત-કેવલ છે કેવલજ્ઞાન છે, તે તે પ્રમાણે. પિયાવર વસંતે નિજ આવરણનો ક્ષય થયે છતે દર્શનાવરણનો ક્ષય થયે છતે, યંસ પિ ગુજ્ઞ=દર્શન પણ ઘટે છે=જયારે કેવલજ્ઞાન છે ત્યારે જ કેવલદર્શન પણ ઘટે છે. ૨/પા. Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૫ ગાથાર્થ ઃ જે પ્રમાણે કેવલજ્ઞાનના આવરણના ક્ષયથી થયેલું જ્ઞાન કેવલ છે=કેવલજ્ઞાન છે, તે પ્રમાણે નિજ આવરણનો ક્ષય થયે છતે=દર્શનાવરણનો ક્ષય થયે છતે, દર્શન પણ ઘટે છે=જ્યારે કેવલજ્ઞાન છે ત્યારે જ કેવલદર્શન પણ ઘટે છે. II૨/૫॥ ટીકા ઃ केवलज्ञानावरणक्षये यथोत्पन्नं विशेषावबोधस्वभावं ज्ञानं तथा तदैव दर्शनावरणक्षये सति सामान्यपरिच्छेदस्वभावं दर्शनमप्युत्पद्यताम्, न ह्यविकलकारणे सति कार्यानुत्पत्तिर्युक्ता तस्यातत्कार्यताप्रसक्तेरितरत्राप्यविशेषतोऽनुत्पत्तिप्रसक्तेश्च, ज्ञानकाले दर्शनस्यापि संभवः, तदुत्पत्तौ कारणसद्भावाद् युगपदुत्पत्त्यविकलकारणघटपटयुगपदुत्पत्तिवत्, ननु च हेतौ सत्यपि श्रुताद्यावरणक्षयोपशमे श्रुताद्यनुत्पद्यमानमपि कदाचित् दृष्टमित्यनैकान्तिको हेतुः नः श्रुतादौ क्षीणावरणत्वस्य हेतोरभावात् श्रुतादेः क्षीणोपशान्तावरणत्वात्, भिनावरणत्वादेव च श्रुतावधिवन्नैकत्वमेकान्ततो ज्ञानदर्शनयोरेकदोभयाभ्युपगमवादेनैव ।।२ / ५ ।। ટીકાર્ય : केवलज्ञानावरणक्षये અમ્યુપામવાલેનેવ ।। જે પ્રમાણે કેવલજ્ઞાનાવરણના ક્ષયમાં ઉત્પન્ન થયેલું વિશેષ અવબોધ સ્વભાવવાળું જ્ઞાન છે તે પ્રમાણે ત્યારે જ=કેવલજ્ઞાનના કાળમાં જ દર્શનાવરણનો ક્ષય થયે છતે સામાન્ય પરિચ્છેદ સ્વભાવવાળું દર્શન પણ ઉત્પન્ન થાઓ, ‘’િ=જે કારણથી અવિકલ કારણ હોતે છતે કાર્યની અનુત્પત્તિ યુક્ત નથી; કેમ કે તેની=કાર્યની, અતત્કાર્યતાની પ્રસક્તિ છે=વિદ્યમાન અવિકલ કારણની કાર્યતા નથી એમ માનવાની આપત્તિ છે. અને ઇતરત્ર પણ=બીજી ક્ષણમાં પણ, કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શનના આવરણક્ષયરૂપ અવિકલ કારણ હોવા છતાં જો કેવલદર્શન ઉત્પન્ન ન થતું હોય તો બીજી ક્ષણમાં પણ, અવિશેષ હોવાથી=કેવલદર્શનાવરણના ક્ષયરૂપ કેવલદર્શનના કારણનો અવિશેષ હોવાથી, અનુત્પત્તિનો પ્રસંગ છે=કેવલદર્શનની અનુત્પત્તિની આપત્તિ છે. ***** વળી અનુમાનથી પણ કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શન છે તે સ્પષ્ટ કરે છે Jain Educationa International ૨૯ -- જ્ઞાનકાળમાં=કેવલજ્ઞાનકાળમાં, દર્શનનો પણ=કેવલદર્શનનો પણ, સંભવ છે; કેમ કે તેની ઉત્પત્તિમાં= કેવલદર્શનની ઉત્પત્તિમાં, કારણનો સદ્ભાવ છે=દર્શનાવરણના ક્ષયરૂપ કારણનો સદ્ભાવ છે, જેમ યુગપદ્ ઉત્પત્તિના અવિકલ કારણવાળા ઘટપટની યુગપદ્ ઉત્પત્તિ છે. ‘નનુ’થી શંકા કરે છે - - શ્રુત આદિ આવરણનો ક્ષયોપશમરૂપ હેતુ હોતે છતે પણ શ્રુત આદિ અનુત્પદ્યમાન પણ ક્યારેક For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦. સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૫ દેખાય છે, એથી અનેકાતિક હેતુ છેeગ્રંથકારશ્રીએ કરેલા અનુમાનમાં બતાવેલો હેતુ અનેકાતિક છે. એમ ન કહેવું; કેમ કે મૃત આદિમાં ક્ષીણ આવરણરૂપ હેતુનો અભાવ છે. કેમ શ્રુત આદિમાં ક્ષીણઆવરણત્વરૂપ હેતનો અભાવ છે ? તેથી કહે છે – શ્રત આદિનું ક્ષીણ-ઉપશાંત આવરણપણું છે. આ રીતે કેવલજ્ઞાન અને કેવલદર્શન એક કાળમાં થાય છે તેમ અનુમાનથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. ત્યાં પ્રશ્ન થાય કે જેમ કેવલજ્ઞાન સર્વ પર્યાયોને પ્રકાશન કરે છે તેમ કેવલદર્શન સર્વ દ્રવ્યને પ્રકાશન કરે છે. માટે જો એક કાળમાં બંને થતા હોય તો તે બંને એક જ છે તેમ માનવા જોઈએ. આ પ્રકારની શંકાના નિવારણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે – વળી, શ્રુતજ્ઞાનની અને અવધિજ્ઞાનની જેમ ભિન્ન આવરણપણું હોવાથી જ=કેવલજ્ઞાનનું અને કેવલદર્શનનું ભિન્ન આવરણપણું હોવાથી જ, એકાંતથી કેવલજ્ઞાનનું અને કેવલદર્શનનું એકત્વ નથી. કઈ અપેક્ષાએ એકાંતથી એકત્વ નથી ? એથી કહે છે – જ્ઞાન-દર્શનનું એક કાળમાં ઉભય અભ્યપગમવાદથી જ એકત્વ નથી. પર/પા. ભાવાર્થ : કેવલીને કેવલજ્ઞાનાવરણના ક્ષયથી જે પ્રમાણે કેવલજ્ઞાન થાય છે તે પ્રમાણે કેવલદર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન પણ ત્યારે જ વર્તે છે માટે કેવલી કેવલજ્ઞાનના બળથી સર્વ પદાર્થોને જાણે છે અને કેવલદર્શનના બલથી ત્યારે જ સર્વ દ્રવ્યોને જુએ છે, એમ સ્વીકારવું જોઈએ. એક કાળમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ કેમ છે ? તેમાં યુક્તિ આપે છે – અવિકલકારણ હોતે છતે કાર્યની અનુત્પત્તિ યુક્ત નથી અર્થાત્ જેમ કેવલજ્ઞાનની પ્રાપ્તિકાળમાં કેવલજ્ઞાનાવરણના ક્ષયના કારણે કેવલજ્ઞાનનો ઉપયોગ વર્તે છે તે કાળમાં જ કેવલદર્શનાવરણનો ક્ષય હોવાથી કેવલદર્શનની પણ ઉત્પત્તિ થવી જોઈએ; કેમ કે બન્નેના કારણો અવિકલ વિદ્યમાન છે. જો કેવલજ્ઞાનનું આવરણ ક્ષય થયું છે તેમ કેવલદર્શનનું આવરણ ક્ષય થયું હોવા છતાં તે સમયમાં કેવલદર્શનનો ઉપયોગ નથી તેમ સ્વીકારવામાં આવે તો કેવલદર્શનાવરણના ક્ષયનું કાર્ય કેવલદર્શન નથી તેમ માનવાનો દોષ આવે. વળી કેવલજ્ઞાનના ઉપયોગકાળમાં કેવલદર્શનનો ક્ષય હોવા છતાં કેવલદર્શન નથી તેમ સ્વીકારવામાં આવે તો બીજી ક્ષણમાં પણ કેવલદર્શનનો ક્ષય સમાન હોવા છતાં પણ કેવલદર્શનની અનુત્પત્તિની પ્રસક્તિ છે; કેમ કે બીજી ક્ષણમાં કેવલદર્શનની ઉત્પત્તિ પ્રત્યે કેવલદર્શનાવરણના ક્ષયથી અન્ય કોઈ કારણ નથી, જેના કારણે એમ કહી શકાય કે કેવલદર્શનના આવરણનો ક્ષય થયેલ હોવા છતાં તે અન્ય કારણના અભાવને કારણે કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શન નથી, માટે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ એક જ કાળમાં વર્તે છે, કમસર ઉપયોગ વર્તતો નથી, એમ માનવું જોઈએ. વળી અનુમાન પ્રમાણથી ટીકાકારશ્રી કેવલજ્ઞાનના કાળમાં કેવલદર્શન છે, તે સ્પષ્ટ કરે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-પ કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શનનો પણ સંભવ છે. કેમ કે કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શનની ઉત્પત્તિમાં કેવલદર્શનાવરણના ક્ષયરૂપ કારણનો અભાવ છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે – એકસાથે ઘટ-પટ બેની ઉત્પત્તિના અવિકલ કારણ વિદ્યમાન હોય તો એક જ કાળમાં ઘટ-પટ સાથે ઉત્પન્ન થાય છે તેમ કેવલજ્ઞાનની ઉત્પત્તિનું અવિકલ કારણ કેવલજ્ઞાનાવરણનો ક્ષય છે અને કેવલદર્શનની ઉત્પત્તિનું અવિકલ કારણ કેવલદર્શનાવરણનો ક્ષય છે માટે એકસાથે બન્નેની ઉત્પત્તિ સ્વીકારવી જોઈએ. અહીં પૂર્વપક્ષી શંકાકાર કરે છે કે ટીકાકારશ્રીએ કરેલા અનુમાનમાં હેતુ અનેકાન્તિક છે અર્થાત્ વ્યભિચારી છે. કઈ રીતે વ્યભિચારી છે ? તે સ્પષ્ટ કરે છે – કોઈ જીવને શ્રુતજ્ઞાનાવરણ આદિનો ક્ષયોપશમ વિદ્યમાન હોવા છતાં પણ મતિજ્ઞાન આદિનો ઉપયોગ વર્તતો હોય તો શ્રુતજ્ઞાન આદિ થતા નથી તેમ દેખાય છે તે રીતે કેવલદર્શનાવરણનો ક્ષય હોવા છતાં કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શનનો ઉપયોગ નથી તેમ સ્વીકારી શકાશે. માટે પૂર્વમાં અનુમાન કરેલ કે કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શન અવશ્ય ઉત્પન્ન થવું જોઈએ; કેમ કે “કેવલદર્શનના ઉત્પત્તિના કારણનો અભાવ છે એ પ્રકારના અનુમાનમાં “કેવલદર્શનની ઉત્પત્તિના કારણનો સદ્ભાવ હોવાથી એ રૂપ હેતુ વ્યભિચારી છે. તે શંકાનું નિરાકરણ કરતાં ટીકાકારશ્રી કહે છે –– શંકાકારનું આ કથન બરાબર નથી; કેમ કે શ્રુતજ્ઞાન આદિની ઉત્પત્તિમાં ક્ષીણ આવરણરૂપ હેતુનો અભાવ છે, પરંતુ શ્રુતજ્ઞાનાવરણ આદિના ક્ષય અને ઉપશમ કારણ છે. આશય એ છે કે શ્રુતજ્ઞાન આદિ ચાર જ્ઞાનો આવરણના ક્ષયથી થતા નથી, પરંતુ આવરણના ક્ષયોપશમથી થાય છે, તેથી આવરણના ક્ષયોપશમકાળમાં જીવનો જે જ્ઞાન વિષયક યત્ન હોય તે જ્ઞાન વિદ્યમાન હોય છે અન્ય જ્ઞાનો ઉપયોગરૂપે વિદ્યમાન હોતાં નથી. જેમ ચૌદપૂર્વીને શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ છે છતાં જ્યારે મતિજ્ઞાનના ઉપયોગવાળા છે ત્યારે ક્ષયોપશમરૂપે શ્રુત વિદ્યમાન હોવા છતાં ઉપયોગરૂપે શ્રુત નથી; કેમ કે ક્ષયોપશમભાવમાં તે તે વસ્તુને જાણવા વિષયક યત્નની આવશ્યકતા રહે છે, તેથી જે વખતે શ્રુતજ્ઞાની શ્રતમાં યત્ન કરે છે ત્યારે શ્રુતનો બોધ થાય છે અને જે વખતે મતિજ્ઞાનમાં યત્ન કરે છે ત્યારે મતિજ્ઞાનનો બોધ થાય છે શ્રુતનો બોધ થતો નથી. જ્યારે ક્ષીણ આવરણવાળા કેવલીને બોધ કરવાને અનુકૂળ વ્યાપારથી બોધ થતો નથી, પરંતુ જીવના જ્ઞાનસ્વભાવના આવારક કર્મનો ક્ષય થવાથી જીવને બોધ થાય છે. વળી, કેવલીને જેમ કેવલજ્ઞાન આવારક કર્મનો ક્ષય થયો છે, તેથી બોધને અનુકુલ કોઈ યત્ન વગર સહજ સર્વ પર્યાયોનું જ્ઞાન થાય છે તેમ કેવલદર્શનાવરણનો પણ ક્ષય થયો છે, તેથી કોઈ યત્ન વગર સહજ સર્વ દ્રવ્યોને જુએ છે તેમ સ્વીકારવું જોઈએ. માટે કેવલજ્ઞાન અને કેવલદર્શન એક કાળમાં વર્તે છે તેમ અનુમાનપ્રમાણથી સિદ્ધ થાય છે. વળી, જો કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ એક કાળમાં જ વર્તે છે, પરંતુ ક્રમસર નથી તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું અને તેમ જ હોય તો કેવલજ્ઞાનમાં જેમ સર્વ પર્યાયોનો બોધ થાય છે તેમ કેવલદર્શનમાં સર્વ દ્રવ્યોનો બોધ થાય છે તેમ પ્રાપ્ત અને તેમ સ્વીકારીએ તો કેવલજ્ઞાન અને કેવલદર્શન Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૫-૬ બેને જુદા સ્વીકારવા જોઈએ નહીં; પરંતુ સર્વ દ્રવ્યના અને સર્વ પર્યાયના બોધનું આવારક એક જ કર્મ છે અને તે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનો વિષયક સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે તેમ સ્વીકારવું જોઈએ. વસ્તુતઃ શાસ્ત્રકારો તેમ સ્વીકારતા નથી, પરંતુ કેવલજ્ઞાન-કેવલદર્શનને જુદા સ્વીકારે છે, તેથી નક્કી થાય છે કે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ ક્રમસર છે માટે શાસ્ત્રકારોએ બંનેને જુદા સ્વીકાર્યા છે. એ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે – જેમ શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનનું ભિન્ન આવરણ છે તેથી શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એકાંતથી એક નથી અર્થાત્ શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન જ્ઞાનરૂપે એક છે, છતાં શ્રુતજ્ઞાન વચનોને અવલંબીને ભિન્ન પ્રકારના ક્ષયોપશમથી થાય છે અને અવધિજ્ઞાન સાક્ષાત્ આત્મપ્રદેશોથી તથાપ્રકારના ક્ષયોપશમને કારણે થાય છે, તેથી જ્ઞાનરૂપે એક હોવા છતાં શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સર્વથા એક નથી તેમ જે માન્યતાવાળા આચાર્યો કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉભયને સ્વીકારે છે તે માન્યતાવાળા આચાર્યોના મતે એક કાળમાં થતા એવા પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન એકાંતથી એક નથી; કેમ કે કેવલજ્ઞાનાવરણના ક્ષયથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે અને કેવલદર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન ઉત્પન્ન થયું છે. ર/પા અવતરણિકા : यज्जातीये यो दृष्टस्तज्जातीय एवासावन्यत्राप्यभ्युपगमार्हो न जात्यन्तरे धूमवत् पावकेतरभावाभावयोः अन्यथानुमानादिव्यवहारविलोपप्रसङ्गादित्याह - અવતરણિકાર્ય : જે જાતીયમાં=લયોપશમજાતીયમાં, જે જોવાયું છે=જે ઉપયોગનો ક્રમ જોવાયો છે, તદ્ જાતીયમાં જ=ક્ષયોપશમજાતીયમાં જ, આ જ=ક્રમિક ઉપયોગ જ, અન્યત્ર પણ શ્રુતજ્ઞાતથી અન્યત્ર અવધિજ્ઞાન આદિમાં પણ, સ્વીકારવો યોગ્ય છે. જાત્યંતરમાં નહીં ક્ષાવિકજાતીય એવા કેવલજ્ઞાનમાં અને કેવલદર્શનમાં નહીં. પાવકઈતરભાવાભાવમાં ધૂમની જેમ=અગ્નિના ભાવમાં અને અગ્નિથી ઈતરના અભાવમાં અર્થાત્ અગ્નિના અભાવમાં ધૂમની જેમ અર્થાત્ અગ્નિના ભાવમાં ધૂમની પ્રાપ્તિ છે અને અગ્નિના અભાવમાં ધૂમની પ્રાપ્તિ નથી તેની જેમ, અન્યથા જે જાતીય સાથે જેની વ્યાપ્તિ જોવાઈ હોય તે જાતીયથી અન્યત્ર ગ્રહણ કરવામાં આવે તો, અનુમાનાદિ વ્યવહારના વિલોપનો પ્રસંગ આવે. એને કહે છે – ભાવાર્થ : પૂર્વ ગાથામાં અનુમાન પ્રમાણથી સ્થાપન કર્યું કે કેવલજ્ઞાન અને કેવલદર્શન એક કાળમાં છે અને ત્યાં ન'થી કોઈએ શંકા કરેલ કે શ્રુત આદિમાં આવરણનો ક્ષયોપશમ હોવા છતાં શ્રુત આદિ અનુત્પદ્યમાન ક્યારેક દેખાય છે તેમ કેવલદર્શનના આવરણનો ક્ષય થયો હોવા છતાં પણ કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શનનો ઉપયોગ નથી તેમ સ્વીકારી શકાશે. Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૬ ૩૩ તેના નિવારણ માટે કહે છે કે ક્ષયોપશમજાતીય એવા શ્રુતજ્ઞાનાવરણમાં જે ક્રમિક ઉપયોગ જોવાયો છે તે ક્રમિક ઉપયોગ તજાતીય એવા ક્ષયોપશમભાવવાળા અવધિજ્ઞાનાદિમાં સ્વીકારી શકાય, પરંતુ જાત્યંતર એવા ક્ષાયિકભાવમાં તે પ્રકારનો ક્રમિક ઉપયોગ સ્વીકારી શકાય નહીં. જેમ મહાનસમાં ધૂમજાતીય અને અગ્નિજાતીયનું સાહચર્ય દર્શન થયું છે તેના બળથી અન્યત્ર એવા પર્વતમાં પણ ધૂમજાતીયને જોઈને ત્યાં અગ્નિજાતીય વસ્તુ છે તેનો નિર્ણય થઈ શકે છે અને અનુમાન કરાય છે કે પર્વતમાં ધૂમ દેખાય છે માટે પર્વતમાં અગ્નિનો ભાવ છે અને અગ્નિથી ઇતર એવા અગ્નિના અભાવમાં ધૂમનો અભાવ છે. તેમ પ્રસ્તુતમાં પણ અનુમાન કરી શકાય કે શ્રુતજ્ઞાનમાં ક્રમિક ઉપયોગ થાય છે અક્રમિક નથી. તે રીતે અવધિજ્ઞાનમાં પણ ક્રમિક ઉપયોગ છે અક્રમિક નથી, પરંતુ શ્રુતજ્ઞાનના ક્રમિક ઉપયોગના બલથી ક્ષાયિક જાતિવાળા કેવલજ્ઞાનમાં અને કેવલદર્શનમાં પણ ક્રમિક ઉપયોગ છે તેમ સ્થાપન થઈ શકે નહીં. જેમ ધૂમજાતીય સાથે વહ્નિની વ્યાપ્તિ ગ્રહણ કર્યા વગર ધૂમરૂપ દ્રવ્યનેદ્રવ્યત્વરૂપે ધૂમને, ગ્રહણ કરીને અગ્નિ સાથે વ્યાપ્તિ બંધાય નહીં, પરંતુ ધૂમજાતીય સાથે અગ્નિની વ્યાપ્તિ નક્કી થઈ શકે, પરંતુ ધૂમ અને ઇતર સાધારણ એવા દ્રવ્યત્વના બળથી અગ્નિની વ્યાપ્તિ ગ્રહણ થાય નહીં તેમ ક્ષયોપશમભાવવાળા સાથે ક્રમિક ઉપયોગની વ્યાપ્તિ થઈ શકે, પરંતુ ક્ષયોપશમભાવમાં દેખાતા ક્રમિક ઉપયોગના બલથી ક્ષયોપશમ-સાયિકસાધારણ ક્રમિકભાવની વ્યાપ્તિ બાંધી શકાય નહીં અને તેમ સ્વીકારવામાં આવે તો સર્વત્ર અનુમાનાદિ વ્યવહારનો લોપ થાય. એને સામે રાખીને ગાથામાં બતાવે છે – ગાથા : भण्णइ खीणावरणे जह मइणाणं जिणे ण संभवइ । तह खीणावरणिज्जे विसेसओ दंसणं नत्थि ।।२/६।। છાયા : भण्यते क्षीणावरणे यथा मतिज्ञानजिने न सम्भवति । तथा क्षीणावरणीये विश्लेषतो दर्शनं नास्ति ।।२/६।। અન્વયાર્ચ - નદ જે પ્રમાણે, લીવરનેત્રક્ષણાવરણ એવા, નિt=જિનમાં, મફUTi=મતિજ્ઞાન સંમવા =સંભવતું નથી. (એમ) મUUફ કહેવાય છે. ત=તે પ્રમાણે, જીવરબ્લેિકક્ષીણઆવરણવાળા કેવલીમાં, વિસગોવિશ્લેષથી=જ્ઞાનઉપયોગથી અત્યકાળમાં, રંસ સ્થિ=દર્શન નથી. In૨/૬ ગાથાર્થ : જે પ્રમાણે ક્ષીણાવરણ એવા જિનમાં મતિજ્ઞાન સંભવતું નથી એમ કહેવાય છે તે પ્રમાણે ક્ષીણઆવરણવાળા કેવલીમાં વિશ્લેષથી=જ્ઞાન ઉપયોગથી, અન્યકાળમાં દર્શન નથી. 1ર/li Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૬-૭ ટીકા : यथा क्षीणावरणे मतिश्रुताऽवधिमनःपर्यायज्ञानानि जिने न संभवन्तीत्यभ्युपगम्यते तथा तत्रैव क्षीणावरणीये विश्लेषतो ज्ञानोपयोगादन्यदा, दर्शनं न संभवतीत्यभ्युपगन्तव्यम्, क्रमोपयोगस्य मत्याद्यात्मकत्वात् तदभावे तदभावात् ।।२/६।। ટીકાર્ય : જે પ્રમાણે ફીણાવરણવાળા જિનમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન સંભવતા નથી એ પ્રમાણે સ્વીકારાય છે તે પ્રમાણે તે જ ક્ષીણાવરણીયમાં=શીણાવરણવાળા એવા જિતમાં જ, વિશ્લેષથી=જ્ઞાન ઉપયોગથી અચદા, દર્શન સંભવતું નથી એ પ્રમાણે સ્વીકારવું જોઈએ; કેમ કે ક્રમઉપયોગનું મતિ આદિ આત્મકપણું હોવાથી તેના અભાવમાં=મતિ આદિ આત્મક જ્ઞાનના અભાવમાં, તેનો અભાવ છે=ક્રમઉપયોગનો અભાવ છે. ll૨/૬ ભાવાર્થ : ગાથા-૪માં આગમવચનથી કેવલજ્ઞાન-કેવલદર્શ ક્રમિક નથી તેનું સ્થાપન કર્યું, ગાથા-પમાં અનુમાન પ્રમાણથી કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમિક નથી તેનું સ્થાપન કર્યું. હવે દૃષ્ટાંતથી કેવલજ્ઞા અને કેવલદર્શન ક્રમિક નથી એ સ્થાપન કરે છે – જે પ્રમાણે ફીણાવરણવાળા જિ હોય ત્યારે તે જિન કેવલજ્ઞાનવાળી અવસ્થાવાળા હોય છે અને તે અવસ્થામાં મતિ આદિ ચાર જ્ઞાનનો ઉપયોગ સંભવતો નથી એ પ્રમાણે શાસ્ત્રકારો સ્વીકારે છે તે પ્રમાણે ક્ષીણઆવરણવાળા એવા કેવલીને જ્ઞાનઉપયોગથી અન્યકાળમાં દર્શન સંભવતું નથી એ પ્રમાણે સ્વીકારવું જોઈએ. કેમ જ્ઞાન ઉપયોગકાળથી અન્યકાળમાં કેવલીને દર્શન ઉપયોગ સંભવતો નથી ? તેમાં યુક્તિ આપે છે - ક્રમઉપયોગ મતિજ્ઞાન આદિ આત્મક છે એ પ્રમાણે વ્યાપ્તિ છે. કેવલીને જેમ મતિજ્ઞાન આદિ નથી તેમ ક્રમઉપયોગ પણ નથી. માટે કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ એક કાળમાં સંભવે છે. અન્યકાળમાં સંભવતો નથી. ૨/કા અવતરણિકા - न केवलं क्रमवादिनोऽनुमानविरोधः आगमविरोधोऽपीत्याह - અવતરણિકાર્ય : ક્રમવાદીના મતે ફક્ત અનુમાનનો વિરોધ નથી, આગમનો પણ વિરોધ છે, એને કહે છે – ભાવાર્થ :ગાથા-વમાં દૃષ્ટાંતથી કહ્યું કે કેવલીને વિશ્લેષણથી દર્શન સંભવતું નથી તેના દ્વારા ક્રમિક ઉપયોગ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ 34 સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૭ સ્વીકારવામાં અનુમાનનો વિરોધ છે તેમ સ્થાપન કર્યું. હવે કહે છે કે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમિક ઉપયોગ સ્વીકારવામાં ફક્ત અનુમાનનો જ વિરોધ છે એમ નહીં, પરંતુ આગમનો પણ વિરોધ છે. એને બતાવવા માટે કહે છે – गाथा: सुत्तम्मि चेव साई अपज्जवसियं ति केवलं वुत्तं । सुत्तासायणभीरूहि तं च दट्ठव्वयं होइ ।।२/७।। छाया: सूत्रे चैव साद्यपर्यवसितमिति केवलमुक्तं । सूत्राशातनाभीरुभिः तच्च द्रष्टव्यं भवति ।।२/७।। मन्वयार्थ : सुत्तम्मि एव-सूत्रमा ४, केवलं पलसान, साई अपज्जवसियं-सा अपर्यवसित, ति से प्रमाए, वुत्तं वायु छ, चमने, सुत्तासायणभीरूहि-सूत्र माशतनामी सेवा मायार्थी 43, तं च-तेने ५५, दट्ठव्वयं होइodj ने अर्थात् तेनो एवियार ४२वो नये. २/७॥ गाथार्थ : સૂત્રમાં જ કેવલજ્ઞાન સાદિ અપર્યવસિત એ પ્રમાણે કહેવાયું છે અને સૂત્ર આશાતનાભીરુ એવા આચાયોં વડે તેને પણ જોવું જોઈએ અર્થાત્ તેનો પણ વિચાર કરવો જોઈએ. li૨/ળા टी : साद्यपर्यवसाने केवलज्ञानदर्शने क्रमोपयोगे तु द्वितीयसमये तयोः पर्यवसानमिति कुतोऽपर्यवसितता? तेन क्रमोपयोगवादिभिः सूत्रासादनाभीरुभिः 'केवलणाणे णं भंते!' [] इत्यादि आगमे साद्यपर्यवसानताभिधानं केवलज्ञानस्य केवलदर्शनस्य च द्रष्टव्यं पर्यालोचनीयं भवति, सूत्रासादना चात्र सर्वज्ञाधिक्षेपद्वारेण द्रष्टव्या, अचेतनस्य वचनस्याधिक्षेपायोगात् । न च द्रव्यापेक्षयाऽपर्यवसितत्वम्, द्रव्यविषयप्रश्नोत्तराश्रुतेः, अथ भवतोऽपि कथं तयोरपर्यवसानता, पर्यायाणामुत्पादविगमात्मकत्वात् ? न च द्रव्यापेक्षयैतदिति वाच्यम्, अस्मत्पक्षेऽप्यस्य समानत्वात् तद्विषयप्रश्नप्रतिवचनाभावानेति चेत्, तर्हि भवतोऽपि द्रव्यापेक्षयाऽपर्यवसानकथनमयुक्तम्, असदेतत्; तयोर्युगपद् रूपरसयोरिवोत्पादाभ्युपगमान्न ऋजुत्ववक्रतावत्, एवमपि सपर्यवसानतेति चेत्, न; कथंचित् केवलिद्रव्यादव्यतिरेकतस्तयोरपर्यवसितत्वात्, न च क्रमैकान्तेऽप्येवं भविष्यत्यनेकान्तविरोधात्, न चात्रापि तथाभावः, तथाभूतात्मकैककेवलिद्रव्याभ्युपगमात् रूपरसात्मैकद्रव्यवत्, अक्रम Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૭ रूपत्वे च द्रव्यस्य तदात्मकत्वेन तयोरप्यक्रम एव, न च तयोस्तद्रूपतया तथाभावो न स्वरूपतः, तथात्वेऽनेकान्तरूपताविरोधानिरावरणस्याक्रमस्य क्रमरूपत्वविरोधाच्च तस्यावरणकृतत्वात् । किञ्च, यदि सर्वथा क्रमेणैव तयोरुत्पत्तिरनेकान्तविरोधः, अथ कथञ्चित् तदा युगपदुत्पत्तिपक्षोऽप्यभ्युपगतः न च द्वितीये क्षणे तयोरभावे अपर्यवसितता छाद्यस्थिकज्ञानस्येव युक्ता, पुनरुत्पादादपर्यवसितत्वे पर्यायस्याप्यपर्यवसितताप्रसक्तिः, द्रव्यार्थतया तत्त्वे द्वितीयक्षणेऽपि तयोः सद्भावोऽन्यथा द्रव्यार्थत्वाયાત્િ ા૨/છાા ટીકાર્ચ - સાઈપૂર્વવને ... વ્યાર્થત્યાત્ II સાદી અપર્યવસાન કેવલજ્ઞાન-કેવલદર્શનમાં ક્રમઉપયોગ હોતે છતે બીજા સમયમાં તે બેતું-કેવલજ્ઞાન-કેવલદર્શનનું, પર્યવસાન છે, એથી કેવી રીતે અપર્યવસિતતા થાય ? કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં અપર્યવસિતતા કેવી રીતે પ્રાપ્ત થાય? અર્થાત્ થાય નહીં. તે કારણથી સૂત્ર આશાતનાના ભીરુ ક્રમઉપયોગવાદી એવા આચાર્યો વડે ‘વત્તાને નં અંતે' ) ઈત્યાદિ આગમમાં કેવલજ્ઞાનની અને કેવલદર્શનની સાદિ અપર્યવસાનતાનું અભિયાન પર્યાલોચન કરવું જોઈએ. અને અહીં-કેવલજ્ઞાન અને કેવલદર્શનના ક્રમિક ઉપયોગના સ્વીકારમાં, સૂત્રઆશાતના સર્વજ્ઞના અધિક્ષેપ દ્વારા જાણવી=સર્વજ્ઞતા અપલાપ દ્વારા જાણવી. અહીં પ્રશ્ન થાય કે સૂત્રની આશાતના સૂત્રના અધિક્ષેપથી ન સ્વીકારતા સર્વજ્ઞના અધિક્ષેપથી કેમ કહી ? એથી કહે છે – અચેતન એવા વચનના અધિક્ષેપતો અયોગ છે=અચેતનરૂપ શાસ્ત્રના વચનોના અધિક્ષેપનો અયોગ છે. અહીં કેવલજ્ઞાન-કેવલદર્શનના ક્રમિકઉપયોગવાદી કહે છે – દ્રવ્ય અપેક્ષાથી અપર્યવસિતપણું છે=કેવલજ્ઞાન અને કેવલદર્શનનું અપર્યવસિતપણું છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે દ્રવ્ય વિષયક પ્રશ્ન અને ઉત્તરની અશ્રુતિ છે=આગમમાં જે ગૌતમસ્વામીએ પૃચ્છા કરી છે ત્યાં દ્રવ્ય વિષયક પ્રશ્ન અને દ્રવ્ય વિષયક ઉત્તર છે એ પ્રમાણે સંભળાતું નથી. ‘નથ’થી ક્રમિકઉપયોગવાદી કહે છે – તમને પણ=કેવલજ્ઞાન-કેવલદર્શન એકદા સ્વીકારનાર તમને પણ... કેવી રીતે તે બેની કેવલજ્ઞાન અને કેવલદર્શનની, અપર્યવસાનતા થાય ? અર્થાત્ થાય નહીં; કેમ કે પર્યાયોનું ઉત્પાદ વિગમાત્મકપણું છે અર્થાત્ દ્રવ્ય અપેક્ષાએ ન ગ્રહણ કરવામાં આવે અને કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપ પર્યાયની અપેક્ષાએ સ્વીકારવામાં આવે તો કેવલજ્ઞાનકેવલદર્શન એક સાથે હોવા છતાં કેવલજ્ઞાન-કેવલદર્શનના નવા નવા પર્યાયોનો ઉત્પાદ અને પૂર્વ પૂર્વ પર્યાયોનો વ્યય છે. માટે કેવલજ્ઞાન-કેવલદર્શન અપર્યવસાન થાય નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૭ અહીં કેવલજ્ઞાન-કેવલદર્શન એકદાઉપયોગવાદી કહે કે આ કેવલજ્ઞાન-કેવલદર્શનનું અપર્યવસાનપણું, દ્રવ્ય અપેક્ષાએ છે. તેને ક્રમિકઉપયોગવાદી કહે છે – એમ ન કહેવું. અમારા પક્ષમાં પણ=કેવલજ્ઞાનકેવલદર્શનના ક્રમિકઉપયોગપક્ષમાં પણ, આનું સમાનપણું છે દ્રવ્ય અપેક્ષાએ અપર્યવસાતપણાનું સમાનપણું છે. અહીં કેવલજ્ઞાન-કેવલદર્શન એકદાઉપયોગવાદી કહે કે તદ્વિષયક પ્રશ્ન અને પ્રતિવચનનો અભાવ હોવાથી=દ્રવ્ય વિષયક પ્રશ્ન અને દ્રવ્ય વિષયક પ્રતિવચનનો અભાવ હોવાથી, ક્રમિકઉપયોગના પક્ષમાં દ્રવ્ય અપેક્ષાએ અપર્યવસાનતા નથી એ પ્રમાણે જો એકાઉપયોગવાદી કહે તો, ક્રમિકઉપયોગવાદી કહે છે – તમને પણ=એકદાઉપયોગવાદી એવા તમને પણ, દ્રવ્ય અપેક્ષાથી અપર્યવસાનનું કથન અયુક્ત છે=કેવલજ્ઞાન અને કેવલદર્શનના અપર્યવસાનનું કથન અયુક્ત છે. તેને કેવલજ્ઞાન-કેવલદર્શન એકદાઉપયોગવાદી કહે છે – આ અસત્ છે ક્રમિકઉપયોગવાદીનું કથન અસત્ છે; કેમ કે તે બેનું કેવલજ્ઞાન-કેવલદર્શનનું, યુગપદ્ રૂપ-રસની જેમ ઉત્પાદનો અભ્યપગમ હોવાથી, પરંતુ ઋજુત્વ અને વક્રતાની જેમ ક્રમિક ઉત્પાદનો અભ્યગમ નહીં હોવાથી, ક્રમિકઉપયોગવાદીનું કથન અસત્ છે એમ અત્રય છે. આ રીતે પણ=રૂપ-રસની જેમ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો યુગપદ્ ઉત્પાદ સ્વીકાર્યો એ રીતે પણ, સપર્યવસાનતા છે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ પર્યાયની દૃષ્ટિથી પ્રતિક્ષણ નવો નવો થાય છે માટે સંપર્યવસાનતા છે એ પ્રમાણે ક્રમિકઉપયોગવાદી કહે તો એકદાઉપયોગવાદી કહે છે – એમ ન કહેવું; કેમ કે કેવલી દ્રવ્યથી કથંચિત્ અવ્યતિરેક હોવાથી=કેવલીરૂપ દ્રવ્યથી કેવલજ્ઞાન-કેવલદર્શનનો કથંચિત્ અભેદ હોવાથી, તે બેનું કેવલજ્ઞાનકેવલદર્શનનું, અપર્યવસિતપણું છે. અને ક્રમએકાંતપક્ષમાં પણ આ પ્રમાણે થશે-કેવલીદ્રવ્યથી કેવલજ્ઞાન-કેવલદર્શનનો અવ્યતિરેક સ્વીકારવાથી કેવલજ્ઞાન-કેવલદર્શનની અપર્યવસિતતા થશે, તેને અક્રમવાદી કહે છે – એમ ન કહેવું; કેમ કે અનેકાંતનો વિરોધ છે=નિશ્ચયનયથી ગુણ-ગુણીનો અભેદ હોવાથી ગુણી એવા આત્મદ્રવ્ય સાથે કેવલજ્ઞાનનો અભેદ હોવા છતાં ક્રમવાદીના મતાનુસાર કેવલજ્ઞાન-કેવલદર્શનની ક્રમસર પ્રાપ્તિ છે અને વ્યવહારનયથી ગુણ-ગુણીનો ભેદ હોવાને કારણે ગુણી એવા આત્મદ્રવ્યથી કેવલજ્ઞાનકેવલદર્શનનો ઉપયોગ ક્રમસર થતો હોવાથી કેવલજ્ઞાન-કેવલદર્શનની ક્રમસર પ્રાપ્તિ છે એ પ્રકારે ક્રમવાદીના મતે સ્થાપત થવાથી એકાંતની પ્રાપ્તિ થવાના કારણે અનેકાંતનો વિરોધ છે, અને અહીં પણ સહભાવી ઉપયોગના સ્વીકારમાં પણ, તથાભાવ છે=અનેકાંતનો વિરોધ છે, એમ ક્રમવાદીએ ન કહેવું; કેમ કે તથાભૂત આત્મક એક કેવલીદ્રવ્યનો અભ્યપગમ છે=કેવલજ્ઞાન-કેવલદર્શનાત્મક એક કેવલીદ્રવ્યનો અભ્યપગમ છે રૂપરસાત્મક એક દ્રવ્યની જેમ. અહીં પ્રશ્ન થાય કે રૂપ-રસાત્મક એક દ્રવ્યની જેમ કેવલજ્ઞાન-કેવલદર્શનાત્મક એક કેવલીદ્રવ્યના સ્વીકાર કરવા માત્રથી અક્રમવાદમાં અનેકાંતનો વિરોધ નથી તે કેમ સિદ્ધ થાય ? તેથી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૭ અને દ્રવ્યનું અક્રમરૂપપણું હોતે છતે કેવલીદ્રવ્યનું કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપે અક્રમરૂપપણું હોત છતે, તદાત્મકપણાથી=અક્રમવાળા એવા કેવલીના દ્રવ્યાત્મકપણાથી, તે બેનું પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનનું પણ, અક્રમ જ છે, તેથી અનેકાંતનો અવિરોધ છે એમ અત્રય છે. અહીં ક્રમઉપયોગવાદી ક્રમઉપયોગમાં પણ કેવલજ્ઞાન-કેવલદર્શનને સાદિઅનંત સ્થાપન કરવા કહે છે - અને તે બેનું કેવલજ્ઞાન-કેવલદર્શનનું, તરૂ૫પણું હોવાથી=કેવલીદ્રવ્યસ્વરૂપપણું હોવાથી, તથાભાવ છે=અપર્યવસિત ભાવ છે, પરંતુ સ્વરૂપથી નથી-કેવલજ્ઞાન-કેવલદર્શન સ્વસ્વરૂપથી અપર્યવસિત ભાવવાળા નથી, તેને અક્રમવાદી કહે છે – એમ ન કહેવું; કેમ કે તળાપણામાં-કેવલજ્ઞાનનું અને કેવલદર્શનનું કેવલીદ્રવ્યપણામાત્રથી તથાભાવપણામાં, અનેકાંતરૂપતાનો વિરોધ છે=વ્યવહારનય અને નિશ્ચયનય ઉભયનથી પણ અપર્યવસિતતા સિદ્ધ થતી નહીં હોવાથી અનેકાંતરૂપતાનો વિરોધ છે. અને અક્રમવાળા એવા નિરાવરણના=કેવલજ્ઞાનનું અને કેવલદર્શનનું જે નિરાવરણ છે તે અક્રમવાળું છે ક્રમવાળું નથી તેથી અક્રમવાળા નિરાવરણના, ક્રમરૂપતનો વિરોધ છે=અક્રમવાળા નિરાવરણ એવા કેવલજ્ઞાનની અને કેવલદર્શનની ક્રમથી પ્રાપ્તિરૂપ ક્રમરૂપતનો વિરોધ છે. કેમ અક્રમવાળા નિરાવરણને ક્રમરૂપત્વનો વિરોધ છે ? તેમાં હેતુ કહે છે – તેનું ક્રમરૂપત્વનું, આવરણકૃતપણું છે. કેવલજ્ઞાન-કેવલદર્શનને ક્રમિક સ્વીકારવામાં અન્ય દોષ ‘ વિષ્ય'થી બતાવે છે – વળી જો સર્વથા ક્રમથી જ તેઓની ઉત્પત્તિ છે=પ્રવાહરૂપે અને પરસ્પર અંતરિતરૂપે એમ સર્વ પ્રકારે ક્રમથી જ કેવલજ્ઞાન-કેવલદર્શનની ઉત્પત્તિ છે. તો અનેકાન્તનો વિરોધ છે અર્થાત્ અનેકાત્તશાસ્ત્રના વચનનો વિરોધ છે. જો કથંચિત્ ક્રમથી છે તો યુગપ તેની ઉત્પત્તિનો પક્ષ સ્વીકૃત છે-કેવલજ્ઞાન અને કેવલદર્શન સાથે ઉત્પન્ન થાય છે એ પક્ષ સ્વીકૃત છે, અને દ્વિતીય ક્ષણમાં તે બેના અભાવમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના અભાવમાં=કેવલજ્ઞાનક્ષણમાં કેવલદર્શનના અભાવમાં અને કેવલદર્શનક્ષણમાં કેવલજ્ઞાનના અભાવમાં, છાપસ્થિક જ્ઞાનની જેમ અપર્યવસિતતા યુક્ત નથી=છદ્મસ્થને મતિ આદિ જ્ઞાનોતો ક્રમસર ઉપયોગ હોય છે, છતાં છદ્મસ્થ ત્રણ જ્ઞાનવાળા, ચાર જ્ઞાનવાળા છે એમ કહેવાય છે. તે રીતે તે જ્ઞાન અપર્યવસિત છે તેમ ક્ષાયિકજ્ઞાનમાં તેવી અપર્યવસિતતા યુક્ત નથી. ફરી ઉત્પાદ થતો હોવાથી કેવલજ્ઞાનનો કેવલદર્શનના આંતરા પછી ફરી ઉત્પાદ થતો હોવાથી, અપર્યવસિતપણું હોતે છતે ક્રમિક ઉપયોગમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનનું અપર્યવસિતપણું હોતે છત, પર્યાયની પણ અપર્યવસિતતાની પ્રસક્તિ છે. દ્રવ્યાર્થપણાથી તસ્વપણું હોતે છતે= અપર્યવસિતપણું હોતે છતે, દ્વિતીયક્ષણમાં પણ તે બેનો-કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો, સદ્ભાવ છે. અન્યથા દ્રવ્યાર્થપણાનો અયોગ છે. ૨/કા ભાવાર્થ :કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિ અપર્યવસિત છે, એ પ્રમાણેનું શાસ્ત્રવચન છે. જો કેવલજ્ઞાનનો અને Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૭ કેવલદર્શનનો ક્રમઉપયોગ સ્વીકારવામાં આવે તો કેવલજ્ઞાન અને કેવલદર્શનમાંથી પ્રત્યેકનું બીજા સમયમાં પર્યવસાન પ્રાપ્ત થાય. માટે કેવલજ્ઞાન-કેવલદર્શનની અપર્યવસિતતા કેવી રીતે પ્રાપ્ત થાય ? અર્થાત્ પ્રાપ્ત હીં. માટે સૂત્ર આશાતનાભીરુ એવા ક્રમઉપયોગવાદી વડે “વત્તા ઇi અંતે !' ઇત્યાદિ આગમમાં કેવલજ્ઞાન-કેવલદર્શનનું જે સાદિ અપર્યવસિતતાનું કથન છે તેનું પર્યાલોચન કરવું જોઈએ. જો તે સૂત્રનું પર્યાલોચન ક્રમઉપયોગવાદી કરે નહીં તો તેઓને સૂત્રઆશાતનાની પ્રાપ્તિ થાય. અહીં પ્રશ્ન થાય કે સૂત્રની આશાતના કઈ રીતે પ્રાપ્ત થાય ? તેથી ટીકાકારશ્રી કહે છે – જો કેવલજ્ઞાન-કેવલદર્શન ક્રમસર થાય છે એમ સ્વીકારવામાં આવે તો કેવલદર્શનના ઉપયોગકાળમાં કેવલી સર્વજ્ઞ નથી એ પ્રકારે સર્વજ્ઞપણાના અધિક્ષેપ દ્વારા સૂત્રની આશાતના થાય, પરંતુ અચેતનરૂપ જે સૂત્રના વચનો છે તેનો અધિક્ષેપ થઈ શકે નહીં, પણ સૂત્રના વચનથી વાચ્ય એવા સર્વજ્ઞના સ્વરૂપના અપલોપથી સૂત્રની આશાતના પ્રાપ્ત થાય છે. અહીં ક્રમઉપયોગવાદી કહે કે કેવલજ્ઞાન-કેવલદર્શન ક્રમસર થાય છે, પરંતુ તેના આધારભૂત કેવલીદ્રવ્યની અપેક્ષાએ કેવલજ્ઞાન-કેવલદર્શન અપર્યવસિત છે. માટે સૂત્રની આશાતના પ્રાપ્ત થશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે – કેવલી દ્રવ્યને આશ્રયીને કેવલજ્ઞાન-કેવલદર્શન કેવું છે ? એવો પ્રશ્ન કરેલો નથી, પરંતુ કેવલીનું કેવલજ્ઞાન-કેવલદર્શન રત્નપ્રભાપૃથ્વીને એક સમયે જાણે છે અને જુએ છે તેને આશ્રયીને પ્રશ્ન છે. તેથી જે સમયે કેવલી રત્નપ્રભાપૃથ્વીને તે તે આકારાદિ દ્વારા જાણે છે તે સમયે જોતા નથી ઇત્યાદિ વચનમાં દ્રવ્ય અપેક્ષાએ ઉત્તર સંભવતો નથી, પરંતુ કેવલજ્ઞાન-કેવલદર્શનને આશ્રયીને જ ઉત્તર સંભવે છે. અહીં ક્રમિકવાદી અક્રમવાદીને કહે કે કેવલજ્ઞાનને અને કેવલદર્શનને તમે અક્રમથી સ્વીકારશો તોપણ કેવલજ્ઞાન અને કેવલદર્શન સાદિ અપર્યાવસાન કઈ રીતે સિદ્ધ થઈ શકે ? અર્થાતુ થઈ શકે નહીં, કેમ કે કેવલીદ્રવ્યમાં વર્તતા કેવલજ્ઞાન અને કેવલદર્શન પર્યાય સતત ઉત્પાદ-વિગમાત્મક છે અર્થાત્ કેવલીનું કેવલજ્ઞાન પણ કેવલીદ્રવ્યરૂપ જીવનો પર્યાય હોવાથી પ્રતિક્ષણ તે તે કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ પર્યાય અન્ય અન્યરૂપ થાય છે, માટે કેવલજ્ઞાન-કેવલદર્શનને સાદિ અનંત માનવો હોય તો કેવલીદ્રવ્યની અપેક્ષાએ જ સાદિ અનંત સ્વીકારી શકાશે. આ પ્રકારના ક્રમવાદીના કથનમાં અક્રમવાદી કહે કે કેવલીદ્રવ્યની અપેક્ષાએ કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિ અપર્યવસિત છે, એમ સ્વીકારી શકાશે. તેને ક્રમવાદી કહે છે – જો અક્રમવાદી કેવલીદ્રવ્યની અપેક્ષાએ કેવલજ્ઞાન કેવલદર્શનને સાદિ અપર્યવસાન સ્વીકારી શકે તો ક્રમવાદીના પક્ષમાં પણ કેવલીદ્રવ્યની અપેક્ષાએ કેવલજ્ઞાન-કેવલદર્શનને સાદિ અપર્યવસાન સ્વીકારી શકાશે. અહીં જો અક્રમવાદી કહે કે દ્રવ્યની અપેક્ષાએ શાસ્ત્રમાં પ્રશ્ન અને પ્રતિવચન નથી માટે કેવલીદ્રવ્યને આશ્રયીને ક્રમવાદી કેવલજ્ઞાન અને કેવલદર્શનને અપર્યવસાન સ્વીકારી શકે નહીં, તો અક્રમવાદી પણ કેવલીદ્રવ્યની અપેક્ષાએ કેવલજ્ઞાનને અને કેવલદર્શનને અપર્યવસાન કઈ રીતે સ્વીકારી શકે ? અર્થાત્ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૭ સ્વીકારી શકે નહીં એ પ્રકારે ક્રમવાદી કહે તો અક્રમવાદી કહે છે ક્રમવાદીનું આ કથન અયુક્ત છે; કેમ કે પુદ્ગલદ્રવ્યમાં રૂપ-રસનો ઉત્પાદ એકસાથે થાય છે, તેમ અમારા વડે કેવલજ્ઞાનના અને કેવલદર્શનના ઉત્પાદનો એકસાથે અભ્યપગમ છે, પરંતુ ઋજુત્વ-વક્રત્વની જેમ ક્રમિક ઉત્પાદ-વ્યયનો અભ્યપગમ નથી. અક્રમવાદીનો આશય એ છે કે જેમ પુદ્ગલમાં રૂપ અને રસ એકકાલમાં રહે છે તેમ કેવલીદ્રવ્યમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન એકસાથે રહે છે તેમ અમે સ્વીકારીએ છીએ, પરંતુ ઋજુત્વ અને વક્રતા જેમ ક્રમસર થાય છે તેમ કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમસર થાય છે તેમ અમે સ્વીકારતા નથી માટે અક્રમપક્ષમાં કેવલીદ્રવ્યની અપેક્ષાએ કેવલજ્ઞાન અને કેવલદર્શન અપર્યવસાન સ્વીકારી શકાશે અને ક્રમિક પક્ષમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન કેવલીદ્રવ્યની અપેક્ષાએ અપર્યવસાન સ્વીકારી શકાશે નહીં, કેમ કે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો આત્મદ્રવ્યની સાથે અભેદ સ્વીકારવામાં આવે અને કેવલજ્ઞાન-કેવલદર્શનથી અભિન્ન એવું આત્મદ્રવ્ય અપર્યવસિત છે તેમ સ્વીકારીને કેવલજ્ઞાન-કેવલદર્શનને સાદિઅનંત સ્વીકારવું હોય તો આત્મદ્રવ્યમાં સતત કેવલજ્ઞાન-કેવલદર્શન છે તેમ સ્વીકારવું જોઈએ, પરંતુ જે સમયે કેવલજ્ઞાન છે તે સમયે કેવલદર્શન નથી તેમ સ્વીકારવાથી કેવલજ્ઞાન-કેવલદર્શનથી અભિન્ન એવું આત્મદ્રવ્ય સાદિઅનંત સ્વીકારી શકાય નહીં અર્થાત્ બીજા સમયમાં કેવલજ્ઞાનનો ઉપયોગ નહીં હોવાથી કેવલજ્ઞાનથી અભિન્ન એવો આત્મા સાદિ અનંત નથી એમ જ સિદ્ધ થાય છે. અહીં ક્રમવાદી કહે કે રૂપ અને રસની જેમ કેવલજ્ઞાન-કેવલદર્શનને એકસાથે સ્વીકારવાથી પણ કેવલજ્ઞાન-કેવલદર્શન સપર્યવસાન જ છે; કેમ કે કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપ પર્યાય પ્રતિક્ષણ અપર અપરભાવરૂપે થાય છે, માટે પર્યાયની અપેક્ષાએ અપર્યવસાનતા સિદ્ધ થઈ શકશે નહીં. તેને અક્રમવાદી કહે છે કે એ પ્રમાણે ન કહેવું; કેમ કે કેવલજ્ઞાન અને કેવલદર્શન કથંચિત્ કેવલી દ્રવ્યથી અભિન્ન હોવાના કારણે કેવલજ્ઞાનનું અને કેવલદર્શનનું અપર્યવસાનપણું છે. અહીં ક્રમિકઉપયોગવાદી કહે કે અમે પણ કેવલજ્ઞાનને અને કેવલદર્શનને ક્રમિક સ્વીકારીને કેવલીદ્રવ્યથી તે કેવલજ્ઞાનને અને કેવલદર્શનને અભિન્ન સ્વીકાર કરીએ છીએ. માટે કેવલજ્ઞાન અને કેવલદર્શન અપર્યવસિત પ્રાપ્ત થશે. તેને અક્રમવાદી કહે છે – “આ પ્રમાણે ના કહેવું'; કેમ કે ક્રમવાદીના પક્ષમાં અનેકાંતનો વિરોધ છે. આશય એ છે કે વ્યવહારનયથી ગુણ-ગુણીનો ભેદ છે, તેથી વ્યવહારનયને આશ્રયીને ગુણી એવા આત્માથી કેવલજ્ઞાન-કેવલદર્શનનો ભેદ સ્વીકારીને પર્યાયાસ્તિકનયથી પ્રતિક્ષણ કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપ પર્યાય પરિવર્તન પામે છે, એમ સ્વીકારાય છે. વળી, નિશ્ચયનયથી ગુણ-ગુણીનો અભેદ કરીને દ્રવ્યાસ્તિકનયથી કેવલજ્ઞાન અને કેવલદર્શનને અપર્યવસાન સ્વીકારવા માટે ક્રમવાદી યત્ન કરે તોપણ થઈ શકે નહીં, કેમ કે ક્રમવાદીના મતાનુસાર કેવલીદ્રવ્યથી અભિન્ન એવું પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન એક કાળમાં ઉપયોગરૂપે વિદ્યમાન નથી. તેથી કેવલજ્ઞાનથી અભિન્ન કેવલીદ્રવ્ય જે સમયમાં છે તે સમયમાં કેવલદર્શનથી અભિન્ન એવું કેવલીદ્રવ્ય નથી. માટે નિશ્ચયનયથી કેવલજ્ઞાન અને કેવલદર્શનનો અભેદ કરીને દ્રવ્યાસ્તિકનયથી પણ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ ક્રમિક છે એમ પ્રાપ્ત થાય. માટે ક્રમવાદીના પક્ષમાં ગુણ-ગુણીના Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૭ ભેદપક્ષમાં અને ગુણ-ગુણીના અભેદપક્ષમાં એકાંતે કેવલજ્ઞાન-કેવલદર્શન અપર્યવસાન પ્રાપ્ત થતું નથી, તેથી ક્રમવાદીના પક્ષમાં અનેકાંતનો વિરોધ છે અર્થાત્ કથંચિત્ કેવલજ્ઞાન-કેવલદર્શન પર્યવસાન છે અને કથંચિત્ અપર્યવસાન છે એ રૂપ અનેકાંતનો વિરોધ છે. વસ્તુતઃ નિશ્ચયનયને અવલંબીને ગુણ-ગુણીનો અભેદ કર્યા પછી દ્રવ્યાસ્તિકનયથી કેવલજ્ઞાન-કેવલદર્શનનું અપર્યવસાન સ્થાપવું હોય તો જે પર્યાય ઉત્પન્ન થયા પછી તત્સદશ પર્યાય સદા રહેતો હોય તો તે પર્યાયનો તે દ્રવ્ય સાથે અભેદ કરીને તે પર્યાયનું અપર્યવસાન સ્વીકારી શકાય. જેમ સિદ્ધના આત્મા મુક્તપણાને પામ્યા પછી ક્યારેય સંસારપર્યાયને પામતા નથી તેથી નિશ્ચયનયથી સિદ્ધના આત્મા સાથે સિદ્ધપર્યાયનો અભેદ કરીને દ્રવ્યાસ્તિકનય સિદ્ધઅવસ્થાને સાદિ અનંત કહે છે. આમ, દ્રવાસ્તિકનયની દૃષ્ટિથી સિદ્ધપર્યાય સાદિ અનંત છે અને પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી સિદ્ધપર્યાય પ્રતિક્ષણ અન્ય અન્યરૂપ થાય છે, માટે સિદ્ધપર્યાય વિષયક અનેકાંતનો વિરોધ નથી, પરંતુ સિદ્ધના જીવોને અમુકકાળ પછી સંસારપર્યાય પ્રાપ્ત થતો હોય અને ફરી સિદ્ધપર્યાય પ્રાપ્ત થતો હોય તો દ્રવ્યાસ્તિકનય પણ સિદ્ધના જીવોના સિદ્ધપર્યાયને સાદિઅનંત કહી શકે નહીં તેમ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ ક્રમિક સ્વીકારવામાં આવે તો દ્રવ્યાસ્તિકનયથી પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન સાદિસાંત છે તેમ માનવું પડે અને પર્યાયને જોનાર પર્યાયાસ્તિકનયથી પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન સાદિસાંત છે તે માનવું પડે, માટે અનેકાંતનો વિરોધ છે. તેથી ક્રમ એકાંતમાં=કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમસર થાય છે એ પ્રકારના એકાંત સ્વીકારમાં, કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિ અપર્યવસાન છે તે વચન સંગત થાય નહીં. અહીં ક્રમવાદી કહે કે અક્રમવાદીના પક્ષમાં પણ અનેકાંતનો વિરોધ પ્રાપ્ત થશે. તેને અક્રમવાદી કહે છે કે અમારા પક્ષમાં અનેકાંતનો વિરોધ નથી; કેમ કે રૂપ-રસાત્મક એકદ્રવ્યની જેમ કેવલજ્ઞાન-કેવલદર્શનાત્મક એક કેવલીદ્રવ્ય અમે સ્વીકારીએ છીએ તેથી અનેકાંતનો વિરોધ થશે નહીં. અહીં પ્રશ્ન થાય કે કેવલજ્ઞાન-કેવલદર્શનાત્મક એક કેવલીદ્રવ્ય સ્વીકારવાથી કઈ રીતે અનેકાંતનો વિરોધ ન થાય ? તેથી કહે છે – કેવલીદ્રવ્યનું કેવલજ્ઞાન-કેવલદર્શન સાથે અક્રમરૂપપણું હોય તો કેવલીદ્રવ્યાત્મકપણાથી કેવલજ્ઞાનકેવલદર્શનનું પણ અક્રમાત્મક પ્રાપ્ત થાય. તેથી કેવલજ્ઞાન અને કેવલદર્શન અપર્યવસાન પ્રાપ્ત થશે. આશય એ છે કે કેવલીદ્રવ્યમાં કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ સદા વર્તે છે, ક્રમસર વર્તતો નથી. તેથી દ્રવ્યાસ્તિકનય કેવલજ્ઞાનને અને કેવલદર્શનને સાદિ અપર્યવસિત સ્વીકારી શકે અને પર્યાયાસ્તિકનય કેવલજ્ઞાનને અને કેવલદર્શનને સાદિ સાત સ્વીકારી શકે. તેથી કેવલજ્ઞાન-કેવલદર્શનના અક્રમપક્ષમાં અનેકાંતનો વિરોધ નથી. અહીં ક્રમઉપયોગવાદી કહે કે કેવલજ્ઞાન-કેવલદર્શનનો કેવલીદ્રવ્યરૂપપણાથી તથાભાવ છેસાદિ અપર્યવસિત છે, સ્વરૂપથી નથી= કેવલજ્ઞાન-કેવલદર્શન સ્વરૂપથી સાદિ અપર્યવસિત નથી માટે ક્રમિક ઉપયોગ સ્વીકારવામાં પણ કેવલીદ્રવ્યરૂપપણાથી કેવલજ્ઞાન-કેવલદર્શનને સાદિ અપર્યવસિત સ્વીકારી શકાશે. આશય એ છે કે જ્યારે જીવ કેવલજ્ઞાન પામે છે ત્યારપછી તે કેવલી કેવલજ્ઞાનના અને કેવલદર્શનના Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૭ આવા૨ક કર્મના ક્ષયવાળા હોવાથી સદા કેવલજ્ઞાનવાળા અને કેવલદર્શનવાળા છે તેથી કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિ અપર્યવસિત છે તે સૂત્રની સંગતિ થશે તોપણ કેવલજ્ઞાનનું અને કેવલદર્શનનું સ્વરૂપ ક્રમસર વર્તે એવું છે, તેથી સ્વરૂપથી કેવલી પ્રથમ સમયે કેવલજ્ઞાનના ઉપયોગવાળા અને દ્વિતીય સમયે કેવલદર્શનના ઉપયોગવાળા છે. માટે ક્રમિકઉપયોગપક્ષમાં પણ કેવલીનું કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિઅપર્યવસાન છે તેમ સ્વીકારી શકાશે. ૪૨ આ પ્રકારના ક્રમવાદીના સમાધાનમાં અક્રમવાદી કહે છે એ પ્રમાણે ન કહેવું; કેમ કે સ્વરૂપથી કેવલજ્ઞાન-કેવલદર્શન ક્રમસ૨ થતું હોય તો અનેકાંતરૂપતાનો વિરોધ છે અર્થાત્ કેવલજ્ઞાન-કેવલદર્શન કોઈક દૃષ્ટિથી અપર્યવસાન છે, કોઈક દષ્ટિથી પર્યવસાન છે એ રૂપ અનેકાંતતાનો વિરોધ છે; કેમ કે દ્રવ્યાસ્તિકનય પણ ક્રમસર પ્રવર્તતા કેવલજ્ઞાન અને કેવલદર્શનને અપર્યવસાન સ્વીકારી શકે નહીં. વળી બીજો દોષ આપતાં અક્રમવાદી કહે છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન અક્રમવાળું નિરાવરણ છે અર્થાત્ પ્રથમ ક્ષણમાં નિરાવરણ થાય પછી આવરણ થાય છે તેવું નથી, પરંતુ સદા નિરાવરણ છે અને અક્રમવાળા એવા નિરાવરણ કેવલજ્ઞાન-કેવલદર્શન હોય છતાં તેનો ઉપયોગ ક્રમસર થાય છે તેમ સ્વીકારવામાં વિરોધ છે; કેમ કે ક્રમસર ઉપયોગની પ્રાપ્તિ આવ૨ણકૃત જ સંભવે, આવરણ ન હોય તો સદા ઉપયોગ રહેવો જોઈએ. વળી કેવલજ્ઞાન અને કેવલદર્શનને ક્રમથી સ્વીકારનારા ક્રમવાદી પક્ષમાં અક્રમવાદી ‘ગ્વિ’થી અન્ય દોષ બતાવે છે – જો સર્વ દૃષ્ટિથી ક્રમથી જ કેવલજ્ઞાન-કેવલદર્શન સ્વીકારવામાં આવે તો અનેકાંતનો વિરોધ થશે. આશય એ છે કે પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી તો કેવલજ્ઞાન અને કેવલદર્શન સાથે હોવા છતાં પ્રતિક્ષણ નવું નવું જ્ઞાન અને દર્શન થાય છે. તે અપેક્ષાએ કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમથી નવા નવા કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપે થાય છે, પરંતુ દ્રવ્યાસ્તિકનયથી પણ પ્રથમ ક્ષણમાં કેવલજ્ઞાન અને બીજી ક્ષણમાં કેવલદર્શન સ્વીકારવામાં આવે તો દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એમ બંને નયથી કેવલજ્ઞાન-કેવલદર્શન ક્રમથી જ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારવામાં અનેકાંતનો વિરોધ છે; કેમ કે ક્રમવાદીના મતે એકાંતથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમથી છે માટે અનેકાંતવાદનો પ્રતિષેધ થાય છે. હવે જો કેવલજ્ઞાન-કેવલદર્શન કથંચિદ્ ક્રમથી છે તેમ સ્વીકારવું હોય તો કેવલજ્ઞાન-કેવલદર્શનનો યુગપદ્ ઉત્પત્તિપક્ષ સ્વીકારવો જોઈએ, જેથી સ્યાદ્વાદની સંગતિ થાય અર્થાત્ પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી પ્રતિક્ષણ નવો નવો કેવલજ્ઞાન-કેવલદર્શનનો ઉપયોગ વર્તે છે અને દ્રવ્યાસ્તિકનયથી કેવલજ્ઞાન-કેવલદર્શનનો સદા ઉપયોગ વર્તે છે માટે કેવલજ્ઞાન-કેવલદર્શનનો યુગપદ્ ઉત્પત્તિપક્ષ જ સ્યાદ્વાદથી સંગત થાય છે. વળી જેમ છાદ્મસ્થિક જ્ઞાનમાં જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ભિન્ન ક્ષણમાં હોય છે, છતાં છાહ્મસ્થિક એવું Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૭-૮ મતિજ્ઞાન સમ્યક્તની પ્રાપ્તિથી ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ હોય છે તેમ સ્વીકારવામાં આવે છે તે પ્રકારની અપર્યવસિતતા કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં બીજી ક્ષણમાં યુક્ત નથી. વળી એમ કહેવામાં આવે કે કેવલજ્ઞાનની ઉત્તરક્ષણમાં કેવલદર્શન થાય છે ત્યારે કેવલજ્ઞાનનો ઉપયોગ નથી તોપણ કેવલદર્શનની ઉત્તરક્ષણમાં ફરી કેવલજ્ઞાનનો ઉત્પાદ છે, માટે ફરી ઉત્પાદની અપેક્ષાએ કેવલજ્ઞાન અને કેવલદર્શન અપર્યવસિત છે એમ સ્વીકારવામાં આવે તો પર્યાયનો પણ ફરી ફરી પર્યાયરૂપે ઉત્પાદ છે અર્થાત્ દરેક દ્રવ્યોમાં પૂર્વનો જે જે પર્યાય છે તે તે પર્યાય ફરી ફરી ઉત્પન્ન થતો નથી તોપણ પર્યાય પર્યાયરૂપે તો ફરી ફરી ઉત્પન્ન થાય છે, માટે પર્યાયની પણ અપર્યવસિતતાની પ્રાપ્તિ થાય. વસ્તુતઃ દ્રવ્ય જ અપર્યવસિત છે અને પર્યાય ઉત્પાદ-વ્યયરૂપ છે તેમ સ્વીકારીએ તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ની સિદ્ધિ થાય. માટે ફરી ઉત્પાદન આશ્રયીને કેવલજ્ઞાન અને કેવલદર્શનને અપર્યવસિત સ્વીકારી શકાય નહીં અને દ્રવ્યાર્થપણાથી કેવલજ્ઞાન-કેવલદર્શનની અપર્યવસિતતા સ્વીકારવામાં આવે તો બીજી ક્ષણમાં પણ કેવલજ્ઞાન-કેવલદર્શનનો સદભાવ માનવો પડે. જો કેવલજ્ઞાન બીજીક્ષણમાં નથી તેમ સ્વીકારવામાં આવે તો દ્રવ્યાર્થપણાથી કેવલજ્ઞાનની અપર્યવસિતતા સિદ્ધ થાય નહીં. આશય એ છે કે કેવલજ્ઞાન-કેવલદર્શન પર્યાયથી યુક્ત કેવલીદ્રવ્ય શાશ્વત છે માટે દ્રવ્યાર્થથી કેવલજ્ઞાન અને કેવલદર્શન અપર્યવસિત છે તેમ કહી શકાય, પરંતુ કેવલી પ્રથમ ક્ષણમાં કેવલજ્ઞાનના ઉપયોગવાળા છે, બીજી ક્ષણમાં કેવલદર્શનના ઉપયોગવાળા છે એ રીતે ક્રમસર કેવલજ્ઞાન-કેવલદર્શનનો ઉપયોગ સ્વીકારવામાં આવે તો દ્રવ્યાર્થપણાથી કેવલજ્ઞાન-કેવલદર્શન અપર્યવસિત છે એમ માની શકાય નહીં અને આગમમાં કેવલજ્ઞાનને સાદિઅપર્યવસિત સ્વીકાર્યું છે માટે કેવલજ્ઞાન-કેવલદર્શનનો યુગપદ્ ઉપયોગ જ સ્વીકારવો જોઈએ, એ પ્રકારનો અક્રમવાદીનો આશય છે. રા અવતરણિકા : तदेवं क्रमाभ्युपगमे तयोरागमविरोध इत्युपसंहरनाह - અવતરણિકાર્ય : ગાથા-૪થી કેવલજ્ઞાન-કેવલદર્શનના ક્રમના ઉપયોગનું વર્ણન શરૂ કરેલ. એ રીતે તેઓના ક્રમઅભ્યપગમમાં આગમનો વિરોધ છે એ પ્રમાણે ઉપસંહાર કરતાં કહે છે – ભાવાર્થ : ગાથા-૭માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે શાસ્ત્રમાં કેવલજ્ઞાન-કેવલદર્શનને સાદિ અપર્યવસિત કહેલ છે તેને સૂત્ર-આશાતનાભીરુઓએ જવું જોઈએ. તેથી હવે ક્રમિકઉપયોગમાં કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિ અપર્યવસિત સિદ્ધ થતું નથી તે બતાવીને કેવલજ્ઞાન અને કેવલદર્શનના ક્રમના સ્વીકારમાં આગમનો વિરોધ બતાવે Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૮ ગાથા : संतम्मि केवले दंसणम्मि णाणस्स संभवो णत्थि । केवलणाणम्मि य दंसणस्स तम्हा सणिहणाई ।।२/८।। છાયા : सति केवले दर्शने ज्ञानस्य सम्भवो नास्ति । केवलज्ञाने च दर्शनस्य तस्मात् सनिधने ।।२।८।। અન્વયાર્થ : વેવને સંસUમિ સંતષિ=કેવલદર્શન હોતે છતે, સં=જ્ઞાનનો, સંમવો સંભવ, ત્યિકતથી, =અને, વનક્કિ સંમ્બિ=કેવલજ્ઞાત હોતે છતે, સંસપાસ દર્શનનો, (મવો સંભવ, =નથી.) તણાં તે કારણથી, સદUડું=સનિધન છે=કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિસાંત છે. In૨/૮ ગાથાર્થ : કેવલદર્શન હોતે છતે જ્ઞાનનો સંભવ નથી અને કેવલજ્ઞાન હોતે છતે દર્શનનો સંભવ નથી, તે કારણથી સનિધન છે કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિક્ષાંત છે. ll૨/૮ ટીકા - क्रमोत्पादे सति केवलदर्शने न तदा ज्ञानस्य संभवस्तथा केवलज्ञाने न दर्शनस्य, तस्मात् सनिधने केवलज्ञानदर्शने ।।२/८॥ ટીકાર્ય : મોત્યારે .... વનજ્ઞાનવર્શને ક્રમ ઉત્પાદમાં કેવલદર્શન હોતે છતે ત્યારે કેવલદર્શતકાળમાં, જ્ઞાનનો સંભવ નથી અને કેવલજ્ઞાનમાં દર્શનનો સંભવ નથી તે કારણથી કેવલજ્ઞાન-કેવલદર્શન સધિત છે. ૨/૮ ભાવાર્થ જેઓ કેવલજ્ઞાન-કેવલદર્શનનો ક્રમસર ઉપયોગ માને છે તેઓના મતાનુસાર જ્યારે કેવલદર્શનનો ઉપયોગ વર્તે છે ત્યારે કેવલીમાં કેવલજ્ઞાનનો સંભવ નથી અને જ્યારે કેવલીનો કેવલજ્ઞાનમાં ઉપયોગ વર્તે છે ત્યારે કેવલદર્શનનો ઉપયોગ સંભવતો નથી. માટે કેવલીનું કેવલજ્ઞાન-કેવલદર્શન સનિધન છેઃનાશ પામનારા છે, અને ગાથા-૭માં કહ્યું તેમ આગમમાં કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિ અપર્યવસિત કહ્યું છે તેનો વિરોધ ક્રમપક્ષમાં છે એ પ્રકારનો અક્રમવાદીનો આશય છે. ૨/૮ Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૯ અવતરણિકા :अत्र प्रकरणकारः क्रमोपयोगवादिनं तदुभयप्रधानाक्रमोपयोगवादिनं च पर्यनुयुज्य स्वपक्षं दर्शयितु મK - અવતરણિકાર્ચ - અહીં=પ્રસ્તુત ગ્રંથના પ્રસ્તુત સ્થાનમાં, પ્રકરણકાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા, ક્રમઉપયોગવાદીને અને તઉભયપ્રધાન અક્રમઉપયોગવાદીને પ્રશ્ન કરીને સ્વપક્ષને દેખાડવા માટે કહે ભાવાર્થ : વળી કેવલજ્ઞાન “દર્શન’ એ પ્રમાણે અને “જ્ઞાન એ પ્રમાણે સમાનવાળું છે=કેવલજ્ઞાનકાળમાં જ “દર્શન છે અને જ્ઞાન છે' એ પ્રકારની પ્રતીતિવાળું કેવલજ્ઞાન છે, એમ જે ગ્રંથકારશ્રીએ ગાથા-૩માં કહેલ તે અક્રમઉપયોગવાદીનો મત છે, પોતાનો મત નથી; છતાં તે મતનો અભ્યાગમ કરીને ક્રમઉપયોગવાદી મતવાળા શું કહે છે ? તે ગાથા-૪માં સ્થાપન કર્યું અને તેનું નિરાકરણ અક્રમવાદીના મતાનુસાર અત્યાર સુધી કર્યું. હવે શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાને ક્રમઉપયોગ અભિમત નથી અને અક્રમઉપયોગ પણ અભિમત નથી. આથી તે બન્નેમાં પ્રશ્ન કરીને પોતાનો મત શું છે ? તે પ્રસ્તુત ગાથામાં સ્થાપન કરે છે – ગાથા : दंसणणाणावरणक्खए समाणम्मि कस्स पुव्वअरं । होज्ज समं उप्पाओ हंदि दुए णत्थि उवओगा ।।२/९।। છાયા : दर्शनज्ञानावरणक्षये, समाने कस्य पूर्वतरम् । भवेत् सममुत्पादो, हन्दि द्वौ न स्त उपयोगी ।।२/९।। અન્વયાર્ચ - સંસUTUવર સમીપબ્લિકદર્શકતા અને જ્ઞાનના આવરણનો ક્ષય સમાન હોતે છતે, પુત્રગર (૩Mાગો) દોન્ન=કોનો પ્રથમતર (ઉત્પાદ) થાય?કેવલજ્ઞાન અને કેવલદર્શનમાંથી કોનો પ્રથમતર ઉત્પાદ થાય ? સમું ધ્યાન દોર્ને સાથે ઉત્પાદ થાય=એક કાલે ઉત્પાદ થાય. અહીં સાથે ઉત્પાદ સ્વીકારવામાં ગ્રંથકારશ્રી દોષ આપે છે – હૃદ્ધિ ખરેખર, કુત્યિ ૩વોr='બે ઉપયોગો નથી' (એ શાસ્ત્રવચનનો વિરોધ થાય.) In૨/૯ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૯ ગાથાર્થ : દર્શનના અને જ્ઞાનના આવરણનો ક્ષય સમાન હોતે છતે કોનો પ્રથમતર (ઉત્પાદ) થાય ?= કેવલજ્ઞાન અને કેવલદર્શનમાંથી કોનો પ્રથમતર ઉત્પાદ થાય ? સાથે ઉત્પાદ થાય=એક કાલે ઉત્પાદ થાય, તો “બે ઉપયોગો નથી' (એ શાસ્ત્રવચનનો વિરોધ થાય.) ર/૯II. ટીકા : सामान्यविशेषपरिच्छेदकावरणापगमे समाने कस्य प्रथमतरमुत्पादो भवेत्, अन्यतरस्योत्पादे तदितरस्याप्युत्पादः स्यात्, न चेदन्यतरस्यापि न स्यादविशेषात् इत्युभयोरप्यभावप्रसक्तिः, अक्रमोपयोगवादिनः कथमिति चेत्, समम् एककालम् उत्पादस्तयोर्भवेत्, सत्यक्रमकारणे कार्यस्याप्यक्रमस्य भावादित्यक्रमौ द्वावुपयोगौ, अत्रैकोपयोगवाद्याह-हंदि दुवे णत्थि उवओगा इति द्वावप्युपयोगी नैकदेति ज्ञायताम्, सामान्यविशेषपरिच्छेदात्मकत्वात् केवलस्येति ।।२/९।। ટીકાર્ચ - સામિિવશેષ .... વનતિ | સામાન્યતા અને વિશેષતા પરિચ્છેદકના આવરણનો અપગમ સમાન થયે છતે કોનો=કેવલજ્ઞાન-કેવલદર્શનમાંથી કોનો, પ્રથમતર ઉત્પાદ થાય ? અવ્યતરના ઉત્પાદમાં તેના ઈતરનો પણ ઉત્પાદ થાય, અને જો એમ ન સ્વીકારો તો-તેના ઈતરનો ઉત્પાદન સ્વીકારો તો, અત્યતરનો પણ ન થાય કેવલજ્ઞાન અને કેવલદર્શનમાંથી અત્યતરનો પણ ઉત્પાદન થાય; કેમ કે અવિશેષ છે=કેવલજ્ઞાન અને કેવલદર્શનની ઉત્પત્તિમાં તદ્ આવરણનો ક્ષય બન્નેમાં સમાન છે. એથી બન્નેના આવરણનો ક્ષય થવા છતાં એક કાલમાં બન્નેમાંથી એકનો ઉત્પાદ નથી એથી, ઉભયતા પણ અભાવની પ્રસક્તિ છે. અક્રમઉપયોગવાદીના મતે કેવી રીતે થાય ? અક્રમવાદીના મતે કેવી રીતે કેવલજ્ઞાન-કેવલદર્શન થાય ? એ પ્રમાણે કોઈ કહે તો કહે છે – સમં એક કાળમાં, તે બેનો ઉત્પાદ છેકેવલજ્ઞાન-કેવલદર્શનનો ઉત્પાદ છે. કેમ એકકાલે બે ઉત્પાદ છે ? એથી કહે છે – અક્રમ કારણ હોતે છતે કેવલજ્ઞાની અને કેવલદર્શનની ઉત્પત્તિના આવરણના વિગમતરૂપ કારણ અક્રમથી હોતે છતે, કાર્યતા પણકેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ કાર્યના પણ, અક્રમનો ભાવ છે, એથી ક્રમ વગર બંને ઉપયોગો છે-કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગો છે. અહીં અક્રમવાદી કેવલજ્ઞાન-કેવલદર્શનનો એકકાલમાં ઉપયોગ સ્વીકારે છે એમાં, એકઉપયોગવાદી શ્રી સિદ્ધસેતદિવાકરસૂરીશ્વરજી મહારાજા કહે છે – “ખરેખર બે ઉપયોગો નથી"=“એક વખતે બે ઉપયોગો નથી” એ પ્રમાણે જાણવું; કેમ કે કેવલનું સામાન્ય વિશેષ પરિચ્છેદાત્મકપણું છે. 1ર/૯ Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૯-૧૦ ભાવાર્થ : અવતરણિકામાં કહેલ કે કમઉપયોગવાદીને અને કેવલજ્ઞાન-કેવલદર્શન ઉભયપ્રધાન એવા અક્રમઉપયોગવાદીને પ્રશ્ન કરીને ગ્રંથકારશ્રી સ્વપક્ષને બતાવે છે. તેથી પ્રથમ ક્રમવાદીને પ્રશ્ન કરે છે – સામાન્ય-વિશેષ બન્નેના બોધનું જે આવરણ તે રૂપ કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણ બન્નેનો નાશ એકકાલમાં થયેલો હોવાથી તે બેમાંથી પ્રથમતર ઉત્પાદ કોનો થાય ? જો ક્રમવાદી પ્રથમતર ઉત્પાદ કેવલજ્ઞાનનો માને તો કેવલદર્શનાવરણનો પણ ક્ષય થયો હોવાથી ઇતરનો પણ ઉત્પાદ તે વખતે થવો જોઈએ અને જો કેવલદર્શનાવરણનો ક્ષય થયો હોવા છતાં કેવલદર્શનનો ઉત્પાદ નથી તેમ કહેવામાં આવે તે તેની જેમ કેવલજ્ઞાનનો પણ ઉત્પાદ નથી તેમ માનવું પડે; કેમ કે કેવલજ્ઞાનની અને કેવલદર્શનની ઉત્પત્તિના કારણ એવા તે બંને કર્મોનો નાશ સમાન જ છે, તેથી બન્નેના આવરણનો અપગમ થવા છતાં એકનો અનુત્પાદ સ્વીકારવામાં આવે તો અન્યનો પણ અનુત્પાદ માનવો પડે, તેથી કેવલજ્ઞાનાવરણનો અને કેવલદર્શનાવરણનો ક્ષય થવા છતાં કેવલીને કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો અભાવ છે એમ માનવાની ક્રમવાદીને આપત્તિ આવે. આ પ્રકારે ક્રમવાદીને આપત્તિ આપ્યા પછી અક્રમવાદીને ગ્રંથકારશ્રી કહે છે જો અક્રમવાદી કહે કે બન્નેનું આવરણ નાશ થયેલું હોવાથી બન્નેનો ઉત્પાદ એક કાલમાં છે તો શાસ્ત્રમાં એક કાલમાં બે ઉપયોગો કહ્યા નથી અને અક્રમવાદીને કેવલજ્ઞાન અને કેવલદર્શન એ રૂ૫ બે ઉપયોગ એક કાળમાં છે તેમ માનવું પડે. માટે કેવલજ્ઞાન સામાન્ય-વિશેષ પરિચ્છેદાત્મક જ છે, પરંતુ કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ બે ઉપયોગ ક્રમસર પણ નથી અને એકસાથે પણ નથી, પરંતુ કેવલીનો એક જ ઉપયોગ સામાન્ય એવા દ્રવ્યને અને વિશેષ એવા પર્યાયોને જાણનારો છે તેમ સ્વીકારવું જોઈએ, એમ ગ્રંથકારશ્રી પોતાનો મત સ્થાપન કરે છે. ll૨/લા અવતરણિકા : यदेव ज्ञानं तदेव दर्शनमित्यस्मिन्नेव वादे सर्वज्ञतासंभव इत्याह - અવતરણિકાર્ય : જે જ જ્ઞાન છે તે જ દર્શન છે એ પ્રકારના આ જ વારમાં જ્ઞાન-દર્શનાત્મક એકઉપયોગવાદમાં જ, સર્વજ્ઞતાનો સંભવ છે એને કહે છે – ગાથા : जइ सव्वं सायारं जाणइ एक्कसमएण सव्वण्णू । जुज्जइ सयावि एवं अहवा सव्वं ण याणाइ ।।२/१०।। Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ सम्मतितई २ ला-२ | द्वितीय sis | Iाया-१० छाया: यदि सर्वं साकारजानाति एकसमयेन सर्वज्ञः । युज्यते सदापि एवमथवा सर्वं न जानाति ।।२/१०।। मन्वयार्थ : जइ सव्वं सायारं सार सेवा स मारवाणा वा सर्व द्रव्यने, एक्कसमएण-समयमां, जाणइ=ए छे एवं शत, सयावि-AEL 41, सव्वण्णूस, जुज्जइ घटे छ, अहवा-अथवा, सव्=सर्वसामान्य मेवी मने AIR मेवी वस्तुने, ण याणाइ=ongLता थी. ॥२/१०॥ गाथार्थ : જો સાકાર એવા સર્વને આકારવાળા એવા સર્વ દ્રવ્યને, એકસમયમાં જાણે છે એ રીતે સદા પણ સર્વજ્ઞ ઘટે છે અથવા સર્વને સામાન્ય એવી અને સાકાર એવી વસ્તુને, જાણતા નથી. २/१०।। टी : यदि आकारात्मकं (अनाकारात्मकं) वस्तु भवनं भवनात्मकं वा आकारात्मकं, सामान्यविशेषयोरविनिर्भागवृत्तित्वात् सर्वं साकारं जास्तदात्मकं सामान्यं तदैव पश्यति, तत् पश्यन् वा तदव्यतिरिक्तं विशेषं तदैव जानाति, उभयात्मकवस्त्ववबोधैकरूपत्वात् सर्वज्ञोपयोगस्य तदा सर्वज्ञत्वं सर्वदर्शित्वं च तस्य सर्वकालं युज्यते, प्रतिक्षणमुभयात्मकैकरूपत्वात् तस्य अथवा सर्वं सामान्यं साकारं वा वस्तु न पश्यति न जानाति च तथाभूतयोस्तयोरसत्त्वात् जात्यन्धवत् आकाशवद्वा, अथवा सर्वं न जानात्येकदेशोपयोगवृत्तित्वाद् मतिज्ञानिवत्, युगपत् क्रमेण चैकान्तभिन्नोपयोगद्वयवादिमते न सर्वज्ञता सर्वदर्शिता चेत्याशय आचार्यस्य । अत्र च जिनभद्रगणिक्षमाश्रमणपूज्यानामयुगपद्भाव्युपयोगद्वयमभिमतम्, मल्लवादिनस्तु युगपद्भावि तद्वयमिति सिद्धान्तवाक्यान्यपि 'सागारमणागारं लक्खणमेयं तु सिद्धाणं' [प्रज्ञाप० द्विती० प० सू० ५४ गा० १६०] । तथा 'केवलणाणुवउत्ता जाणंति' [प्रज्ञाप० द्विती० प० सू० ५४ गा० १६१] इत्यादीनि युगपदुपयोगवादिना स्वमतसंवादकत्वेन व्याख्यातानि, क्रमोपयोगवादिना तु 'सव्वाओ लद्धीओ' [विशेषावभा० गा० ३०८९] इत्यादीनि स्वमतसंवादकत्वेन, प्रकरणकारोपि स्वमतसंवादकान्येतान्यन्यानि च व्याख्यातवान् ।।१०।। टीवार्थ:यदि ..... व्याख्यातवान् ।। Hasti परतु माराम छ (Aथी dal) सर्व मारने Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૦ જાણતા કેવલી તઆત્મક સામાન્યને ત્યારે જ જુએ છે એમ આગળ સાથે વનો અવ્યય છે અને રિ' પછી આકારાત્મકને ઠેકાણે અનાકારાત્મક પાઠ ભાસે છે. તેનો અર્થ આ પ્રમાણે છે – જો અલાકારાત્મક વસ્તુ ભવનરૂપ કે ભાવનાત્મકરૂપ આકારાત્મક છે અર્થાત્ અનાકારરૂપ જે દ્રવ્ય છે એ રૂપ વસ્તુ કોઈક રૂપે થતી હોય માટે ભવનરૂપ છે અને કોઈક રૂપે થયેલી હોય માટે ભાવનાત્મક છે તેવી વસ્તુ કોઈક પર્યાયરૂપ આકારાત્મક છે; કેમ કે સામાન્ય-વિશેષનું અવિભિગવૃત્તિપણું છે અર્થાત્ દ્રવ્યરૂપ સામાન્ય અને પર્યાયરૂપ વિશેષ પરસ્પર વિભાગ વગર રહેલા છે. સર્વ આકારને અનાકારાત્મક-આકારાત્મક વસ્તુના સર્વ સાકારને જાણતા એવા કેવલી તદાત્મક=આનાકારાત્મક સામાન્યને ત્યારે જ જુએ છે અથવા તેને જોતા=સામાન્યને જોતા, તેનાથી અવ્યતિરિક્ત વિશેષને= સામાન્યથી અભિન્ન એવા વિશેષને, ત્યારે જ જાણે છે; કેમ કે સર્વજ્ઞના ઉપયોગનું ઉભયાત્મક વસ્તુના અવબોધરૂપે એકરૂપપણું છેકદ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુના અવબોધરૂપે એકસ્વરૂપપણું છે. તો=પૂર્વમાં કહ્યું એવું માનો તો, તેનું કેવલીનું, સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું સર્વકાલ ઘટે છે; કેમ કે તેનું=સર્વજ્ઞતા ઉપયોગનું પ્રતિક્ષણ ઉભયાત્મક એકરૂપપણું છે. જો કેવલીના કેવલજ્ઞાન-કેવલદર્શનનો સર્વકાલ એક ઉપયોગ સ્વીકારવામાં ન આવે પરંતુ કેવલજ્ઞાનકેવલદર્શનનો ક્રમિક ઉપયોગ સ્વીકારવામાં આવે તો, “અથવાથી કહે છે – અથવા સર્વ=સામાન્ય વસ્તુ અને આકારાત્મક વસ્તુને, કેવલી જોતા નથી અને જાણતા નથી; કેમ કે તથાભૂત એવા તે બેનું સામાવ્યાત્મક અને વિશેષાત્મક એવા દ્રવ્ય અને પર્યાયનું, અસત્ત્વ છે= પૃથફરૂપે અસત્ત્વ છે. કેવી રીતે કેવલી જોતા નથી ? તેથી કહે છે – જાત્યંધની જેમ અથવા આકાશની જેમ જોતા નથી કે જાણતા નથી. જો કેવલી એકકાલમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ બે ઉપયોગવાળા હોય, પરંતુ એક કેવલજ્ઞાનના ઉપયોગથી સામાન્ય-વિશેષ ઉભયને જાણતા ન હોય તો, “અથવા'થી કહે છે – અથવા સર્વતે જાણતા નથી સામાન્ય વિશેષાત્મક સર્વ પદાર્થને જાણતા નથી કેમ કે એક દેશમાં ઉપયોગ વૃત્તિપણું છે=કેવલજ્ઞાનના ઉપયોગનું પર્યાયરૂપ એકદેશમાં વૃત્તિપણું છે, અને કેવલદર્શનરૂપ ઉપયોગનું દ્રવ્યરૂપ એકદેશમાં વૃત્તિપણું છે મતિજ્ઞાનીની જેમ. આનાથી શું ફલિત થયું="અથવાથી જે બે વિકલ્પો બતાવ્યા તેનાથી શું ફલિત થયું ? તે બતાવે છે – યુગપ કે ક્રમથી એકાંતભિન્નઉપયોગદ્વયવાદીના મતમાં સર્વશતા-સર્વદર્શિતા નથી=કેવલીમાં સર્વજ્ઞતા તથી અને સર્વદર્શિતા નથી, એ પ્રકારનો આચાર્યનો આશય છે. અને અહીં-કેવલીના ઉપયોગમાં, પૂજ્ય શ્રી જિનભદ્રગણીશમાશ્રમણને અયુગ૫ર્ભાવી ઉપયોગદ્વય અભિમત છે=ક્રમિક એવા કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગદ્વય અભિમત છે. વળી શ્રી Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૦ મલ્લવાદીસૂરીશ્વરજી મહારાજાને યુગપલ્માવી તદ્દ્વય છે એકકાળભાવી કેવલજ્ઞાન-કેવલદર્શનનો ઉપયોગદ્વય અભિમત છે. એથી સિદ્ધોનું સાકાર અનાકાર લક્ષણ આ છે” (પ્રજ્ઞાપના દ્વિતીય પદ સૂત્ર ૫૪, ગાથા-૧૬૦) અને “કેવલજ્ઞાન ઉપયુક્ત જાણે છે' (પ્રજ્ઞાપના દ્વિતીય પદ સૂત્ર ૫૪, ગાથા-૧૬૧) ઈત્યાદિ સિદ્ધાંતવાક્યો પણ યુગપઉપયોગવાદી દ્વારા યુગપઉપયોગવાદી આચાર્ય શ્રી મલ્યવાદીસૂરીશ્વરજી મહારાજા દ્વારા, સ્વમત સંવાદકપણા વડે વ્યાખ્યાન કરાયા છે. વળી ક્રમઉપયોગવાદી વડે ક્રમઉપયોગવાદી એવા શ્રી જિનભદ્રગણીક્ષમાશ્રમણ વડે, ‘સર્વ લબ્ધિઓ' (વિશેષાવશ્યકભાષ્ય ગાથા-૩૦૮૯) ઈત્યાદિ વાક્યો સ્વમતના સંવાદકપણાથી વ્યાખ્યાન કરાયા છે અને પ્રકરણકારે પણ=પ્રસ્તુત પ્રકરણ કરનારા એવા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજાએ પણ, સ્વમતના સંવાદક એવા આ વચનો=શ્રી મલવાદીસૂરીશ્વરજી મહારાજાએ કહ્યા એ વચનો અને શ્રી જિનભદ્રગણીક્ષમાશ્રમણે કહ્યા એ વચનો અને અન્ય વચનો, વ્યાખ્યાન કર્યા છે. ll૨/૧૦ ભાવાર્થ : સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા ક્રમિકઉપયોગવાદીને કે અક્રમિકઉપયોગવાદીને કહે છે કે દ્રવ્યરૂપ વસ્તુ અનાકારાત્મક છે તે પ્રતિક્ષણ કોઈ સ્વરૂપે ભવનરૂપ છે અર્થાત્ એક પર્યાયમાંથી બીજા પર્યાયને પ્રાપ્ત કરનાર છે અથવા ભવનાત્મક છે અર્થાત્ કોઈક પર્યાયને પ્રાપ્ત કરેલ છે અને તેવી વસ્તુ આકરાત્મક છે; કેમ કે જગતવર્તી સર્વપદાર્થો સામાન્યના અને વિશેષના વિભાગ વગર વર્તે છે. હવે જો કેવલી સર્વ સાકારને જાણે તો તે સાકારરૂપ પર્યાયાત્મક એવું સામાન્ય દ્રવ્ય ત્યારે જ જુએ છે=જે વખતે જાણે છે તે વખતે જ જુએ છે, અને તે દ્રવ્યને જોતા તે દ્રવ્યથી અવ્યતિરિક્ત વિશેષને ત્યારે જ જાણે છે ભિન્ન કાળમાં નહીં. તે જોવું અને જાણવું પણ બે ઉપયોગથી નહીં, પરંતુ ઉભયાત્મક એવી વસ્તુના અવબોધરૂપ એકરૂપપણાથી વસ્તુને જાણે છે એમ સ્વીકારીએ તો સર્વજ્ઞના ઉપયોગનું સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ સર્વકાલ ઘટે છે; કેમ કે કેવલીનો પ્રતિક્ષણ ઉભયાત્મક=દ્રવ્ય અને પર્યાય ઉભયનો બોધ કરાવે તેવો એકરૂપ, ઉપયોગ છે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે કેવલી એક જ કેવલના ઉપયોગ દ્વારા દ્રવ્ય-પર્યાયનો બોધ કરનારા છે.” હવે જો તેમ ન સ્વીકારવામાં આવે અને ક્રમિક ઉપયોગવાદી સ્વીકારે છે કે પ્રથમ કેવલજ્ઞાન છે અને પછી કેવલદર્શન છે તેમ સ્વીકારીએ તો શું દોષ આવે ? તે ટીકાકારશ્રી “અથવાથી બતાવે છે – જો કેવલી સામાન્ય અને સાકાર ઉભયરૂપ સંપૂર્ણ વસ્તુને એકસાથે જોતા ન હોય અને જાણતા ન હોય તો જગતમાં માત્ર સામાન્યરૂપ વસ્તુ કે માત્ર સાકારરૂપ વસ્તુ નથી માટે કેવલી જોતા નથી અને જાણતા નથી તેમ માનવું પડે. જેમ જાત્કંધ પુરુષ કાંઈ જતો નથી તેમ કેવલી પણ સામાન્યરૂપ કોઈ વસ્તુ વિશેષ વગરની નહીં હોવાથી કાંઈ જોતા નથી તેમ માનવું પડે અથવા જેમ આકાશ અજ્ઞ છે, તેથી કોઈ વસ્તુને જોતું નથી કે કોઈ વસ્તુને જાણતું નથી, તેમ કેવલી પણ કોઈ વસ્તુને જોતા નથી કે કોઈ વસ્તુને જાણતા નથી તેમ માનવું પડે; કેમ કે માત્ર સામાન્ય વસ્તુ જગતમાં નથી. માટે કેવલદર્શનના વિષયભૂત વસ્તુ નહીં હોવાથી જોતા નથી For Personal and Private Use Only Jain Educationa International Page #70 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૦ પ૧ અને માત્ર સાકારરૂપ વસ્તુ જગતમાં નહીં હોવાથી કેવલજ્ઞાનના વિષયભૂત કોઈ આકારને કેવલી જાણતા નથી માટે આકાશની જેમ કેવલી અજ્ઞ છે તેમ માનવું પડે અર્થાત્ કેવલજ્ઞાનના અને કેવલદર્શનના ક્રમઉપયોગના સ્વીકારમાં કેવલી આકાશની જેમ અજ્ઞ છે તેમ સ્વીકારવું પડે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પદાર્થ માત્ર સામાન્યરૂપ નથી કે માત્ર વિશેષરૂપ નથી માટે કેવલીના કેવલજ્ઞાન અને કેવલદર્શનના ક્રમિક ઉપયોગમાં કેવલીને જો જાલંધની જેમ અને આકાશની જેમ નહીં જોનારા અને નહીં જાણનારા માનવા પડે. તેના નિવારણ માટે અક્રમિક ઉપયોગવાદી કહે કે અમારા મતે કેવલીમાં કેવલજ્ઞાન-કેવલદર્શન સંગત થશે; કેમ કે પદાર્થ સામાન્ય-વિશેષરૂપ છે તે બંનેને એક સાથે કેવલી કેવલજ્ઞાનના ઉપયોગથી જાણે છે અને કેવલદર્શનના ઉપયોગથી જુએ છે. તેનું નિરાકરણ કરવા અર્થે ટીકાકારશ્રી “અથવા'થી કહે છે – હવે જો એક કાળમાં કેવલદર્શન અને કેવલજ્ઞાન એમ બે ઉપયોગ માનવામાં આવે તો કેવલી સર્વ પૂર્ણ વસ્તુ જાણતા નથી તેમ માનવું પડે; કેમ કે દ્રવ્ય અને પર્યાયરૂપ વસ્તુમાંથી પર્યાયરૂપ એક દેશનો કેવલજ્ઞાનનો ઉપયોગ કેવલીને વર્તે છે માટે જેમ મતિજ્ઞાની પુરુષ પૂર્ણ વસ્તુને જાણતા નથી તેમ કેવલી પણ દ્રવ્યપર્યાયરૂપ પૂર્ણ વસ્તુને જાણતા નથી તેમ માનવું પડે. આનાથી શું ફલિત થાય ? તે બતાવતાં કહે છે – યુગપદ્ એકાન્તભિન્ન ઉપયોગદ્ધયવાદીના મતે કેવલીમાં સર્વજ્ઞતા અને સર્વદર્શિતા નથી અને ક્રમિક એકાન્તભિન્ન ઉપયોગઢયવાદીના મતે પણ કેવલીમાં સર્વજ્ઞતા અને સર્વદર્શિતા નથી; કેમ કે યુગ૫૬ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો એકાન્ત ભિન્ન ઉપયોગ સ્વીકારવામાં આવે તો દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુના એક દેશનું-પર્યાયરૂપ એક દેશનું, કેવલીને જ્ઞાન છે માટે સર્વજ્ઞતા નથી અને દ્રવ્યપર્યાયાત્મક વસ્તુમાંથી માત્ર દ્રવ્યને જોનારા છે પર્યાયને જોનારા નથી માટે કેવલીમાં સર્વદર્શિતા નથી. વળી, ક્રમિકઉપયોગવાદીના મત પ્રમાણે કેવલી જાયંધ પુરુષની જેમ અથવા આકાશની જેમ કાંઈ જોતા નથી કે કાંઈ જાણતા નથી માટે અજ્ઞ છે, તેથી કેવલીમાં સર્વજ્ઞતા કે સર્વદર્શિતા નથી એ પ્રકારે ગ્રંથકારશ્રીનો આશય છે. માટે ગ્રંથકારશ્રીના મતાનુસાર કેવલી એક ઉપયોગ દ્વારા દ્રવ્ય અને પર્યાય ઉભયને સાક્ષાત્ જુએ છે અને દ્રવ્ય અને પર્યાય બેયના સ્વરૂપને સાક્ષાત્ જાણે છે તેમ માનવું ઉચિત છે. કેવલીના કેવલજ્ઞાન વિષયક પૂજ્ય શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મહારાજાને કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ અયુગપદ્ ભાવી અભિમત છે, તેથી તેમના મતાનુસાર જ્ઞાનાવરણીયકર્મનો અને દર્શનાવરણીયકર્મનો ક્ષય થવા છતાં પ્રથમ ક્ષણમાં કેવલજ્ઞાનનો અને બીજી ક્ષણમાં કેવલદર્શનનો ઉપયોગ છે. વળી પૂજ્ય શ્રી મલ્લવાદીસૂરીશ્વરજી મહારાજા કેવલીને એકસાથે પ્રતિક્ષણ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ છે તેમ સ્વીકારે છે. પોતાના કથનના અનુકૂળ સિદ્ધાંત વાક્યો પણ શ્રી મલ્લવાદીસૂરીશ્વરજી મહારાજા આપે છે કે વળી સિદ્ધોનું આ “સાકાર અનાકાર લક્ષણ છે” અને “કેવલજ્ઞાનઉપયુક્ત એવા કેવલી જાણે છે” ઇત્યાદિ યુગપદ્ ઉપયોગવાદી શ્રી મલવાદીસૂરીશ્વરજી મહારાજા પોતાના એક કાળમાં બે ઉપયોગ સ્થાપન કરવા માટે સંવાદકરૂપે સ્થાપન કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પર સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૦-૧૧ વળી ક્રમઉપયોગવાદી એવા શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ “સર્વ લબ્ધિઓ સાકારઉપયોગમાં થાય છે' ઇત્યાદિ વચનોને પોતાના મતને સિદ્ધ કરવા બતાવે છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા આ બંને મહાત્મા જે વચનો આપે છે તે વચનોને અને અન્ય વચનોને “એક સમયમાં બે ઉપયોગો નથી' ઇત્યાદિરૂપ અન્ય વચનોને કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપ એક ઉપયોગ સ્થાપન માટે બતાવે છે. ફક્ત યુગપઉપયોગવાદી અને ક્રમિકઉપયોગવાદી તે તે શાસ્ત્ર વચનોનો જે પ્રકારે અર્થ કરે છે તેના કરતાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા અન્ય રીતે અર્થ કરીને સ્વમતની પુષ્ટિ કરે છે. યુગપદ્ ઉપયોગને કહેનારા શ્રી મલવાદીસૂરીશ્વરજી મહારાજા સ્વમતના સંપાદક સિદ્ધાંતવાક્ય કહે છે તેથી એ ફલિત થાય કે “સિદ્ધાનું લક્ષણ સાકાર-અનાકાર છે.” એમ પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે તેથી નક્કી થાય છે કે સિદ્ધો સતત તે લક્ષણવાળા છે, માટે સદા સાકાર-અનાકાર ઉપયોગવાળા છે. વળી, કહ્યું કે “કેવલજ્ઞાનના ઉપયોગથી જાણે છે તેથી નક્કી થાય છે કે “કેવલદર્શનના ઉપયોગથી જાણતા નથી, પરંતુ જુએ છે અને કેવલજ્ઞાનના ઉપયોગથી જાણે છે. તેથી તેમના મતાનુસાર કેવલીમાં એક સાથે કેવલજ્ઞાન-કેવલદર્શન બંને ઉપયોગી છે તેમ સિદ્ધ થાય છે. વળી, ક્રમિક ઉપયોગવાદી કહે છે કે, સર્વ લબ્ધિઓ સાકારઉપયોગમાં થાય છે તેથી કેવલીને પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ લબ્ધિ સાકારઉપયોગમાં જ થાય છે. માટે પ્રથમ સમયમાં કેવલજ્ઞાન છે; કેમ કે સાકારઉપયોગમાં જ કેવલજ્ઞાન-કેવલદર્શનની લબ્ધિ થઈ શકે. ll૨/૧ના અવતારણિકા - साकारानाकारोपयोगयोर्नेकान्ततो भेद इति दर्शयन्नाह सूरिः - અવતરણિતાર્થ : સાકાર અને અનાકાર ઉપયોગનો એકાંતથી ભેદ નથી, એ પ્રમાણે બતાવતાં સૂરી કહે છે – ભાવાર્થ - દર્શનનો ષેય દ્રવ્ય છે અને જ્ઞાનનો શેય પર્યાય છે તેમ સ્વીકારીએ તો શેયના ભેદથી સાકાર અને અનાકાર ઉપયોગનો ભેદ છે, પરંતુ સાકાર અને અનાકાર ઉપયોગનો જ્ઞાનના ઉપયોગરૂપે ભેદ નથી તેથી એકાંતથી ભેદ નથી; કેમ કે કેવલીને એક કાળમાં બે ઉપયોગ નથી કે ક્રમિક કેવલજ્ઞાનનો કે કેવલદર્શનનો ઉપયોગ નથી માટે શેયના ભેદથી કથંચિત્ સાકાર અને અનાકાર ઉપયોગનો ભેદ છે અને ઉપયોગાત્મક કેવલજ્ઞાન અને કેવલદર્શનનો અભેદ છે એ પ્રમાણે બતાવીને સિદ્ધ ભગવંતનું એક સાકાર-અનાકાર લક્ષણ છે એમ શાસ્ત્રવચન બતાવીને કેવલીને એક કાળમાં જ્ઞાનનો અને દર્શનનો ઉપયોગ છે એમ જે યુગપ ઉપયોગવાદી કહે છે તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૧ गाथा : छाया : परिसुद्धं सायारं अवियत्तं दंसणं अणायारं । णय खीणावरणिज्जे जुज्जइ सुवियत्तमवियत्तं ।।२/११।। परिशुद्धं साकारं अव्यक्तं दर्शनं अनाकारं । न च क्षीणावरणीये युज्यते सुव्यक्तमव्यक्तम् ।।२/११।। अन्वयार्थ : सायारं =साडार=साडार खेवं ज्ञान, परिसुद्धं परिशुद्ध होय छे व्यस्त होय छे, अणायारं =जने अनार खेj, दंसणं अवियत्तं धर्शन अव्यक्त होय छे पधार्थने परस्पर लेह उरीने पधार्थने व्यक्त जतावनार नथी होतुं, याने, खीणावरणिज्जे = श्रीएग आवशुगमां सुवियत्तमवियत्तं सुव्यक्त्त अर्थात् स्पष्ट व्यक्त अने अव्यक्त, ण जुज्जइ-घटे नहीं=ो प्रहारनो लेह घंटे नहीं ॥२/११ ॥ गाथार्थ : 43 સાકાર=સાકાર એવું જ્ઞાન, પરિશુદ્ધ હોય છેવ્યક્ત હોય છે, અને અનાકાર એવું દર્શન અવ્યક્ત હોય છે=પદાર્થને પરસ્પર ભેદ કરીને પદાર્થને વ્યક્ત બતાવનાર નથી હોતું અને ક્ષીણ આવરણમાં સુવ્યક્ત અર્થાત્ સ્પષ્ટ વ્યક્ત અને અવ્યક્ત ઘટે નહીં=એ પ્રકારનો ભેદ ઘટે નહીં. 112/9911 Jain Educationa International टीडा : ज्ञानस्य हि व्यक्तता रूपं, दर्शनस्य पुनरव्यक्तता, न च क्षीणावरणे अर्हति व्यक्तताव्यक्तते युज्येते, ततः सामान्यविशेषज्ञेयसंस्पर्शी उभयैकस्वभाव एवायं केवलिप्रत्ययः, न च ग्राह्यद्वित्वाद् ग्राहकद्वित्वमिति तत्र संभावना युक्ता, केवलज्ञानस्य ग्राह्यानन्त्येनानन्ततापत्तेः, अन्योन्यानुविद्धग्राह्यांशद्वयभेदाद् ग्राहकस्य तथात्वकल्पने एकत्वानतिक्रमात्र दोष इति । सूरेरयमभिप्रायः- न चैकस्वभावस्य प्रत्ययस्य शीतोष्णस्पर्शवत् परस्परविभिन्नस्वभावद्वयविरोधो, दर्शनस्पर्शनशक्तिद्वयात्मकैकदेवदत्तवत् स्वभावद्वयात्मकैकप्रत्ययस्य केवलिन्यविरोधात् अनेकान्तवादस्य प्रमाणोपपन्नत्वात् ।।२/११ । । अर्थ : ज्ञानस्य ....... प्रमाणोपपन्नत्वात् ।। ज्ञाननुं स्व३प व्यस्तता छे वजी दर्शननुं स्व३प अव्यस्तता छे, અને ક્ષીણ આવરણવાળા એવા અરિહંતમાં વ્યક્તતા અને અવ્યક્તતા ઘટે નહીં. તેથી સામાન્ય For Personal and Private Use Only . Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૧ વિશેષ એવા જ્ઞેયનું સંસ્પર્શી સામાન્યરૂપ દ્રવ્ય અને વિશેષરૂપ પર્યાય એ ઉભયરૂપ એવા શેયને સંસ્પર્શી, ઉભય એક સ્વભાવવાળો આ કેવલીનો પ્રત્યય છે=કેવલીનો ઉપયોગ છે, અને ગ્રાહ્યતા દ્વિપણાથી=દ્રવ્ય અને પર્યાયરૂપ ગ્રાહ્યના દ્વિપણાથી, ગ્રાહકનું દ્વિપણું છે દ્રવ્ય અને પર્યાયને ગ્રહણ કરનાર કેવલજ્ઞાન અને કેવલદર્શરૂપ દ્વિપણું છે, એ પ્રમાણે ત્યાં-કેવલીના ઉપયોગમાં, સંભાવના યુક્ત નથી; કેમ કે કેવલજ્ઞાનના ગ્રાહ્યતા આમંત્યને કારણે અનંતતાની આપત્તિ છેકેવલજ્ઞાનના પણ અનંત ઉપયોગો છે તેમ સ્વીકારવાની આપત્તિ છે. આ રીતે સાકારઉપયોગમાં અને અનાકારઉપયોગમાં એકાંતથી ભેદ નથી તેમ સ્થાપન કર્યું. હવે શેયાંશથી કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ભેદ સ્વીકારવા છતાં એકાંતભેદની પ્રાપ્તિ નથી તે બતાવવા કહે છે – અચોવ્યઅતુવિદ્ધગ્રાહ્યાંશદ્વયતા ભેદથી પરસ્પર એકમેકભાવવાળા એવા દ્રવ્ય અને પર્યાયરૂપ ગ્રાહ્યાંશદ્વયના ભેદથી, ગ્રાહકની તથા–કલ્પનામાં દ્રવ્ય અને પર્યાય ઉભયના ગ્રાહક એવા કેવલજ્ઞાનના ગ્રાહ્ય અંશને સામે રાખીને દ્વિત્વની કલ્પનામાં, એકત્વનો અનતિક્રમ હોવાથી=ઉપયોગરૂપે એકત્વનો અનતિક્રમ હોવાથી, દોષ નથી એકાંતવાદના સ્વીકારરૂપ દોષ નથી. કૃતિ' શબ્દ ટીકાના અર્થની સમાપ્તિ માટે છે. ટીકાના કથનથી સૂરિનો-ગ્રંથકારશ્રીનો, આ અભિપ્રાય છે – એક સ્વભાવવાળા પ્રત્યાયનો=સર્વ દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ શેયને જાણવાના એકસ્વભાવરૂપ જ્ઞાનનો, શીત, ઉષ્ણ સ્પર્શની જેમ પરસ્પર વિભિન્ન સ્વભાવયરૂપ વિરોધ નથી=જેમ શીત, ઉષ્ણ સ્પર્શમાં પરસ્પર વિભિન્ન સ્વભાવ છે તેમ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ પરસ્પર વિભિન્ન સ્વભાવવાળો છે એ પ્રકારે સ્વીકારવાની આપત્તિરૂપ વિરોધ નથી. કેમ વિરોધ નથી ? તેમાં હેતુ કહે છે – દર્શન અને સ્પર્શત શક્તિદ્વયાત્મક એક દેવદત્તની જેમ સ્વભાવદ્વયાત્મક એકપ્રત્યયતોદ્રવ્ય અને પર્યાય ઉભયને જાણવારૂપ સ્વભાવદ્રયાત્મક એવા કેવલીના એકઉપયોગતો, કેવલીમાં અવિરોધ છે. કેમ કેવલીમાં સ્વભાવદ્રયાત્મક એકપ્રત્યય છે ? તેમાં હેતુ કહે છે – અનેકાન્તવાદનું પ્રમાણ ઉપપલપણું છે અર્થાત્ દ્રવ્ય-પર્યાયરૂપ ઉભય ક્ષેયની અપેક્ષાએ કેવલી સ્વભાવદ્રયાત્મક છે અને ઉપયોગાત્મક એકપ્રત્યયવાળા છે એ રૂપ અનેકાંતવાદનું પ્રમાણથી ઉપ૫૪પણું છે. ૨/૧૧II. ભાવાર્થ : જ્ઞાનનો સાકારઉપયોગ પરિશુદ્ધ છે= સર્વ પદાર્થોને પરસ્પર તે તે પર્યાયોથી ભિન્નરૂપે જોઈને યથાર્થ પરિચ્છેદન કરે છે, અને અનાકાર એવો દર્શનનો ઉપયોગ અવ્યક્ત છે અર્થાત્ કોઈ પણ પર્યાયથી પરસ્પર Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૧ પપ ભેદ કર્યા વગર માત્ર અનુગત એવા દ્રવ્યના બોધ સ્વરૂપ છે. આ પ્રમાણે સામાન્યથી જ્ઞાનનો અને દર્શનનો અર્થ પ્રાપ્ત થાય તેથી જ્ઞાન વ્યક્ત છે અને દર્શન અવ્યક્ત છે એમ સિદ્ધ થાય; પરંતુ જેઓના આવરણો ક્ષીણ થઈ ગયા છે એવા કેવલીમાં વ્યક્ત-અવ્યક્ત ઉપયોગ ઘટે નહીં, માટે સામાન્ય એવા દ્રવ્યરૂપ શેયને અને વિશેષ એવા પર્યાયરૂપ શેયને સ્પર્શનાર ઉભય એકસ્વભાવવાળો જ કેવલીનો બોધ છે અર્થાત્ દ્રવ્ય અને પર્યાય ઉભયનું વેદન કરે એવો એકસ્વભાવવાળો કેવલીનો ઉપયોગ છે એમ સ્વીકારવું જોઈએ, એમ ગ્રંથકારશ્રી કહે છે. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનથી ગ્રાહ્ય એવા દ્રવ્ય અને પર્યાય છે માટે તે બન્નેનું ગ્રાહક એવું જ્ઞાન પણ બે પ્રકારનું છે. જો આમ સ્વીકારીએ તો ગ્રાહ્ય એવા દ્રવ્યને આશ્રયીને કેવલીને કેવલદર્શન છે અને ગ્રાહ્ય એવા પર્યાયને આશ્રયીને કેવલીને કેવલજ્ઞાન છે તેમ સ્વીકારી શકાશે આ પ્રકારે એક કાળમાં બે ઉપયોગને સ્વીકારનાર કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તેમ સ્વીકારવું યુક્ત નથી; કેમ કે જો તેમ સ્વીકારીએ તો ગ્રાહ્ય એવા પર્યાયો અનંતા છે અને તેની અપેક્ષાએ ગ્રાહક એવું કેવલજ્ઞાન પણ અનંતભેદવાળું પ્રાપ્ત થાય અને જો ગ્રાહ્યના ભેદથી જ્ઞાનનો ભેદ એક કાળમાં બે ઉપયોગને સ્વીકારનાર વાદી કહે છે તેમ સ્વીકારીએ તો કેવલીને કેવલજ્ઞાનના જ અનંતા ઉપયોગો છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે કેવલજ્ઞાનથી ગ્રાહ્ય પર્યાયો અનંત છે. તે અનંતા ઉપયોગની આપત્તિના નિવારણ માટે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો એક કાળમાં બે ઉપયોગ સ્વીકારનાર પક્ષ કહે કે કેવલજ્ઞાનના વિષયભૂત અનંતા પર્યાયો દ્રવ્ય સાથે પ્રતિબદ્ધ છે અને દ્રવ્ય સતુરૂપે એક છે, માટે કેવલનો એકઉપયોગ છે અને અન્યોન્યઅનુવિદ્ધ ગ્રાહ્યાંશરૂપ દ્રવ્ય અને પર્યાય વયના ભેદથી ગ્રાહક એવા કેવલને પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપે સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તે રીતે અન્યોન્યઅનુવિદ્ધ એવા દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ ગ્રાહ્યાંશદ્રયના ભેદથી ગ્રાહક એવા જ્ઞાનનું તેવાપણું કલ્પવામાં આવે અર્થાત્ બે ભેદવાળું કલ્પના કરવામાં આવે અર્થાત્ કેવલજ્ઞાનરૂપ અને કેવલદર્શનરૂપ બે ભેદવાળો કેવલનો ઉપયોગ છે એમ કલ્પના કરવામાં આવે તો એકત્વનો અનતિક્રમ હોવાથી=કેવલીના દ્રવ્ય-પર્યાય વિષયક બોધના એકત્વનો અનતિક્રમ હોવાથી, દોષની પ્રાપ્તિ નથી; કેમ કે દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ ગ્રાહ્યાંશથી કેવલજ્ઞાન-કેવલદર્શન પૃથક્ છે અને કેવલીમાં વર્તતા શેયના બોધાંશથી કેવલજ્ઞાન-કેવલદર્શન એક છે એમ પ્રાપ્ત થવાથી અનેકાંતની સિદ્ધિ થાય છે. માટે ગ્રંથકારશ્રીને અભિપ્રેત કેવલજ્ઞાન અને કેવલદર્શન એકઉપયોગરૂપ છે તે સિદ્ધ થાય છે. ગ્રંથકારશ્રીનો અભિપ્રાય સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે – જેમ શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શ એકવસ્તુમાં ન રહી શકે તેમ પરસ્પર વિભિન્ન સ્વભાવવાળા એ કેવલજ્ઞાન અને કેવલદર્શન એકકાળમાં ન રહી શકે તેવો વિરોધ કેવલીના શેયમાત્રનું જ્ઞાન કરવાના એકસ્વભાવમાં પ્રાપ્ત થતો નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કેમ વિરોધ પ્રાપ્ત થતો નથી ? તેમાં યુક્તિ આપે છે સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૧-૧૨ જેમ દર્શનશક્તિ અને સ્પર્શનશક્તિ હ્રયાત્મક એક દેવદત્ત છે તેવું સ્વીકારવામાં વિરોધ નથી તેમ દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ સ્વભાવક્રયાત્મક પદાર્થના એકપ્રત્યયનો કેવલીમાં અવિરોધ છે અર્થાત્ જેમ દેવદત્ત, દેવદત્તરૂપે એક છે એમ કેવલીનો સર્વ દ્રવ્ય અને પર્યાય વિષયક ઉપયોગ એક છે. વળી જેમ દેવદત્તમાં પદાર્થને જોવાની શક્તિ પણ છે અને સ્પર્શની શક્તિ પણ છે તે અપેક્ષાએ દેવદત્ત ઉભયરૂપ છે તેમ કેવલીના એકઉપયોગમાં દ્રવ્યનો પણ બોધ થાય છે અને પર્યાયનો પણ બોધ થાય છે માટે કેવલજ્ઞાનના વિષયભૂત દ્રવ્યની અને પર્યાયની અપેક્ષાએ કેવલીનો એકબોધ યાત્મક છે. આમ સ્વીકારવાથી જેમ દેવદત્ત દ્રવ્યરૂપે એક અને પર્યાયરૂપે દર્શનશક્તિ સ્પર્શનશક્તિરૂપ ક્રયાત્મક છે, માટે ત્યાં અનેકાંતવાદ સંગત થાય છે, તેમ કેવલીના બોધમાં દ્રવ્ય અને પર્યાય બંને વિષય છે માટે કેવલીનો ઉપયોગ દ્વયાત્મક છે અને કેવલી એકકાળમાં સર્વ દ્રવ્યોને અને સર્વ પર્યાયોને એકઉપયોગથી જાણે છે તે અપેક્ષાએ એક છે, એ પ્રમાણે અનેકાંતવાદના પ્રમાણપણાથી ઘટે છે. II૨/૧૧|| છાયા ઃ અવતરણિકા : क्रमाक्रमोपयोगद्वयाभ्युपगमे तु भगवत इदमापन्नमिति दर्शयति અવતરણિકાર્ય : ક્રમથી અને અક્રમથી ઉપયોગયના સ્વીકારમાં વળી ભગવાનને આગાથામાં બતાવે છે એ, દોષ પ્રાપ્ત થાય છે એ પ્રમાણે બતાવે છે ગાથા ઃ - = Jain Educationa International -- अद्दिट्टं अण्णायं च केवली एव भासइ सया वि । एगसमयम्मि हंदी वयणवियप्पो न संभवइ ।।२ / १२ ।। अदृष्टमज्ञातञ्च केवल्येव भासते सदापि । સમયે ઇન્ત ! વચનવિલ્પો ન સન્મતિ ।।૨/૨૨।। અન્વયાર્થ: અદ્દિનું વ=અદૃષ્ટને જ, ચ=અને, અi (F)=અજ્ઞાતને જ, વ્હેવત્તી=કેવલી, સવા વિ=સદા જ, માસŞ=બોલે છે. કેમ અદૃષ્ટને અને અજ્ઞાતને કેવલી બોલે છે ? તેથી કહે છે THમમ્મ=એક સમયમાં, વવવિયો=વચન વિકલ્પ=એક સમયમાં જ્ઞાત અને દૃષ્ટ બોલે છે એ For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૨ પ૭ પ્રકારનો વચનવિશેષ, ન સંમ=સંભવતો નથી=ક્રમિકઉપયોગવાદી અને અક્રમિકઉપયોગવાદીના મતમાં સંભવતો નથી. ૨/૧૨ ગાથાર્થ : અદષ્ટને જ અને અજ્ઞાતને જ કેવલી સદા જ બોલે છે. કેમ અદષ્ટને અને અજ્ઞાતને કેવલી બોલે છે ? તેથી કહે છે – એક સમયમાં વચન વિકલ્પ એક સમયમાં જ્ઞાત અને દષ્ટ બોલે છે એ પ્રકારનો વચનવિશેષ, સંભવતો નથી ક્રમિકઉપયોગવાદી અને અક્રમિકઉપયોગવાદીના મતમાં સંભવતો નથી. ||ર/૧ર ગાથામાં ‘વત્રી' પછી વાર છે તેનું યોજન ‘વિરું' અને “' સાથે છે. » ‘વિ'માં ‘પ' શબ્દ ‘વાર અર્થમાં છે. “દંતી' શબ્દ પાદપૂર્તિ અર્થે છે. ટીકા - ___ अदृष्टमेव ज्ञातं जात्यन्धहस्तिपरिज्ञानवत्, अज्ञातमेव च दृष्टमलातचक्रदर्शनवत्, सर्वकालमेव केवली भाषत इत्येतदापनमक्रमोपयोगपक्षे, क्रमवय॒पयोगपक्षे तु एकस्मिन् समये जानाति यत् तदेव भाषते ज्ञातं न च दृष्टम्, समयान्तरे तु यदा पश्यति तदापि दृष्टं भाषते न ज्ञातम्, बोधानुरूप्येण वाचः प्रवर्तनात्, बोधस्य चैकांशावलम्बित्वादक्रमोपयोगपक्षे, क्रमोपयोगपक्षे तु तत्त्वाद् भित्रसमयत्वाच्च, तत एकस्मिन् समये ज्ञातं दृष्टं च भाषत इत्येष वचनविशेषो भवदर्शने न સંભવતીતિ ગૃઢતામ્ પાર/રા ટીકાર્ચ - અષ્ટમેવ ... પૃાતા જાતિથી અંધ એવા પુરુષ વડે હસ્તિના પરિજ્ઞાનની જેમ અદષ્ટ જ જ્ઞાતને અને અલાતચક્રના દર્શનની જેમ અજ્ઞાત જ દષ્ટને સર્વકાલ જ કેવલી બોલે છે એ અક્રમઉપયોગપક્ષમાં પ્રાપ્ત છે. વળી ક્રમવર્તીઉપયોગપક્ષમાં એક સમયમાં જે જાણે છે તે જ જ્ઞાતને બોલે છે દષ્ટને બોલતા નથી. વળી સમયાંતરમાં જ્યારે કેવલી કેવલદર્શનના ઉપયોગથી જુએ છે ત્યારે પણ તે બોલે છે, જ્ઞાતને બોલતા નથી; કેમ કે બોધના અનુરૂપપણાથી વાણીનું પ્રવર્તત છે. પૂર્વમાં ટીકાકારશ્રીએ સ્થાપન કરેલ કે અક્રમ કેવલજ્ઞાન-કેવલદર્શન ઉપયોગપક્ષમાં અને ક્રમવર્તી ઉપયોગપક્ષમાં કેવલી અદષ્ટને જ અને અજ્ઞાતને જ બોલે છે. કેમ બંને પક્ષમાં અદૃષ્ટને અને અજ્ઞાતને બોલે છે ? તેમાં યુક્તિ બતાવે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૨ અને અક્રમઉપયોગપક્ષમાં બોધનું એકાંશઅવલંબીપણું હોવાથી કેવલી સર્વકાલ અદષ્ટ અને અજ્ઞાત જ બોલે છે એમ અવય છે. વળી ક્રમઉપયોગપક્ષમાં તત્ત્વપણું હોવાથી=બોધનું એકાંશઅવલંબીપણું હોવાથી અને ભિન્નસમયપણું હોવાથીકેવલજ્ઞાન અને કેવલદર્શનના બોધનું ભિષસમયપણું હોવાથી, કેવલી અદષ્ટ અને અજ્ઞાત જ સર્વકાલ બોલે છે એમ અત્રય છે. તેથી અક્રમઉપયોગપક્ષમાં અને ક્રમઉપયોગપક્ષમાં કેવલી અદષ્ટ જ અને અજ્ઞાત જ બોલે છે એ પ્રકારની આપત્તિ છે. તેથી, એક સમયમાં જ્ઞાત અને દષ્ટ બોલે છે=કેવલી જ્ઞાત અને દષ્ટ બોલે છે, એ પ્રકારનો આ વચનવિશેષ તમારા દર્શનમાં ક્રમઉપયોગવાદી અને અક્રમઉપયોગવાદીના દર્શનમાં, સંભવતો નથી એ પ્રમાણે ગ્રહણ કરવું. ૨/૧૨ ભાવાર્થ : કેવલીને જેઓ અક્રમથી ઉપયોગ માને છે તેઓના મતાનુસાર કેવલી કેવલદર્શનથી દ્રવ્યને જુએ છે, પર્યાયને જોતા નથી અને કેવલજ્ઞાનથી પર્યાયને જાણે છે, દ્રવ્યને જાણતા નથી તેમ પ્રાપ્ત થાય. જેમ જાત્કંધ પુરુષ હાથીને ચક્ષુથી જોતો નથી અને હસ્તાદિથી પરિજ્ઞાન કરે છે, જેથી પૂંછડાને હસ્તાદિથી જોનાર પુરુષ હાથીને દોરડા જેવો માને છે, પગને હસ્તાદિથી જોનાર પુરુષ હાથીને થાંભલા જેવો માને છે. આ બધું અયથાર્થ જ્ઞાન છે તેમ કેવલી પણ પર્યાયને સાક્ષાતું નહીં જોતા હોવા છતાં કેવલીને જે પર્યાયનું જ્ઞાન છે તે અયથાર્થ છે. વળી જેમ ઉંબાડીયાને કોઈ પુરુષ ગોળગોળ ફેરવે તે વખતે જોનારને ઉંબાડીયું પૂર્ણ ચક્ર આકારે દેખાય છે. વાસ્તવિક રીતે ઉંબાડીયું પૂર્ણ ચક્ર આકારવાળું નથી, પરંતુ જ્યારે ઉંબાડીયું ફરે છે ત્યારે કોઈક સ્થાનમાં ઉબાડીયું છે અને કોઈક સ્થાનમાં ઉંબાડીયું નથી તેથી જે સ્થાનમાં ઉંબાડીયું નથી તે સ્થાનમાં જોનાર પુરુષને અદૃષ્ટ જ તે ઉંબાડીયું જણાય છે. તેમ કેવલીને કેવલજ્ઞાનથી નહીં જણાતું એવું દ્રવ્ય કેવલદર્શનથી દષ્ટ છે માટે કેવલી જે કાંઈ સર્વકાલ બોલે છે તે જોયા વગર કે જાણ્યા વગર બોલે છે તેમ માનવું પડે માટે કેવલી અસંબદ્ધ બોલે છે તેમ પ્રાપ્ત થાય. આ પ્રકારનો દોષ અક્રમઉપયોગપક્ષમાં પ્રાપ્ત થાય છે અર્થાત્ પૂજ્ય શ્રી મલવાદીસૂરીશ્વરજી મહારાજા જે કહે છે કે એક સમયમાં કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ છે તે પક્ષમાં આ પ્રકારનો દોષ પ્રાપ્ત થાય છે. વળી ક્રમવર્તી ઉપયોગપક્ષમાં કેવલી એક સમયમાં જે વસ્તુને જાણે છે તે જ્ઞાત વસ્તુને જ બોલે છે, પરંતુ દૃષ્ટને=દષ્ટ વસ્તુને, બોલતા નથી, તેથી વસ્તુને જોયા વગર બોલે છે એમ પ્રાપ્ત થાય; અને સમયાન્તરમાં જ્યારે જુએ છે ત્યારે પણ જોઈ રહેલી જ વસ્તુને બોલે છે જ્ઞાત વસ્તુને બોલતા નથી; કેમ કે જે પ્રકારે બોધ હોય તેને અનુરૂપ વાણીનો પ્રયોગ છે, અને કેવલજ્ઞાનકાળમાં બોધ છે, પરંતુ દર્શન નથી. તેથી બોધપૂર્વક વચનપ્રયોગ હોવા છતાં જોયા વગરનો વચનપ્રયોગ છે અને કેવલદર્શનકાળમાં કેવલીને દેખાય છે. આમ For Personal and Private Use Only Jain Educationa International Page #78 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૨-૧૩ છતાં બોધ નથી માટે જોવામાત્રથી બોલે છે, જ્ઞાનથી બોલતા નથી, તેથી કેવલીનું વચન પ્રમાણભૂત બને નહીં. અહીં પ્રશ્ન થાય કે કેવલજ્ઞાન અને કેવલદર્શન એક કાળમાં વર્તે છે ત્યારે કેવલી કેવલદર્શનથી જુએ પણ છે અને કેવલજ્ઞાનથી જાણે પણ છે માટે જોયા વગર બોલે છે કે જાણ્યા વગર બોલે છે તેમ કેમ કહેવાય ? તેથી ટીકાકારશ્રી કહે છે - અક્રમઉપયોગપક્ષમાં બોધનું એકાંશ અવલંબીપણું હોવાથી જોયા વગર બોલે છે અને જાણ્યા વગર બોલે છે એ પ્રકારનો દોષ છે અર્થાત્ કેવલીને કેવલદર્શનથી દ્રવ્યનું જ દર્શન છે, પર્યાયનું દર્શન નથી, માટે પર્યાયને જોયા વગર બોલે છે તેમ પ્રાપ્ત થાય અને તે જ વખતે કેવલીને કેવલજ્ઞાનથી પર્યાયનો બોધ છે કેવલજ્ઞાનથી દ્રવ્યનો બોધ નથી, તેથી દ્રવ્યને જાણ્યા વગર બોલે છે તેમ પ્રાપ્ત થાય. વળી ક્રમઉપયોગ પક્ષમાં કઈ રીતે દોષ પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરતાં કહે છે ૫૯ જે સમયમાં કેવલીને કેવલદર્શનનો ઉપયોગ છે તે વખતે કેવલજ્ઞાનનો ઉપયોગ નથી, તેથી તે સમયે દ્રવ્ય દેખાય છે, પર્યાય દેખાતા નથી, તેથી પર્યાયને જોયા વગર બોલે છે અને દ્રવ્ય અને પર્યાયને જાણ્યા વગર બોલે છે. જે વખતે કેવલજ્ઞાનનો ઉપયોગ છે તે વખતે કેવલદર્શનનો ઉપયોગ નથી, તેથી તે વખતે દ્રવ્ય દેખાતું નથી અને પર્યાય પણ દેખાતા નથી ફક્ત પર્યાય જણાય છે, તેથી દ્રવ્ય અને પર્યાય બન્નેને જોયા વગ૨ બોલે છે તેમ પ્રાપ્ત થાય છે. અવતરણિકા : तथा च सर्वज्ञत्वं न संभवतीत्याह – આનાથી શું ફલિત થાય ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે ક્રમઉપયોગવાદીપક્ષમાં કે અક્રમઉપયોગવાદીપક્ષમાં કેવલી એક સમયમાં જ્ઞાત અને દૃષ્ટ બોલે છે એ પ્રકારનું વચનવિશેષ જે શાસ્ત્રમાં કહેવાયું છે તે સંભવતું નથી, માટે કેવલી જ્ઞાત વસ્તુને જ અને દૃષ્ટ વસ્તુને જ બોલે છે તેમ સ્વીકારવું હોય તો કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉભયરૂપ એક જ ઉપયોગ કેવલીને છે, ફક્ત શેય એવા દ્રવ્યને આશ્રયીને કેવલદર્શન છે અને જ્ઞેય એવા પર્યાયને આશ્રયીને કેવલજ્ઞાન છે તેમ માનવું જોઈએ. તેથી કેવલી એક ઉપયોગથી સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયને સાક્ષાત્ જુએ છે અને સાક્ષાત્ જાણે છે તેમ સિદ્ધ થાય, પરંતુ ક્રમિક ઉપયોગવાદીના મતમાં અથવા અક્રમિક ઉપયોગવાદીના મતમાં આ પ્રકારનું કથન સંભવતું નથી. I॥૨/૧૨ Jain Educationa International અવતરણિકાર્ય : અને તે રીતે=ગાથા-૧૨માં કહ્યું કે ક્રમઉપયોગપક્ષમાં અને અક્રમઉપયોગપક્ષમાં જ્ઞાત વસ્તુ અને દૃષ્ટ વસ્તુ કેવલી બોલે છે એ વચન સંગત થતું નથી તે રીતે, સર્વજ્ઞપણું સંભવતું નથી=કેવલીમાં સર્વજ્ઞપણું સંભવતું નથી, એને કહે છે - For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ go સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૩ ગાથા : अण्णायं पासंतो अद्दिष्टुं च अरहा वियाणंतो । किं जाणइ किं पासइ कह सवण्णु त्ति वा होइ ।।२/१३।। છાયા : अज्ञातं पश्यन्तः अदृष्टञ्च अर्हन् विजानन्तः । किं जानाति ? किं पश्यति ? कथं सर्वज्ञता वा भवति ? ।।२/१३।। અન્વયાર્થ: ગા=અરિહંત, મયંકઅજ્ઞાતને, વાસંતો જુએ છે, અને, દિદં અદષ્ટને, વિવાખતો=જાણે છે, (એમ સ્વીકારવામાં આવે તો) વિંના કિશું જાણે છે? અર્થાત્ કાંઈ જાણતા નથી, વિં પાસડું શું જુએ છે ? અર્થાત્ કાંઈ જોતા નથી, (તો) વેદ સલ્લા ત્તિ વા દો કેવી રીતે જ સર્વજ્ઞતા થાય ? અર્થાત્ કેવલીમાં સર્વજ્ઞતા થાય નહીં. પ૨/૧૩ અત્રે ‘વા' નું પ્રયોજન “વિકારાર્થે છે. ગાથાર્થ : અરિહંત અજ્ઞાતને જુએ છે અને અદષ્ટને જાણે છે (એમ સ્વીકારવામાં આવે તો, શું જાણે છે ? અર્થાત્ કાંઈ જાણતા નથી, શું જુએ છે ? અર્થાત્ કાંઈ જોતા નથી, તો કેવી રીતે જ સર્વજ્ઞતા થાય ? અર્થાત્ કેવલીમાં સર્વજ્ઞતા થાય નહીં. ll૨/૧૩|| ટીકા : अज्ञातं पश्यत्रदृष्टं च जानानः किं जानाति किं वा पश्यति न किञ्चिदपीति भावः, कथं वा तस्य સર્વસતા ભવેત્ ? પર/૨૨ાા ટીકાર્ય : અજ્ઞાતં.... ભવેત્ ? | અજ્ઞાતને જોતા અને અદષ્ટને જાણતા શું જાણે છે? અથવા શું જુએ છે? અર્થાત્ કાંઈ જાણતા નથી અને કાંઈ જોતા નથી એ પ્રમાણેનો ભાવ છે, તો કેવી રીતે જ તેમનું કેવલીનું, સર્વજ્ઞપણું થાય અર્થાત્ કેવલીનું સર્વજ્ઞપણું થાય નહીં. m૨/૧૩ ભાવાર્થ - જેઓ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો એકકાલમાં ભિન્ન ઉપયોગ છે તેમ માને છે અથવા જેઓ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમસર ઉપયોગ છે તેમ માને છે તે બંને પક્ષમાં એમ પ્રાપ્ત થાય કે કેવલી અજ્ઞાત એવા દ્રવ્યને જુએ છે અને અદષ્ટ એવા પર્યાયને જાણે છે. માટે પરમાર્થથી કેવલી કાંઈ જાણતા નથી Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૩-૧૪ કે કાંઈ જોતા નથી તેમજ માનવું પડે, ફળરૂપે કેવલીમાં સર્વજ્ઞતાની સંગતિ થાય નહીં. એથી એમ જ માનવું પડે કે કેવલી એક જ ઉપયોગ દ્વારા સર્વ પદાર્થોને જુએ છે અને જાણે છે, તો જ કેવલીને સર્વજ્ઞ સ્વીકારી શકાય. ll૨/૧૩ અવતરણિકા : ज्ञानदर्शनयोरेकसंख्यात्वादप्येकत्वमित्याह - અવતરણિકાર્ચ - જ્ઞાન-દર્શનનું એક સંખ્યાપણું હોવાથી પણ એકત્વ છે, એને કહે છે – ભાવાર્થ : શેયના અનંતપણાથી કેવલજ્ઞાનને શાસ્ત્રકારો અનંત સ્વીકારે છે. વળી, કેવલજ્ઞાનની અને કેવલદર્શનની પણ અનંતની સંખ્યા તુલ્ય છે તેમ સ્વીકારે છે, તેથી પણ કેવલજ્ઞાન-કેવલદર્શનનું એકત્વ છે; કેમ કે સર્વ દ્રવ્યનું અને સર્વ પર્યાયનું જ્ઞાન હોય અને સર્વ દ્રવ્યનું અને સર્વ પર્યાયનું દર્શન હોય તો જ કેવલજ્ઞાનની અને કેવલદર્શનની સમ સંખ્યા સિદ્ધ થાય. તેથી કેવલજ્ઞાન-કેવલદર્શન એક છે તેમ બતાવે છે – ગાથા : केवलणाणमणंतं जहेव तह दंसणं पि पण्णत्तं । सागारग्गहणाहि य णियमपरित्तं अणागारं ।।२/१४।। છાયા : केवलज्ञानमनन्तं यथैव तथा दर्शनमपि प्रज्ञप्तं । साकारग्रहणात् च नियमपरित्तमनाकारं ।।२/१४।। અન્વયાર્થ : નદેવ=જે પ્રમાણે જ, વત્તUTUામvid=કેવલજ્ઞાન અનંત છે, તહં તે પ્રમાણે, સંસM પિ=દર્શન પણ=કેવલદર્શન પણ. પત્ત પ્રજ્ઞપ્ત છે-અનંત પ્રજ્ઞપ્ત છે, =અને (દર્શનનો જ્ઞાતથી ભેદ હોતે છતે) સારા દિ=સાકારના ગ્રહણથી, અTIF=અતાકાર, વિપરિ=નિયમથી પરિત થાય=અલ્પ થાય (માટે કેવલદર્શનના અનંત સ્વીકારને વિરોધ આવે). પર/૧૪. ગાથાર્થ - જે પ્રમાણે કેવલજ્ઞાન અનંત છે તે પ્રમાણે દર્શન પણ કેવલદર્શન પણ, પ્રાપ્ત છે અનંત પ્રાપ્ત છે, અને (દર્શનનો જ્ઞાનથી ભેદ હોતે છતે) સાકારના ગ્રહણથી અનાકાર નિયમથી પરિત થાય અલ્પ થાય (માટે કેવલદર્શનના અનંત સ્વીકારને વિરોધ આવે). II/૧૪ For Personal and Private Use Only Jain Educationa International Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૪ ટીકા :___ अत्र तात्पर्यार्थः-योकत्वं ज्ञानदर्शनयोर्न स्यात्, ततोऽल्पविषयत्वाद् दर्शनमनन्तं न स्यादिति 'अणन्ते केवलणाणे अणंते केवलदसणे' [] इत्यागमविरोधः प्रसज्येत, दर्शनस्य हि ज्ञानाद् भेदे साकारग्रहणादनन्तविशेषवर्तिज्ञानादनाकारं-सामान्यमात्रावलम्बि केवलदर्शनं यतो नियमेन एकान्तेनैव, परीतं अल्पं, भवतीति कुतो विषयभेदादनन्तता? युगपदुपयोगद्वयवादी अनन्तं दर्शनं प्रज्ञप्तमित्यस्यां प्रतिज्ञायां 'साकारग्गहणाहि य णियमऽपरित्तं' इत्यकारप्रश्लेषात्, साकारे विशेषे, गतं यत् सामान्यं तस्य यद् ग्रहणं-दर्शनं, तस्य नियमोऽवश्यंभावस्तेनापरीतमपरिमाणमिति साकारगतग्रहणनियमेनापरीतत्वादिति हेतुमभिधत्ते, यच्चापरीतं तदनन्तं यथा केवलज्ञानम्, अपरीतता च दर्शनस्य, द्रव्यगुणकर्मादेः साकारस्य च सकलस्य द्रव्यत्वगुणत्वकर्मत्वादिना स्वसामान्येन तावत्परिमाणेनाशून्यत्वात्, सामान्यविकलस्य पर्यायस्यासंभवात् । विशेषतादात्म्यव्यवस्थितसामान्यस्य दर्शनविषयस्यानन्त्येन दर्शनस्यापरीतत्वं नासिद्धमिति भवति तस्यानन्त्यसिद्धिरिति व्यवस्थितः ।।२/१४ ।। ટીકાર્ય : મત્ર તાત્પર્ધાર્થ .. વ્યવસ્થિત છે. અહીં ગાથામાં, તાત્પર્યાર્થ છે – જો જ્ઞાન દર્શનનું એકત્વ ન હોય તો અલ્પવિષયપણું થવાથી દર્શન અનંત ન થાય, એથી ‘અનંત કેવલજ્ઞાન. અનંત કેવલદર્શન છે એ પ્રકારના આગમનો વિરોધ પ્રાપ્ત થાય. વળી દર્શનનો જ્ઞાનથી ભેદ હોતે છતે અનંત વિશેષવર્તી જ્ઞાનરૂપ સાકાર ગ્રહણથી અનાકાર=સામાન્ય માત્ર અવલંબી એવું, કેવલદર્શન જે કારણથી નિયમથી= એકાંતથી જ, પરિ=અલ્પ, થાય. એથી વિષયના ભેદને કારણે કેવલજ્ઞાનના અને કેવલદર્શનના વિષયના ભેદને કારણે, અનંતતા કેવી રીતે થાય ?=કેવલદર્શનની અનંતતા કેવી રીતે થાય ? અર્થાત અનંતતા થાય નહીં. યુગપઉપયોગદ્વયવાદી ‘અનંત દર્શન પ્રજ્ઞપ્ત છે એ પ્રકારની આ પ્રતિજ્ઞામાં એ પ્રકારના માથાના પૂર્વાર્ધની પ્રતિજ્ઞામાં, “સારદાદિ નિવડપત્તિ' એ પ્રકારના અકારના પ્રશ્લેષથી અર્થ કરે છે તે આ પ્રમાણે – સાકારમાં વિશેષમાં, ગત જે સામાન્ય તેનું જે ગ્રહણ=દર્શન, તેનો નિયમ=અવયંભાવ, તેનાથી અપરિર=અપરિમાણ, છે એથી સાકારગત ગ્રહણ નિયમથી અપરિતપણું હોવાથી, એ પ્રમાણે હેતુ કહે છે–એ પ્રકારે ગાથાના પૂર્વાર્ધનો હેતુ કહે છે અને જે અપરિત છે તે અનંત છે જે પ્રમાણે કેવલજ્ઞાન, અને દ્રવ્ય-ગુણ-કર્માદિતા અને સકલ સાકારના દ્રવ્યત્વ-ગુણ-કર્મવાદિથી સ્વસામાન્ય દ્વારા=સકલ સાકારના સ્વસામાન્ય દ્વારા, તાવત્પરિમાણપણાથી=પર્યાયના સમસંખ્યક પરિમાણથી, અશૂન્યપણું હોવાના કારણે દર્શનની અપરિત્તતા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૪ ૬૩ અહીં પ્રશ્ન થાય કે પર્યાયની સમસંખ્યક સામાન્યની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? તેમાં હેત કહે છે – સામાન્ય વિકલ એવા પર્યાયનો અસંભવ છે. આનાથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – વિશેષની સાથે તાદામ્યથી વ્યવસ્થિત એવા સામાન્યરૂપ દર્શનના વિષયના આતંત્યથી, દર્શનનું અપરિપણું અસિદ્ધ નથી, એથી તેના આતંત્વની=દર્શનના આતંત્યની, સિદ્ધિ થાય છે એ પ્રમાણે વ્યવસ્થિત છે. ૨/૧૪ ભાવાર્થ જો કેવલજ્ઞાન-કેવલદર્શનનું એકપણું સ્વીકારવામાં ન આવે તો કેવલજ્ઞાનના વિષયભૂત પર્યાયો છે અને કેવલદર્શનના વિષયભૂત પર્યાયો નથી માત્ર દ્રવ્ય છે. માટે કેવલજ્ઞાનના વિષયભૂત અનંત પર્યાયની અપેક્ષાએ કેવલદર્શનનું અલ્પવિષયપણું પ્રાપ્ત થાય. માટે દર્શન અનંત છે અર્થાત્ કેવલજ્ઞાનની તુલ્ય છે એમ પ્રાપ્ત થાય નહીં અને શાસ્ત્રમાં ‘કેવલજ્ઞાન અને કેવલદર્શન અનંત છે તેમ કહેલ છે તેનો વિરોધ પ્રાપ્ત થાય. વળી દર્શનનો જ્ઞાનથી ભેદ સ્વીકાર કરાયે છતે અનંત વિશેષવર્તી જ્ઞાનરૂપ સાકાર ગ્રહણથી સામાન્ય માત્ર અવલંબી એવું કેવલદર્શન નક્કી પરિત્ત થાય=અલ્પ થાય=કેવલજ્ઞાનના વિષય કરતાં અલ્પ થાય. જેથી કેવલજ્ઞાન તુલ્ય કેવલદર્શનનો વિષય બને નહીં. માટે કેવલદર્શનને અનંત સ્વીકારી શકાય નહીં. જો કેવલજ્ઞાન અને કેવલદર્શનને અનંત સ્વીકારવું હોય તો જ્ઞાન-દર્શનનું એકત્વ સ્વીકારવું જોઈએ એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. વળી યુગપદ્ ઉપયોગઢયવાદી પૂજ્ય શ્રી મલવાદીસૂરીશ્વરજી મહારાજા પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરતાં કહે છે – શાસ્ત્રમાં અનંત દર્શન પ્રજ્ઞપ્ત છે એ પ્રકારની ગાથાના પૂર્વાર્ધની પ્રતિજ્ઞામાં ગાથાના ઉત્તરાર્ધમાં કહેલ સાર હિનદિ ય ળિયHડપત્તિ' એ હેતુ અર્થમાં છે. તે હેતુ કઈ રીતે થાય છે ? તે બતાવવા માટે ‘fજયમ' પછી “પર” છે ત્યાં અકારનો પ્રશ્લેષ કરેલ છે. એનો અર્થ કરતાં કહે છે – સાકારરૂપ વિશેષમાં રહેલું જે સામાન્ય છે તેનું જે ગ્રહણ છે તે દર્શન છે અને તે દર્શનનો નિયમ=અવશ્યભાવ, તેના કારણે=વિશેષગત સામાન્યના ગ્રહણનો અવશ્યભાવ છે તેના કારણે, અપરિત્ત=અપરિમાણપણું, છે=વિશેષની જેમ સામાન્યરૂપ દર્શનના વિષયનું પણ અપરિમાણપણું છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે પ્રમાણે કેવલજ્ઞાન અનંત છે તે પ્રમાણે દર્શન પણ અનંત છે; કેમ કે સાકાર અંતર્ગત જે સામાન્યનું ગ્રહણ છે તે નિયમા કેવલજ્ઞાનની જેમ અપરિત્ત છે એ પ્રમાણે ગાથાનો અર્થ સ્વીકાર્યો છે અને તેમ સ્વીકારવાથી કેવલજ્ઞાનની જેમ કેવલદર્શન પણ યુગપઉપયોગયવાદીના મતે અનંત સિદ્ધ થશે Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉજ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૪-૧૫ કઈ રીતે કેવલજ્ઞાનની જેમ કેવલદર્શનની અપરિત્તતા છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જે અપરિત્ત છે તે અનંત છે જે પ્રમાણે કેવલજ્ઞાન અપરિત્ત છે માટે અનંત છે. દર્શનની અપરિત્તતા કઈ રીતે છે ? તે સ્પષ્ટ કરે છે – દ્રવ્ય-ગુણ-કર્મમાં દ્રવ્યત્વ-ગુણત્વ-કર્મત્વ તેટલા જ પ્રમાણમાં સામાન્યરૂપે છે અને સકલ આકાર એવા પર્યાયોમાં સ્વસામાન્ય તેટલા જ પ્રમાણમાં છે; કેમ કે સામાન્ય વિકલ પર્યાયનો અસંભવ છે, તેથી પર્યાય તુલ્ય દ્રવ્યની પણ પ્રાપ્તિ છે. જેમ જગતમાં જેટલા દ્રવ્યો છે તે સર્વમાં દ્રવ્યત્વસામાન્ય પણ તેટલા જ છે જે ગુણો છે તે સર્વ ગુણોમાં ગુણત્વસામાન્ય પણ તેટલા જ છે અને જેટલા કર્મો છેઃક્રિયાઓ છે, તે સર્વ ક્રિયામાં ક્રિયાત્વસામાન્ય પણ તેટલા જ છે; કેમ કે પ્રતિદ્રવ્યાદિમાં દ્રવ્યત્વ આદિ પણ વિશ્રાંત છે તેથી તેટલી જ સંખ્યામાં દ્રવ્યવાદિની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે પદાર્થ પ્રતિક્ષણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ છે તેમાં ઉત્પાદઅંશ, વ્યયઅંશ એ પર્યાય છે અને ધ્રૌવ્યઅંશ એ દ્રવ્ય છે, તેથી પ્રતિસમયમાં જેમ ઉત્પાદ, વ્યય વિદ્યમાન છે તેમ ધ્રૌવ્ય પણ વિદ્યમાન છે તે દૃષ્ટિથી વિચારીએ તો જેટલા પર્યાયો છે તેટલા જ ધ્રૌવ્ય અંશરૂપ દ્રવ્ય છે. માટે જેમ પર્યાય અનંત છે, તેમ પર્યાયોની સાથે તુલ્ય સંખ્યા હોવાથી દ્રવ્ય પણ અનંત છે. તેને જ સ્પષ્ટ કરવા માટે ટીકાકારશ્રી કહે છે – વિશેષની સાથે તાદાભ્યથી વ્યવસ્થિત એવા દર્શનના વિષયભૂત સામાન્યનું અનંતપણું છે, તેથી દર્શનનું અપરિત્તપણું અસિદ્ધ નથી; કેમ કે ઉત્પાદ-વ્યયરૂપ જે વિશેષ છે તેની સાથે ધ્રૌવ્યઅંશ તાદાભ્યથી વ્યવસ્થિત છે, તેથી જેટલા ઉત્પાદ-વ્યયઅંશો છે તેટલા જ તેની સાથે તાદાભ્યથી વ્યવસ્થિત એવા ધ્રૌવ્યાંશો છે, માટે દર્શનનો વિષય પણ જ્ઞાનના વિષયની જેમ અનંત છે માટે કેવલજ્ઞાન અને કેવલદર્શનના આમંત્યની સિદ્ધિ છે. Il૨/૧૪ અવતરણિકા : क्रमवादिदर्शने ज्ञानदर्शनयोरपर्यवसितत्वादिकं नोपपद्यत इति यत् प्रेरितमेकत्ववादिना तत्परिहाराWાદઅવતરણિકાર્ચ - ક્રમવાદીના દર્શનમાં કેવલજ્ઞાન અને કેવવલદર્શન ક્રમસર થાય છે એ પ્રમાણેની ક્રમવાદીની માન્યતામાં, જ્ઞાન-દર્શનનું-કેવલજ્ઞાન-કેવલદર્શનનું, અપર્યવસિતપણું-આદિ ઉપપન્ન થતું નથી એ પ્રમાણે જે એકત્વવાદી દ્વારા=કેવલજ્ઞાન અને કેવલદર્શન એક છે એ પ્રમાણે કહેનારા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા દ્વારા, પ્રેરિત છે=કથિત છે, તેના પરિહાર માટે કહે છે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા દ્વારા અપાયેલી આપત્તિના પરિવાર માટે ક્રમવાદી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૫ ઉ૫ ગાથા : भण्णइ जह चउणाणी जुज्जइ णियमा तहेव एवं पि । भण्णइ ण पंचणाणी जहेव अरहा तहेयं पि ।।२/१५।। છાયા : भण्यते यथा चतुर्ज्ञानी युज्यते नियमा तथैव एतदपि । भण्यते न पञ्चज्ञानी यथैव अर्हन् तथैतदपि ।।२/१५ ।। અન્વયાર્થ : મારૂં ઉત્તર અપાય છે=પૂર્વની ગાથાઓમાં કેવલજ્ઞાન-કેવલદર્શનનું એકત્વ છે એ પ્રકારના એકઉપયોગવાદીએ જે દોષો ક્રમવાદીને આપ્યા તેનો ઉત્તર ક્રમવાદી દ્વારા અપાય છે, જે પ્રમાણે, વUTwા વિના નુક્કડ઼=ચાર જ્ઞાની નિયમા ઘટે છે–ચાર જ્ઞાનનો ક્રમસર ઉપયોગ હોવા છતાં આ પુરુષ ચાર જ્ઞાની છે એ પ્રમાણે નિયમા ઘટે છે, તહેવ=તે પ્રમાણે જ. પિ=આ પણ=કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ, (ક્રમઉપયોગ પક્ષમાં અપર્યવસિત-આદિ ઘટે છે.) મારૂ ઉત્તર અપાય છે=ક્રમવાદી દ્વારા કરાયેલા સમાધાનનો એકત્વવાદી એવા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા દ્વારા ઉત્તર અપાય છે, નદેવજે પ્રમાણે જ, સરદા=અરિહંત-કેવલજ્ઞાન પામેલા તીર્થકરો, પંપાળા =પાંચ જ્ઞાની કહેવાતા નથી, તદેય પિ તે પ્રમાણે જ આ પણ=કેવલી પણ, (ભદથી જ્ઞાનવાળા અને દર્શનવાળા કહેવાતા નથી.) li૨/૧પણા ગાથાર્થ : ઉત્તર અપાય છે=પૂર્વની ગાથાઓમાં કેવલજ્ઞાન-કેવલદર્શનનું એકત્વ છે એ પ્રકારના એકઉપયોગવાદીએ જે દોષો ક્રમવાદીને આપ્યા તેનો ઉત્તર ક્રમવાદી દ્વારા અપાય છે, જે પ્રમાણે ચાર જ્ઞાની નિયમા ઘટે છે–ચાર જ્ઞાનનો ક્રમસર ઉપયોગ હોવા છતાં આ પુરુષ ચાર જ્ઞાની છે એ પ્રમાણે નિયમા ઘટે છે, તે પ્રમાણે જ આ પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ, (ક્રમઉપયોગ પક્ષમાં અપર્યવસિત-આદિ ઘટે છે.) ઉત્તર અપાય છે ક્રમવાદી દ્વારા કરાયેલા સમાધાનનો એત્વવાદી એવા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા દ્વારા ઉત્તર અપાય છે જે પ્રમાણે જ અરિહંતકેવલજ્ઞાન પામેલા તીર્થકરો, પાંચ જ્ઞાની કહેવાતા નથી તે પ્રમાણે જ આ પણ કેવલી પણ, (ભેદથી જ્ઞાનવાળા અને દર્શનવાળા કહેવાતા નથી.) ર/૧૫II Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૫ ટીકા : यथा क्रमोपयोगप्रवृत्तोऽपि मत्यादिचतुर्ज्ञानी अपर्यवसितचतुर्ज्ञान उत्पद्यमानतज्ज्ञानसर्वदोपलब्धिको व्यक्तबोधो ज्ञातदृष्टभाषी ज्ञाता द्रष्टा संज्ञेयवर्ती चावश्यमेव युज्यते, तच्छक्तिसमन्वयात् तथैतदपि एकत्ववादिना यदपर्यवसितादि केवलिनि प्रेर्यते तद् युज्यत एव । अत्रैकत्ववादिना प्रतिसमाधानं भण्यते, यथैवाहन पञ्चज्ञानी भवति तथैतदपि क्रमवादिना यदुच्यते भेदतो ज्ञानवान् दर्शनवानिति च तदपि न भवतीति सूत्रकृतोऽभिप्रायः ।।२/१५।। ટીકાર્ચ - કથા . સૂત્રોડમિશ્રાવઃ || જે પ્રમાણે ક્રમઉપયોગ પ્રવૃત્ત પણ મતિજ્ઞાની આદિ ચાર જ્ઞાની અપર્યવસિત ચાર જ્ઞાનવાળા ઉત્પદ્યમાન એવા તે જ્ઞાનની સર્વદા ઉપલબ્ધિવાળા, વ્યક્ત બોધવાળા, જ્ઞાતદષ્ટભાષી, જ્ઞાતા દષ્ટા, અને સંયવર્તી અવશ્ય ઘટે છે; કેમ કે તાક્તિનો સમન્વય છે-ચાર જ્ઞાનમાંથી કોઈ એક જ્ઞાનનો ઉપયોગ હોય છે ત્યારે પણ અન્ય જ્ઞાનની શક્તિનો સમન્વય છે, તે પ્રમાણે આ પણ એકત્વવાદી દ્વારા જે અપર્યવસિત-આદિ કેવલીમાં પૂછાયેલ છે, તે પણ ઘટે છે. અહીં ક્રમવાદીના આ પ્રકારના સમાધાનમાં, એકત્વવાદી દ્વારા કેવલજ્ઞાન-કેવલદર્શનને એક સ્વીકારનાર શ્રી સિદ્ધસેતદિવાકરસૂરીશ્વરજી મહારાજા દ્વારા પ્રતિસમાધાન કહેવાય છે – જે પ્રમાણે જ અરિહંત પાંચ જ્ઞાની નથી, તે પ્રમાણે જ આ પણ છે =ક્રમવાદી દ્વારા ભેદથી જ્ઞાનવાન અને દર્શનવાન એ પ્રમાણે જે કહેવાય છે તે પણ ઘટતુ નથી, એ પ્રમાણે સૂત્રકારનો અભિપ્રાય છે. 1ર/૧૫ ભાવાર્થ : પૂર્વમાં કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપ કેવલીને એક ઉપયોગ છે તેમ સ્થાપન કરીને કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમિક ઉપયોગ માનનારને ગ્રંથકારશ્રીએ દોષ આપ્યો કે ક્રમિક ઉપયોગ સ્વીકારવાથી કેવલજ્ઞાનકેવલદર્શન પ્રતિક્ષણ પર્યવસાન પામનાર હોવાથી કેવલજ્ઞાનમાં સાદિ અપર્યવસિતાદિ વચનો સંગત થશે નહીં. તેનો ઉત્તર આપતાં ક્રમવાદી કહે છે – જેમ છદ્મસ્થ મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની છે તેમ શાસ્ત્રમાં કહેવાયું છે અને તે ચાર જ્ઞાનના ધણી મહાત્મા સતત ચાર જ્ઞાનના ઉપયોગવાળા નથી, પરંતુ કોઈક એક ક્ષણમાં તે ચાર જ્ઞાનમાંથી કોઈ એક જ્ઞાનમાં ઉપયોગવાળા છે તોપણ તેઓ ચાર જ્ઞાની કહેવાય છે તેમ કેવલી પણ કેવલદર્શનના અને કેવલજ્ઞાનના ક્રમસર ઉપયોગવાળા છે, છતાં કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રગટ થયા પછી ક્યારેય નાશ પામતું નથી તેથી કેવલીનું કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિ અપર્યવસિત છે તેમ કહી શકાશે. આ પ્રકારના ક્રમિકઉપયોગવાદીના સમાધાન સામે એકઉપયોગવાદી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ / ગાથા-૧૫ જે પ્રમાણે અરિહંત કેવલી, પાંચ જ્ઞાની નથી તે પ્રમાણે અરિહંત ભેદથી જ્ઞાન-દર્શન ઉપયોગવાળા નથી. આશય એ છે કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે જે મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનો છે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિથી નાશ પામે છે અને એકમાત્ર કેવલજ્ઞાન જ રહે છે તેથી જેમ કેવલજ્ઞાનમાં મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનો અંતર્ભાવ પામી જાય છે તેમ કેવલજ્ઞાનાવરણીયકર્મના અને કેવલદર્શનાવરણીયકર્મના ક્ષયથી કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટ થાય છે, છતાં કેવલજ્ઞાનમાં કેવલદર્શન અંતર્ભાવ પામી જાય છે. ટીકામાં કહ્યું કે “ઉત્પદ્યમાન તજ્ઞાન સર્વદા ઉપલબ્ધિવાળા ચાર જ્ઞાની છે, તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ મિથ્યાષ્ટિ જીવ સમ્યક્ત પામે ત્યારે તેને આશ્રયીને ઉત્પદ્યમાન મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન છે અને મતિજ્ઞાનશ્રુતજ્ઞાનનો ક્રમસર ઉપયોગ વર્તે છે; છતાં તે મહાત્મા ઉત્પદ્યમાન મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનની સર્વદા ઉપલબ્ધિવાળા છે અર્થાત્ સમ્યક્તના અસ્તિત્વકાળ સુધી સદા ઉપલબ્ધિવાળા છે. વળી કોઈ સમ્યગ્દષ્ટિ જીવને અવધિજ્ઞાન પ્રગટે તો ઉત્પદ્યમાન એવું તે અવધિજ્ઞાન નાશ ન પામે તો સદા ઉપલબ્ધિવાળું છે, પરંતુ મતિજ્ઞાન આદિ જ્ઞાનોમાં ક્રમસર ઉપયોગને કારણે ક્યારેક ઉપલબ્ધિવાળું છે એમ નથી. વળી ભગવાન ગૃહસ્થ અવસ્થામાં ત્રણ જ્ઞાનવાળા હોય છે અને ચારિત્ર ગ્રહણ કરે ત્યારે મન:પર્યવજ્ઞાન ઉત્પદ્યમાન છે તે ઉત્પદ્યમાન એવું મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી સર્વદા ઉપલબ્ધિવાળું હોય છે એ બતાવવા માટે ઉત્પદ્યમાન તજ્ઞાન સર્વદા ઉપલબ્ધિવાળું ચાર જ્ઞાનીને છે એમ કહેલ છે અને તે રીતે કેવલીને કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમસર ઉપયોગ છે, છતાં સર્વદા ઉપલબ્ધિવાળું છે, માટે સાદિઅનંત કેવલજ્ઞાન-કેવલદર્શન સ્વીકારી શકાશે, એ પ્રકારનો આશય છે. વળી, ટીકામાં કહેલ કે ચાર જ્ઞાની કોઈ એક જ્ઞાનના ઉપયોગવાળા હોય છે ત્યારે પણ વ્યક્ત બોધવાળા હોય છે. વસ્તુતઃ તે ચાર જ્ઞાનવાળા મહાત્મા પણ કોઈ જ્ઞાનનો ઉપયોગ મૂકે ત્યારે પ્રથમ દર્શનના ઉપયોગવાળા હોય છે, પછી જ્ઞાનના ઉપયોગવાળા હોય છે અને ચારેય જ્ઞાનના એક સાથે ઉપયોગવાળા નથી હોતા પરંતુ ક્રમસર ઉપયોગવાળા હોય છે, છતાં ચાર જ્ઞાનવાળા જ્ઞાનીને વ્યક્ત બોધવાળા કહેવાય છે. તે રીતે કેવલજ્ઞાન-કેવલદર્શનમાં પણ ક્રમસર ઉપયોગ હોવા છતાં કેવલીને વ્યક્ત બોધ છે તેમ સ્વીકારી શકાશે. વળી, ચાર જ્ઞાનવાળા મહાત્મા જે કાંઈ બોલે છે તે જ્ઞાતને જ અને દૃષ્ટને જ બોલે છે; કેમ કે જે જે જ્ઞાનનો ઉપયોગ છે તે જ્ઞાનના ઉપયોગથી જે જ્ઞાત છે તેને બોલે છે અને જે જે દર્શનનો ઉપયોગ છે તે દર્શનના ઉપયોગથી જે દૃષ્ટ છે તેને બોલે છે. જોકે એક કાળમાં છદ્મસ્થને જ્ઞાન-દર્શનનો ઉપયોગ નથી. પરંતુ પ્રથમ દર્શનનો ઉપયોગ છે અને ત્યારબાદ જ્ઞાનનો ઉપયોગ છે. છતાં તે ચાર જ્ઞાનવાળા કહેવાય છે. તે રીતે કેવલીમાં ક્રમશઃ કેવલજ્ઞાન-કેવલદર્શન હોવા છતાં તેઓ જ્ઞાનદર્શનવાળા છે એ પ્રમાણેનો ક્રમિક ઉપયોગવાદીના મતે પણ કહી શકાશે. Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૫-૧૬ વળી, ચાર જ્ઞાનના ધણી કોઈપણ જ્ઞાનના ઉપયોગવાળા હોય ત્યારે પ્રથમ દર્શનના ઉપયોગવાળા હોય છે, પછી જ્ઞાનના ઉપયોગવાળા હોય છે, છતાં તેમને ‘જ્ઞાતા-દૃષ્ટા' કહેવાય છે, પરંતુ જ્યારે જ્ઞાતા છે ત્યારે દૃષ્ટા નથી અને જ્યારે દૃષ્ટા છે ત્યારે જ્ઞાતા નથી એમ કહેવાતું નથી. તે રીતે કેવલજ્ઞાનમાં અને કેવલદર્શનમાં પણ કેવલી સદા જ્ઞાતા અને દૃષ્ટા છે પરંતુ જ્યારે જ્ઞાનના ઉપયોગવાળા છે ત્યારે દષ્ટા નથી અને દર્શનના ઉપયોગવાળા છે ત્યારે જ્ઞાતા નથી, એમ જે એકઉપયોગવાદીએ આપત્તિ આપેલી તે ક્રમવાદીના મતમાં સિદ્ધ થતી નથી, એ પ્રકારનો અર્થ શ્લોકના પૂર્વાર્ધની ટીકાથી સ્પષ્ટ થાય છે. ૨/૧પા. અવતરણિકા - क्रमेण युगपद्वा परस्परनिरपेक्षस्वविषयपर्यवसितज्ञानदर्शनोपयोगी केवलिन्यसर्वार्थत्वान्मत्यादिज्ञानचतुष्टयवन स्त इति दृष्टान्तभावनायाह - અવતરણિકાર્ય : ક્રમથી કે યુગપદથી પરસ્પર નિરપેક્ષ સ્વવિષયમાં પર્યવસાન પામેલ જ્ઞાન-દર્શનના ઉપયોગો કેવલીમાં મતિજ્ઞાન આદિ જ્ઞાનચતુષ્ટયની જેમ ન થાય; કેમ કે અસવર્થાત્મકપણું છે =ક્રમિક અને યુગપદ્ ઉપયોગમાં કેવલદર્શનતા અને કેવલજ્ઞાનના ઉપયોગનું અસવર્થાત્મકપણું છે, એ પ્રમાણે દષ્ટાંતની ભાવના માટે કહે છે=અવતરણિકામાં કરેલા અનુમાનમાં “જ્ઞાનવિચતુષ્ટયવત્' એ પ્રકારનું જે દષ્ટાંત છે તેને સ્પષ્ટ કરવા માટે કહે છે – ગાથા : पण्णवणिज्जा भावा समत्तसुयणाणदंसणाविसओ । ओहिमणपज्जवाण उ अण्णोण्णविलक्खणा विसओ ।।२/१६।। છાયા : प्रज्ञापनीया भावाः समस्तश्रुतज्ञानदर्शनाविषयः । સર્વામિન:પર્યવયોતુ અન્યોન્યવક્ષા (માવા) વિષય: ગાર/દ્દા અન્વયાર્થ : સમસુવUIકંસાવિતગોત્રસમસ્ત શ્રુતજ્ઞાનની દર્શતાનો વિષયકદ્વાદશાંગી વાક્યાત્મક સમસ્ત શ્રુતજ્ઞાનની દર્શન પ્રયોજિકા બુદ્ધિનું આલંબન, પાવળિક્ના ભાવ=પ્રજ્ઞાપનીય ભાવો છે. ૩=વળી, દિપ પન્નવા=અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનનો, વિસગ્રોવિષય, અrvivorવિત્રવરવUT=અન્યોન્ય વિલક્ષણભાવો છે. ૨/૧૬. Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૬ GE ગાથાર્થ : સમસ્ત શ્રુતજ્ઞાનની દર્શનાનો વિષય દ્વાદશાંગી વાક્યાત્મક સમસ્ત શ્રુતજ્ઞાનની દર્શન પ્રયોજિકા બુદ્ધિનું આલંબન, પ્રજ્ઞાપનીય ભાવો છે. વળી અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનનો વિષય અન્યોન્ય વિલક્ષણભાવો છે. ll૨/૧૬ll ભાવાર્થ : શ્રુતજ્ઞાનનો વિષય પ્રજ્ઞાપનીય ભાવો છે, અપ્રજ્ઞાપનીય ભાવો નથી તેમ બતાવીને શ્રુતજ્ઞાનની અસર્વવિષયતા બતાવી. અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનનો વિષય પરસ્પર વિલક્ષણ છે તેમ બતાવીને અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાનની અસર્વવિષયતા બતાવી. વળી શાસ્ત્રમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનનો વિષય તુલ્ય કહ્યો છે. માટે અર્થથી મતિજ્ઞાન પણ અસર્વવિષયવાળું છે તેમ પ્રાપ્ત થાય. આમ, મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનો અસર્વવિષયવાળા છે એમ બતાવીને છદ્મસ્થના જ્ઞાનના દૃષ્ટાંતથી કેવલીના કેવલજ્ઞાન-કેવલદર્શનને ક્રમઉપયોગવાળા સ્વીકારીને જેઓ કેવલીને સાદિઅપર્યવસિત આદિ સ્થાપન કરે છે તેમના દષ્ટાંતના વિષયભૂત છદ્મસ્થનું જ્ઞાન અસર્વવિષયવાળું છે તેનું ભાવન પ્રસ્તુત ગાથામાં છે. આ દૃષ્ટાંતના ભાવનના બલથી કેવલીમાં કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમસર કે યુગપદ્ ઉપયોગ થઈ શકે નહીં તેની સિદ્ધિ ગ્રંથકારશ્રી આગળના ગાળામાં કરશે એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો અવતરણિકા સાથે સંબંધ છે. ટીકા : मतिश्रुतयोरसर्वपर्यायसर्वद्रव्यविषयतयाऽभिन्नार्थत्वे श्रुतस्यासर्वार्थग्रहणात्मकत्वभावनया मतिरपि तथा भावितैवेति श्रुतज्ञानस्यैव गाथायामसर्वार्थत्वभावना प्रदर्शिता । प्रज्ञापनीयाः शब्दाभिलाप्या भावा द्रव्यादयः समस्तश्रुतज्ञानस्य द्वादशाङ्गवाक्यात्मकस्य दर्शनाया दर्शनप्रयोजिकायास्तद्वाक्योपजाताया बुद्धेविषयः=आलम्बनम्, मतेरपि त एव शब्दानभिधेया विषयः, शब्दपरिकर्मणानपेक्षस्य ज्ञानस्य यथोक्तभावविषयस्य मतित्वात् । अवधिमनःपर्याययोः पुनरन्योन्यविलक्षणा भावा विषयः, अवधेः पुद्गलाः मनःपर्यायज्ञानस्य मन्यमानानि द्रव्यमनांसि विषयः इति असर्वार्थान्येतानि मत्यादिज्ञानानि परस्परविलक्षणविषयाणि च अत एव भिन्नोपयोगरूपाणि ।।२/१६।। ટીકા : મંતિકૃતવો ... મિત્રોપવો પણ મતિજ્ઞાનનું અને શ્રુતજ્ઞાનનું અસર્વ પર્યાય અને સર્વ દ્રવ્ય વિષયપણું હોવાથી અભિવાર્થપણું હોતે છતે, શ્રુતજ્ઞાનના અસવર્થ ગ્રહણાત્મક ભાવનાથી=પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં મૃતની અસર્વાર્થ ગ્રહણાત્મકત્વની ભાવનાથી, મતિજ્ઞાન પણ તે પ્રકારે ભાવિત જ છે. એથી ગાથામાં=પ્રસ્તુત ગાથામાં, શ્રુતજ્ઞાનની જ અસવર્થત્વની ભાવના બતાવાઈ છે. પ્રસ્તુત ગાથાનો અર્થ કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ છo સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૬ સમસ્ત શ્રુતજ્ઞાનની=દ્વાદશાંગી વાક્યાત્મક સર્વ શ્રુતજ્ઞાનની, દર્શનાનો વિષય તેના વાક્યોથી ઉત્પન્ન થયેલી દર્શનના પ્રયોજનવાળી બુદ્ધિનો વિષય=આલંબન, પ્રજ્ઞાપનીય=શબ્દથી અભિલાખ, એવા દ્રવ્યાદિભાવો છે, શબ્દ અનભિધેય એવી મતિના પણ તે જ ભાવો વિષય છે; કેમ કે શબ્દ પરિકર્મઅપેક્ષ એવા જ્ઞાનના યથોક્ત એવા ભાવોના વિષયનું મતિજ્ઞાનપણું છે. વળી અવધિજ્ઞાનના અને મન:પર્યવજ્ઞાનના અન્યોન્ય વિલક્ષણ ભાવો વિષય છે અર્થાત્ અવધિજ્ઞાનનો વિષય પુદ્ગલો છે અને મન:પર્યવજ્ઞાનનો વિષય મનન કરાતું દ્રવ્યમાન છે, એથી અસર્વઅર્થવાળા આ મતિજ્ઞાન આદિ જ્ઞાનો છે અને પરસ્પર વિલક્ષણ વિષયવાળા છે આથી જ ભિન્ન ઉપયોગરૂપવાળા છે. ૨/૧૬ ભાવાર્થ : કેવલજ્ઞાન અને કેવલદર્શન સર્વાર્થવિષયવાળું છે માટે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ભિન્ન ઉપયોગ નથી તે બતાવવા માટે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં કહે છે કે સમસ્ત શ્રુતજ્ઞાન સમ્યગ્દર્શનના પ્રયોજનવાળું છે ફક્ત સુદેવ, સુગુરુ અને સુધર્મ વિષયક યથાર્થ નિર્ણય સંક્ષેપરુચિ સમ્યગ્દર્શન છે અને પૂર્ણ દ્વાદશાંગી વિસ્તારરુચિ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે. તેથી શ્રુતજ્ઞાનને કહેનારા વાક્યથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને શ્રુતજ્ઞાનથી થતી બુદ્ધિનો વિષય પ્રજ્ઞાપનીયભાવો છે. એથી એ પ્રાપ્ત થાય કે શ્રુતજ્ઞાનનો વિષય અપ્રજ્ઞાપનીય ભાવો નથી, માત્ર પ્રજ્ઞાપનીયભાવો જ છે. વળી અવધિજ્ઞાનનો વિષય માત્ર પુદ્ગલો છે, સર્વ પ્રજ્ઞાપનીયભાવો પણ નથી અને અપ્રજ્ઞાપનીયભાવો પણ નથી, પરંતુ પુદ્ગલમાં રહેલા રૂપ-રસાદિ પ્રજ્ઞાપનીય ભાવો છે અને પુદ્ગલમાં રહેલા અપ્રજ્ઞાપનીયભાવો પણ છે છતાં પણ સર્વ દ્રવ્યો અવધિજ્ઞાનનો વિષય નથી. તેથી અવધિજ્ઞાન પણ અસર્વવિષયવાળું છે. વળી, મન:પર્યવજ્ઞાનનો વિષય મનન કરાતા દ્રવ્યમનના પુદ્ગલો છે, તેથી મન:પર્યવજ્ઞાન પણ અસર્વવિષયવાળું છે. આ રીતે મતિજ્ઞાન આદિ ચારેય જ્ઞાનો પરસ્પર વિલક્ષણ વિષયવાળા છે. આથી તે ચાર જ્ઞાનનો ઉપયોગ ભિન્ન ભિન્ન વર્તે છે, જ્યારે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો વિષય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે. માટે તેઓનો ભિન્ન કાળમાં કે યુગપદ્ પણ ભિન્ન ઉપયોગ સંભવે નહીં, પરંતુ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો એક જ ઉપયોગ કેવલીને વર્તે છે. અહીં શ્રુતજ્ઞાનનો વિષય બતાવતાં કહ્યું કે દ્વાદશાંગીના વાક્યરૂપ સમસ્ત શ્રુતજ્ઞાનના જે દર્શનાનો વિષય છે. અને દર્શનાનો અર્થ કર્યો કે દર્શનના પ્રયોજનવાળી તેના વાક્યોથી ઉપજાત એવી બુદ્ધિ. તેથી એ પ્રાપ્ત થાય કે પદાર્થના સ્વરૂપને જોવા માટે જે બુદ્ધિ છે તે પદાર્થના યથાર્થ દર્શનના પ્રયોજનવાળી છે અને તે પદાર્થને જોવા માટે જે વચનપ્રયોગરૂપ વાક્યો છે તેનાથી ઉત્પન્ન થયેલી છે; કેમ કે જેટલા વચનપ્રયોગરૂપ વાક્યો છે તેટલા નયવચનો છે અને તે નયવચનોને અવલંબીને ઉત્પન્ન થયેલી બુદ્ધિ છે, તે બુદ્ધિનો જે વિષય છે તે શ્રુતજ્ઞાનનો વિષય છે. 1ર/૧કા Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૭ ૭૧ અવતરણિકા : एवमसकलार्थत्वं भिन्नोपयोगपक्षे दृष्टान्तसमर्थनद्वारेण प्रदोपसंहारद्वारेणाक्रमोपयोगद्वयात्मकमेकं केवलमन्यथा सकलार्थता तस्यानुपपन्नेति दर्शयितुमाह - અવતરણિકાર્ય : આ રીતેeગાથા-૧૬માં કહ્યું એ રીતે, ભિઘઉપયોગપક્ષમાં=ક્રમિક કે યુગપ૬ કેવલજ્ઞાનના અને કેવલદર્શનના ભિન્નઉપયોગપક્ષમાં. અસકલાર્થપણું-કેવલજ્ઞાનનું અને કેવલદર્શનનું અસકલાર્થપણું. દાંતથી સમર્થન દ્વારા=મતિ આદિ ચાર જ્ઞાનોના દૃષ્ટાંતથી સમર્થન દ્વારા, બતાવીને ઉપસંહાર દ્વારા અક્રમ ઉપયોગદ્વયાત્મક એક કેવલ છે કેવલદર્શન, કેવલજ્ઞાનરૂપ ઉપયોગદ્વયાત્મક એવું એક કેવલ છે, અન્યથા તેવી-કેવલજ્ઞાનની, સકલાર્થતા અનુ૫૫વ છે, એ પ્રમાણે દેખાડવા માટે કહે છે – ગાથા : तम्हा चउविभागो जुज्जइ ण उ णाणदंसणजिणाणं । सयलमणावरणमणंतमक्खयं केवलं जम्हा ।।२/१७।। છાયા : तस्मात् चतुर्विभागो युज्यते, न तु ज्ञानदर्शनजिनानाम् । सकलमनावरणमनंतक्षयं केवलं यस्मात् ।।२/१७।। અન્વચાર્ય : તા તે કારણથી=જે કારણથી ગાથા-૧૬માં બતાવ્યું કે શ્રુત આદિ જ્ઞાનો અસર્વાર્થવિષયવાળા છે તે કારણથી, પશ્વિમ=ચારનો વિભાગ=મતિ આદિ ચાર જ્ઞાનનો ભિન્ન ભિન્ન ઉપયોગરૂપ વિભાગ, ગુજ્જ ઘટે છે. ૩=વળી, ના=જે કારણથી, છેવત્તે સનં-કેવલજ્ઞાન સકલ છે=સકલ વિષયવાળું છે, અવરગં અનાવરણ છે, ગvii-અનંત છે, વર=અક્ષય છે (તે કારણથી) કંસનિપvi v=જ્ઞાન-દર્શનવાળા જિનોને નથી ઘટતો નથી જ્ઞાન-દર્શનનો વિભાગ ઘટતો નથી. ૨/૧૭ ગાથાર્થ - તે કારણથી જે કારણથી ગાથા-૧૬માં બતાવ્યું કે શ્રત આદિ જ્ઞાનો અસર્વાર્થવિષયવાળા છે તે કારણથી, ચારનો વિભાગ=મતિ આદિ ચાર જ્ઞાનનો ભિન્ન ભિન્ન ઉપયોગરૂપ વિભાગ, ઘટે છે. વળી જે કારણથી કેવલજ્ઞાન સકલ છે સકલ વિષયવાળું છે, અનાવરણ છે, અનંત છે, અક્ષય છે તે કારણથી જ્ઞાન-દર્શનવાળા એવા જિનોને ઘટતો નથી=જ્ઞાન-દર્શનનો વિભાગ ઘટતો નથી. Il૨/૧૭ll Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૭ alsi : यस्मात् केवलं सकलं=सकलविषयं, तस्मान्न तु नैव ज्ञानदर्शनप्रधानानां निर्मूलिताशेषघातिकर्मणां जिनानां छद्यस्थावस्थोपलब्धतत्तदावरणक्षयोपशमकारणभेदप्रभवमत्यादिचतुर्ज्ञानेष्विव ज्ञानदर्शनयोः पृथक् क्रमाक्रमविभागो युज्यते, कुतः पुनः सकलविषयत्वं भगवति, केवलस्यानावरणत्वात् न ह्यनावृतमसकलविषयं भवति, न च प्रदीपादिना व्यभिचारोऽनन्तत्वात् अनन्तत्वं च द्रव्यपर्यायात्मकानन्तार्थग्रहणप्रवृतोत्पादव्ययध्रौव्यात्मकोपयोगवृत्तत्वेनाक्षयत्वात्, यथा च सकलपदार्थविषयं सर्वज्ञज्ञानं तथा प्राक् प्रदर्शितम्, ततोऽक्रमोपयोगद्वयात्मकमेकमिति स्थितम्, न चाक्रमोपयोगद्वयात्मकत्वे कथं तस्य केवलव्यपदेश इति क्रमाक्रमभिन्नोपयोगवादिना प्रेर्यम्, इन्द्रियालोकमनोव्यापारनिरपेक्षनिरावरणात्मसत्तामात्रनिबन्धनतथाविधार्थविषयप्रतिभासस्य तथाविधव्यपदेशविषयत्वात्, अद्वैतैकान्तात्मकं तु तन्न भवति, सामान्यविशेषोभयानुभयविकल्पचतुष्टयेऽपि दोषानतिक्रमात् । तथाहिन तावत् सामान्यरूपतया तदद्वयं, सामान्यस्य विशेषनिबन्धनत्वात् तदभावे तस्याप्यभावात् नापि विशेषमात्रत्वात् तदद्वयम्, अवयवावयविविकल्पद्वयानतिक्रमात् न तावत् तदवयवरूपम्, अवयव्यभावे तदपेक्षावयवरूपताऽसंभवात् न चावयविरूपम्, अवयवाभावे तद्रूपस्यासंभवात् न च तद्द्वयातिरिक्तविशेषरूपम्, असदविशेषप्रसङ्गात् न चैकान्तव्यावृत्तोभयरूपम्, उभयदोषानतिक्रमात् न चानुभयस्वभावम्, असत्त्वप्रसक्तेः न च ग्राह्यग्राहकविनिर्मुक्ताऽद्वयस्वरूपम्, तथाभूतस्यात्मनः कदाचिदप्यननुभवात् सुषुप्तावस्थायामपि न ग्राह्यग्राहकस्वरूपविकलमद्वयं ज्ञानमनुभूयते ।।२/१७ ।। टीडार्थ : ..... यस्मात् . ज्ञानमनुभूयते ।। रागथी डेवल = डेवलज्ञान जने देवलदर्शन३प उपयोगद्वयात्म એવું એક કેવલ, સકલ છે=સકલ વિષયવાળું છે=સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયના વિષયવાળું છે, તે કારણથી જ્ઞાન-દર્શન પ્રધાન નિર્મલિત અશેષ ઘાતિકર્મવાળા એવા જિનોને છદ્મસ્થ અવસ્થામાં ઉપલબ્ધ તે તે આવરણના ક્ષયોપશમના કારણના ભેદથી પ્રભવ મતિ આદિ ચાર જ્ઞાનોની જેમ જ્ઞાન-દર્શનનો પૃથક્ ક્રમ-અક્રમરૂપ વિભાગ ઘટતો નથી જ. વળી ભગવાનમાં કેવલનું સર્વવિષયપણું કેવી રીતે છે ? તેવી શંકામાં કહે છે કેવલનું અનાવરણપણું હોવાથી સકલવિષયપણું છે, એમ અન્વય છે. =િજે કારણથી, અનાવૃત એવું કેવલ અસકલવિષયવાળું થતું નથી=અનાવૃત એવું કેવલ અસર્વ વિષયવાળું થતું નથી, અને પ્રદીપાદિની સાથે વ્યભિચાર નથી; કેમ કે અનંતપણું છે અર્થાત્ પ્રદીપ આદિનો પ્રકાશ પરિમિત ક્ષેત્ર સુધી છે, જ્યારે કેવલનું અનંતપણું છે, માટે પ્રદીપ આદિ સાથે વ્યભિચાર નથી. અને દ્રવ્યપર્યાયાત્મક અનંત અર્થના ગ્રહણમાં પ્રવૃત્ત ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક ઉપયોગના વૃતપણારૂપે અક્ષયપણું Jain Educationa International For Personal and Private Use Only . Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૭ હોવાથી અનંતપણું છે અને જે પ્રમાણે સકલ પદાર્થવિષયવાળું સર્વજ્ઞનું જ્ઞાન છે તે પ્રમાણે પૂર્વમાં બતાવાયેલું છે=ગાથા-૧૧ની ટીકામાં બતાવાયું છે, તેથી અક્રમઉપયોગ-દ્વયાત્મક એક જ કેવલ છે એ પ્રમાણે સ્થિત છેદ્રવ્ય અને પર્યાય વિષયક અક્રમ એવા ઉપયોગદ્ધયરૂપ એક એવો કેવલનો ઉપયોગ છે એ પ્રમાણે સ્થિત છે. અને અક્રમઉપયોગદ્વયાત્મકપણું હોતે છતે તેનો કેવી રીતે કેવલ વ્યપદેશ થાય?=એકપણાનો વ્યપદેશ થાય ?. એ પ્રમાણે ક્રમઅક્રમભિન્ન ઉપયોગવાદી દ્વારા પ્રશ્ન ન કરવો; કેમ કે ઈન્દ્રિય, આલોક અને મનોવ્યાપાર નિરપેક્ષ નિરાવરણ એવી આત્માની સત્તામાત્રથી નિબંધન અર્થાત્ થતા તેવા પ્રકારના અર્થ વિષયક પ્રતિભાસનું તેવા પ્રકારના વ્યપદેશનું વિષયપણું છે=આક્રમઉપયોગ-દ્વયાત્મક હોવા છતાં એક છે તેવા પ્રકારના વ્યપદેશનું વિષયપણું છે. વળી અદ્વૈત એકાંતાત્મક=દ્રવ્ય અને પર્યાય અક્રમઉપયોગદ્વયાત્મક એક ન સ્વીકારતા માત્ર કેવલનો એક ઉપયોગ સ્વીકારવારૂપ અદ્વૈત એકાંતાત્મક તેનો-કેવલતો, ઉપયોગ નથી; કેમ કે સામાન્ય, વિશેષ, ઉભય, અનુભયરૂપ વિકલ્પચતુષ્ટયમાં પણ દોષતો અતિક્રમ છે. એકાંતે અદ્વૈત સ્વીકારવામાં ચારેય વિકલ્પોમાં દોષની પ્રાપ્તિ કઈ રીતે છે ? તે તથહિથી સ્પષ્ટ કરે છે – સામાન્યરૂપપણાથી તદ્ અદ્વય નથી એકાંત અદ્વય નથી, કેમ કે સામાન્યનું વિશેષ નિબંધનપણું હોવાના કારણે તેના અભાવમાં વિશેષના અભાવમાં, તેનો પણ અભાવ છે=સામાન્યનો પણ અભાવ છે. વળી વિશેષમાત્રપણાથી તદ્ અદ્વય નથી; કેમ કે અવયવ, અવયવી વિકલ્પદ્રયનો અતિક્રમ છે. કેમ અવયવ-અવયવી વિકલ્પયનો અનતિક્રમ છે ? તે સ્પષ્ટ કરે છે – તે-એકાંતઅદ્વય, અવયવરૂપ નથી; કેમ કે અવયવીના અભાવમાં તેની અપેક્ષાવાળા અવયવરૂપતાનો અસંભવ છે અને અવયવીરૂપ નથી એકાંતઅદ્વય અવયવીરૂપ નથી; કેમ કે અવયવના અભાવમાં તેના રૂપનો અસંભવ છે=અવયવીના રૂપનો અસંભવ છે. અને તે બેથી અતિરિક્ત=અવયવ અને અવયવી તે બેથી અતિરિક્ત, વિશેષરૂપ નથી; કેમ કે અસહ્ની સાથે અવિશેષનો પ્રસંગ છે. અને એકાંત વ્યાવૃત ઉભયરૂપ નથી=એકાંત પૃથક એવું સામાન્ય અને વિશેષ એ રૂપ ઉભયરૂપ નથી અર્થાત્ તે અદ્વય નથી; કેમ કે ઉભયના દોષનો અતિક્રમ છે=એકાંત સામાન્યરૂપ સ્વીકારવામાં અને એકાંતવિશેષરૂપે સ્વીકારવામાં જે દોષ છે તે બન્નેના દોષોનો તદ્દ ઉભયરૂપ સ્વીકારવામાં અતિક્રમ છે અને અનુભય સ્વભાવવાળું નથી તદ્ અદ્વય સામાન્ય અને વિશેષ એ રૂપ ઉભયતા અભાવરૂપ અનુભય સ્વભાવવાળું નથી; કેમ કે અસત્ત્વની પ્રસક્તિ છે=ઉભયના સ્વભાવના અભાવવાળી વસ્તુને શશશૃંગ તુલ્ય સ્વીકારવાની આપત્તિ છે. અને ગ્રાહ્યગ્રાહક વિમુક્ત એવું અદ્ભયરૂપ નથી; કેમ કે તેવા પ્રકારના આત્માનો ક્યારેય પણ અનુભવ છે=સર્વથા અનુભવ નથી. કેમ અનનુભવ છે ? તેથી કહે છે – સુષુપ્તાવસ્થામાં પણ ગ્રાહ્ય-ગ્રાહકસ્વરૂપ વિકલ એવું અદ્વયજ્ઞાન અનુભવાતું નથી. પર/૧૭ના Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૭ ભાવાર્થ: ગાથા-૧૬માં કહ્યું કે શ્રુતજ્ઞાનનો વિષય, અવધિજ્ઞાનનો વિષય અને મનઃપર્યવજ્ઞાનનો વિષય અસર્વાર્થ વિષયવાળો છે. વળી અર્થથી મતિજ્ઞાનનો વિષય અસર્વાર્થ વિષયવાળો છે તેમ કહ્યું અને પરસ્પર ચારે જ્ઞાનોના વિષયો પરસ્પર વિલક્ષણ છે તેમ કહ્યું એ કારણથી ચાર જ્ઞાનવાળા પુરુષમાં પણ ચારેય જ્ઞાનનો ઉપયોગ ભિન્ન ભિન્ન કાળમાં હોય એ રૂપ ચા૨નો વિભાગ ઘટે છે, પરંતુ જ્ઞાન-દર્શન પ્રધાન છે જેમાં એવા જિનોએ સંપૂર્ણ ઘાતિકર્મ નાશ કર્યા છે, તેઓને જ્ઞાન-દર્શનનો પૃથક્ વિભાગ ક્રમસર પણ ઘટતો નથી કે યુગપદ્ પણ ઘટતો નથી; કેમ કે કેવલજ્ઞાન અને કેવલદર્શન સર્વ વિષયવાળું છે, તેથી એક જ સમયમાં સર્વ શેય એવા સર્વ દ્રવ્ય-પર્યાયને કેવલી જુએ છે અને જાણે છે તેમ જ માનવું પડે; પરંતુ ચાર જ્ઞાનના સ્વામીને ચાર જ્ઞાનમાંથી ક્રમસર તે તે જ્ઞાનનો ઉપયોગ વર્તે છે છતાં ચતુર્ભાની કહેવાય છે તેમ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમસર ઉપયોગ છે એમ ક્રમવાદી જે સ્વીકારે છે તે રીતે કેવલી કેવલજ્ઞાનવાળા અને કેવલદર્શનવાળા છે એમ કહી શકાય નહીં; કેમ કે એમ સ્વીકા૨વાથી કેવલજ્ઞાન-કેવલદર્શન સર્વ વિષયવાળું છે તે સિદ્ધ થાય નહીં. વળી યુગપદ્ કેવલજ્ઞાન-કેવલદર્શનનો ઉપયોગ સ્વીકારીએ તોપણ કેવલજ્ઞાન-કેવલદર્શન સર્વ વિષયવાળું છે તેમ કહી શકાય નહીં; કેમ કે તેમ સ્વીકા૨વાથી કેવલજ્ઞાન માત્ર સર્વ પર્યાયના વિષયવાળું છે, દ્રવ્યના વિષયવાળું નથી અને કેવલદર્શન માત્ર સર્વ દ્રવ્યના વિષયવાળું છે, પર્યાયના વિષયવાળું નથી એમ પ્રાપ્ત થાય. વસ્તુતઃ કેવલ સકલવિષયવાળું છે માટે અક્રમઉપયોગદ્વયાત્મક એક કેવલ જ છે, પરંતુ કેવલજ્ઞાનનો વિષય સર્વ પર્યાય છે અને કેવલદર્શનનો વિષય સર્વ દ્રવ્ય છે તેમ સ્વીકારી શકાય નહીં. અહીં પ્રશ્ન થાય કે કેવલનું સકલ વિષયપણું કેમ છે ? તેથી કહે છે કેવલીનું કેવલજ્ઞાન સકળ વિષયવાળું છે; કેમ કે સંપૂર્ણ આવરણનો અપગમ થયેલ છે. જે અનાવૃત હોય તે અસકલ વિષયવાળું હોઈ શકે નહીં અને સર્વ ઘાતિકર્મના ક્ષયથી કેવલ થયેલ છે માટે અનાવૃત છે તે સર્વસંમત છે, તેથી કેવલનો વિષય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે તેમ સ્વીકારવું ઉચિત છે. અહીં પૂર્વપક્ષી કહે કે પ્રદીપાદિ અનાવૃત હોય છે તે છતાં અસર્વવિષયવાળા હોઈ શકે છે, તેથી પ્રદીપની સાથે અને આદિ પદથી પ્રાપ્ત સૂર્યની સાથે અનાવૃત એવા કેવલને સર્વ વિષય સ્વીકારવામાં વ્યભિચાર છે. આશય એ છે કે જેમ પ્રદીપ અનાવૃત હોય છે છતાં સર્વ વસ્તુનું પ્રકાશન કરતો નથી, સૂર્ય પણ વાદળા આદિથી અનાવૃત હોય ત્યારે પણ સર્વ વસ્તુનું પ્રકાશન કરતો નથી તેમ કેવલજ્ઞાન પણ અનાવૃત હોય ત્યારે પણ સર્વ વસ્તુનું પ્રકાશન કરતું નથી, પરંતુ તેના વિષયભૂત પર્યાયનું પ્રકાશન કરે છે જ્યારે દ્રવ્યનું પ્રકાશન કરતું નથી. કેવલદર્શન પણ તેના વિષયભૂત દ્રવ્યનું પ્રકાશન કરે છે પરંતુ પર્યાયનું પ્રકાશન કરતું નથી તેમ સ્વીકારી શકાશે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેનું નિરાકરણ કરતાં ટીકાકા૨શ્રી કહે છે કેવલજ્ઞાનનું અનંતપણું છે જ્યારે પ્રદીપાદિનું અનંતપણું નથી માટે પ્રદીપાદિ સાથે વ્યભિચાર નથી અર્થાત્ પ્રદીપાદિ પરિમિત પ્રકાશ કરવાના સ્વભાવવાળા છે, પૂર્ણ પ્રકાશ ક૨વાના સ્વભાવવાળા નથી; જ્યારે કેવલજ્ઞાન પૂર્ણ વસ્તુના પ્રકાશન કરવાના સ્વભાવવાળું છે, તેથી કેવલજ્ઞાનનું અનંતપણું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૭ અહીં પ્રશ્ન થાય કે કેવલજ્ઞાનનું અનંતપણું કેમ છે ? તેમાં હેતુ કહે છે જગતમાં દ્રવ્ય અને પર્યાયાત્મક અનંત પદાર્થો છે તે સર્વના ગ્રહણમાં પ્રવૃત્ત એવા ઉત્પાદ-વ્યયધ્રૌવ્યાત્મક ઉપયોગથી વૃતપણારૂપે કેવલનું અક્ષયપણું છે. આશય એ છે કે સંસા૨વર્તી જીવોમાં અને મુક્તાત્મામાં જ્ઞાન છે અને તે જ્ઞાનની તરતમતા સંસારી જીવોમાં પ્રાપ્ત થાય તોપણ તે જ્ઞાન ક્યારેય ક્ષય પામતું નથી, આથી નિગોદમાં પણ કંઈક જ્ઞાનાંશ સદા વિદ્યમાન છે, તેથી જીવમાં જ્ઞાન જ્ઞાનરૂપે અક્ષય છે, પરંતુ સર્વ દ્રવ્ય વિષયક અને સર્વ પર્યાય વિષયક જ્ઞાન કેવલી સિવાય કોઈને નથી; કેમ કે છદ્મસ્થ જીવોનું જ્ઞાન કર્મથી આવૃત છે. ૭૫ કેવલીનું જ્ઞાન સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયના વિષયવાળું અક્ષય છે અર્થાત્ પ્રગટ થયા પછી ક્યારેય ક્ષય પામે તેવું નથી તે બતાવવા માટે ટીકાકારશ્રીએ કહ્યું કે દ્રવ્ય અને પર્યાયાત્મક જે અનંત પદાર્થો છે તેના ગ્રહણમાં પ્રવૃત્ત છે અને તે સર્વ પદાર્થોમાં વર્તતા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક જે ભાવો છે તેમાં કેવલજ્ઞાનનો ઉપયોગ પ્રવૃત્ત છે તે સ્વરૂપે જ કેવલજ્ઞાન ક્યારેય ક્ષય પામનારું નથી માટે કેવલજ્ઞાનનો વિષય અનંત છે. માટે પ્રદીપાદિ સાથે વ્યભિચાર નથી. વળી કેવલજ્ઞાન સકલપદાર્થ વિષયક છે અર્થાત્ માત્ર પર્યાય વિષયક નથી, પરંતુ દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક સકલ પદાર્થ વિષયક છે તે ગાથા-૧૧મા સ્પષ્ટ કરેલ છે, તેથી પ્રસ્તુત ગાથામાં કહ્યું તે પ્રમાણે નક્કી થાય છે કે કેવલ સકલ છે અર્થાત્ સકલ વિષયવાળું છે; કેમ કે અનાવરણ છે અને અનાવરણ હોવાથી અનંત છે. અનંત કેમ છે, તેથી કહે છે અક્ષય છે. આનાથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરે છે — અક્રમઉપયોગક્રયાત્મક એક જ કેવલ છે અર્થાત્ કેવલજ્ઞાન-કેવલદર્શન એમ ભિન્ન બે ઉપયોગ નથી, પરંતુ એક જ કેવલનો ઉપયોગ છે એ પ્રમાણે સ્થિત છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય વિષયક ક્રમ વગર એક જ કેવલનો ઉપયોગ છે, પરંતુ કેવલજ્ઞાન અને કેવલદર્શન એ રૂપ બે ઉપયોગો નથી. અક્રમઉપયોગદ્વયાત્મક એક છે એમ કહેવાથી અક્રમઉપયોગદ્રયાત્મકપણાની પ્રાપ્તિ છે. આમ કહ્યા પછી તેને કેવલનો વ્યપદેશ=એકનો વ્યપદેશ, કઈ રીતે થઈ શકે ? એ પ્રમાણે ક્રમથી કે અક્રમથી ભિન્ન ઉપયોગને સ્વીકારનાર વાદી દ્વારા પ્રશ્ન થઈ શકે નહીં; કેમ કે ઇન્દ્રિય, પ્રકાશ, મનોવ્યાપાર નિરપેક્ષ અને નિરાવરણ એવા આત્માની સત્તામાત્રને કારણે તેવા પ્રકારના અર્થના વિષયના પ્રતિભાસનું તેવા પ્રકા૨ના વ્યપદેશનું વિષયપણું છે=એકપણારૂપે વ્યપદેશનું વિષયપણું છે. ? આશય એ છે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઇન્દ્રિય, પ્રકાશ અને મનોવ્યાપારની અપેક્ષા રાખનાર છે જ્યારે કેવલજ્ઞાન ઇન્દ્રિય, પ્રકાશ કે મનોવ્યાપારની અપેક્ષા રાખનાર નથી. વળી અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ઇન્દ્રિય, આલોક અને મનોવ્યાપારની અપેક્ષા નહીં રાખનાર હોવા છતાં સાવ૨ણ છે, નિરાવરણ નથી જ્યારે કેવલજ્ઞાન નિરાવરણ છે, તેથી આત્મામાત્રની સત્તાને કારણે જગવર્તી સર્વ દ્રવ્યના અને સર્વ પર્યાયના વિષયને પ્રતિભાસ કરવા માટે કેવલ ઉપયોગ સમર્થ છે ફક્ત તેનો વિષય દ્રવ્ય અને પર્યાય બંને Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૭ છે તે બતાવવા માટે અક્રમક્રયાત્મક એવો એક ઉપયોગ છે તેમ કહેલ છે, તેથી કેવલજ્ઞાનમાં તેવા પ્રકારના વ્યપદેશનો વિષયપણું સ્વીકારવામાં કોઈ વિરોધ નથી; કેમ કે ઇન્દ્રિયાદિની અપેક્ષા નથી જેથી ક્રમસર ઉપયોગ થાય અથવા આવરણ નથી જેથી ક્રમસર ઉપયોગ થાય. સંપૂર્ણ આવરણ નહીં હોવાથી જગતુવર્તી શેય એવા દ્રવ્ય અને પર્યાય એકકાલમાં પ્રત્યક્ષ દેખાય છે તેમ સ્વીકારવામાં કોઈ બાધ નથી એ પ્રકારનો કેવલજ્ઞાનના અને કેવલદર્શનના એક ઉપયોગ સ્વીકારનાર આચાર્યનો આશય છે. પૂર્વમાં સ્થાપન કર્યું કે અક્રમઉપયોગદ્વયાત્મક એવું એક કેવલ છે. આમ સ્વીકારવાથી કેવલ ઉપયોગ કથંચિત્ યાત્મક છે અને કથંચિત્ એક સ્વરૂપ છે એ પ્રકારે અનેકાંતવાદની પ્રાપ્તિ થાય છે; કેમ કે કથંચિ દ્રવ્ય અને પર્યાયનો અક્રમઉપયોગ છે તે અપેક્ષાએ તે ઉપયોગ દ્વયાત્મક છે અને જેમ વિષયની અપેક્ષાએ દ્વયાત્મક છે તેમ ઉપયોગની અપેક્ષાએ એક સ્વરૂપ છે માટે કેવલીના ઉપયોગમાં અનેકાંતની સિદ્ધિ થાય છે. ત્યાં કોઈને શંકા થાય કે કેવલીનો ઉપયોગ અદ્વૈત એવો એક સ્વરૂપ છે એવું એકાંત સ્વીકારીએ તો શું વાંધો ? તેના નિરાકરણ માટે કહે છે – અદ્વૈત એકાંતાત્મક કેવલનો ઉપયોગ નથી. કેમ અદ્વૈત એકાંતાત્મક કેવલનો ઉપયોગ નથી ? તેમાં ચાર વિકલ્પો થઈ શકે છે અને તે ચારેય વિકલ્પોમાં દોષની પ્રાપ્તિ છે તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – જો કેવલીનો ઉપયોગ દ્રવ્યને અને પર્યાયને ઉભયને ગ્રહણ કરનાર એક ન હોય અને ઉપયોગ માત્ર સામાન્યને ગ્રહણ કરનાર છે તેમ સ્વીકારીએ તો કેવલીને અદ્વય એકાંતાત્મક ઉપયોગ છે તેમ સ્વીકારી શકાય, પરંતુ કેવલજ્ઞાનના વિષયભૂત માત્ર સામાન્ય છે તેમ સ્વીકારી શકાય નહીં; કેમ કે સામાન્યવિશેષનું નિબંધનપણું જ છે. જેમ વૃક્ષ સામાન્યનું કોઈને કોઈ વૃક્ષવિશેષ સાથે સંબંધ છે અર્થાત્ આંબાનું, લીમડાનું એવું કોઈ વિશેષ ન હોય અને માત્ર વૃક્ષ સામાન્ય હોય તેવું જગતમાં નથી; તેમ કોઈ પર્યાયરૂપ વિશેષ ન હોય અને માત્ર દ્રવ્ય હોય તેવું સામાન્ય જગતમાં નથી કે જેને વિષય કરનાર કેવલજ્ઞાન એકાંત અદ્ધયરૂપ છે તેમ કહી શકાય. ટીકાકારશ્રીએ કેવલજ્ઞાનનો વિષય માત્ર સામાન્યરૂપ સ્વીકારવામાં દોષ બતાવ્યો. તેથી વિશેષમાત્રનો વિષય કેવલજ્ઞાન છે જેથી એકાંત અદ્વય સ્વીકારી શકાશે તેમ પૂર્વપક્ષી કહે છે, તેનું નિરાકણ કરતાં ટીકાકારશ્રી કહે છે – વિશેષમાત્ર તદ્ અધય સ્વીકારી શકાય નહીં; કેમ કે જગતમાં દેખાતા પદાર્થો અવયવ-અવયવીરૂપ દેખાય છે અને અવયવ-અવયવીનો પદાર્થ કેવલજ્ઞાનનો વિષય સ્વીકારીએ તો કયની પ્રાપ્તિ થાય, પરંતુ એકાંત અદ્રયની પ્રાપ્તિ થાય નહીં. કેમ અવયવ-અવયવી સ્વીકારવાથી એકાંત અયની પ્રાપ્તિ થાય નહીં ? તે સ્પષ્ટ કરે છે – જો કેવલજ્ઞાનનો વિષય અવયવ-અવયવ બન્નેમાંથી માત્ર અવયવને સ્વીકારીને એકાંત અદ્વય સ્થાપન કરવામાં આવે તો તે થઈ શકે નહીં, કેમ કે અવયવીના અભાવમાં અવયવીની અપેક્ષા રાખનાર અવયવનો Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૭ પણ અસંભવ છે અર્થાત્ અવયવી ન હોય તો માત્ર અવયવની પ્રાપ્તિનો અસંભવ છે. તેથી કેવલજ્ઞાનનો વિષય માત્ર અવયવ બની શકે નહીં. વળી, અવયવથી ભિન્ન માત્ર અવયવી કેવલજ્ઞાનનો વિષય છે તેમ પણ સ્વીકારી શકાય નહીં, જેથી અદ્દયની સિદ્ધિ કરી શકાય. કેમ કેવલજ્ઞાનનો વિષય માત્ર અવયવી સ્વીકારી શકાય નહીં ? તેમાં યુક્તિ આપે છે – કેવલજ્ઞાનના વિષયભૂત પદાર્થને માત્ર અવયવીરૂપ સ્વીકારવામાં આવે તો અવયવના અભાવમાં અવયવીનો પણ અસંભવ છે. વળી, અવયવ અને અવયવીથી અતિરિક્ત કોઈ વિશેષરૂપ છે નહીં; તેથી અવયવઅવયવીથી અતિરિક્ત વસ્તુ કેવલજ્ઞાનનો વિષય સ્વીકારવામાં આવે તો અસની સાથે અવિશેષ કેવલજ્ઞાનનો વિષય છે અર્થાત્ શશશૃંગતુલ્ય કેવલજ્ઞાનનો વિષય છે તેમ સ્વીકારવાનો પ્રસંગ આવે. માટે કેવલનો વિષય અવયવ-અવયવીરૂપ સર્વ વસ્તુ છે, તેમ માનવું પડે. જો કેવલજ્ઞાનનો વિષય અવયવીરૂપ દ્રવ્ય અને અવયવરૂપ પર્યાય સ્વીકારવામાં આવે તો કથંચિત્ દ્રય અને કથંચિત્ એકની સિદ્ધિ થાય અર્થાત્ કેવલજ્ઞાનના વિષયભૂત અવયવીરૂપ દ્રવ્ય અને અવયવરૂપ પર્યાયને આશ્રયીને કેવલજ્ઞાન દ્રયરૂપ છે અને દ્રવ્ય અને પર્યાયરૂપ શેયના ઉપયોગરૂપ એક છે તેમ સિદ્ધ થાય, પરંતુ એકાંત અદ્રયની સિદ્ધિ થાય નહીં. વળી કેવલજ્ઞાનને એકાંત અદ્ધયરૂપ સ્વીકારવા માટે એકાંત વ્યાવૃત એવું ઉભયરૂપ વસ્તુ કેવલજ્ઞાનનો વિષય છે તેમ સ્વીકારવામાં આવે તો પણ દોષની પ્રાપ્તિ છે તે બતાવતાં ટીકાકારશ્રી કહે છે - જો કેવલીને કેવલજ્ઞાનનો ઉપયોગ દરેક પદાર્થોને પરસ્પર સંલગ્ન દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક જોનાર ન હોય, પરંતુ કેટલાક પદાર્થોને સામાન્યરૂપે જોનાર હોય, કેટલાક પદાર્થોને વિશેષરૂપે જોનાર હોય તેવો એકાંત વ્યાવૃત ઉભયરૂપ કેવલજ્ઞાનનો ઉપયોગ છે તેમ સ્વીકારવામાં આવે તો માત્ર સામાન્ય સ્વીકારવામાં જે દોષની પ્રાપ્તિ હતી અને માત્ર વિશેષ સ્વીકારવામાં જે દોષની પ્રાપ્તિ હતી તે બન્નેના દોષોને અનતિક્રમ છે; કેમ કે વિશેષના સ્પર્શ વગરનું સામાન્ય જગતમાં નથી અને સામાન્યના સ્પર્શ વગરનું માત્ર વિશેષ જગતમાં નથી તેથી કેવલજ્ઞાનનો વિષય એકાંત વ્યાવૃત ઉભયરૂપ સ્વીકારી શકાય નહીં. અહીં વિશેષ એ છે કે જો કેવલજ્ઞાનનો ઉપયોગ દ્રવ્ય અને પર્યાય ઉભયને સ્પર્શનાર એક ઉપયોગ છે તેમ સ્વીકારીએ તો એકાંત અદ્વયની સિદ્ધિ થાય નહીં, પરંતુ વિષયની અપેક્ષાએ ઉપયોગ દ્વયવાળો છે અને બોધની અપેક્ષાએ એકરૂપ છે તેમ સિદ્ધ થાય. એકાંત અદ્વય સ્વીકારવા માટે જેમ તૈયાયિકો કેટલાક પદાર્થને એકાંત સામાન્ય સ્વીકારે છે અને કેટલાક પદાર્થને એકાંત વિશેષ સ્વીકારે છે તેમ સ્વીકારવામાં આવે તો જે રીતે કેવલજ્ઞાનના વિષયભૂત ઘટપટાદિ અનેક પદાર્થો છે તે રીતે કેવલજ્ઞાનના વિષયભૂત સામાન્ય વિશેષ પદાર્થો છે તેમ સિદ્ધ થાય, પરંતુ કેવલજ્ઞાનનો ઉપયોગ સર્વ શેયને આશ્રયીને સામાન્ય વિશેષાત્મક છે તેવું સિદ્ધ થાય નહીં. તેથી એકાંત વ્યાવૃત ઉભયરૂપ સ્વીકારવાથી કેવલજ્ઞાનના ઉપયોગમાં એકાંત અયની સંગતિ થાય અર્થાત્ કોઈક પદાર્થ માત્ર સામાન્યને કેવલી જુએ છે તેથી જ્ઞાનનો વિષય દ્રય નથી, પરંતુ અદ્વય છે તેની સંગતિ થાય. અથવા કોઈ પદાર્થ માત્ર વિશેષને જુએ છે, તેથી જ્ઞાનનો વિષય Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૭-૧૮ હ્રય નથી, પરંતુ અક્રય છે તેની સંગતિ થાય. પરંતુ જગતમાં માત્ર સામાન્યઆત્મક કોઈ વસ્તુ નથી અને માત્ર વિશેષઆત્મક કોઈ વસ્તુ નથી તેથી કેવલીના ઉપયોગના વિષયભૂત અવિદ્યમાન વસ્તુને સ્વીકા૨વાની આપત્તિ આવે. માટે એકાંત વ્યાવૃત ઉભયરૂપ સ્વીકારીને કેવલજ્ઞાનના ઉપયોગને એકાંત અદ્યય સ્વીકારી શકાય નહીં. વળી અનુભય સ્વભાવવાળો કેવલજ્ઞાનનો ઉપયોગ સ્વીકારીને પણ એકાંત અદ્વૈતની સિદ્ધિ થઈ શકે નહીં; કેમ કે સામાન્ય વિશેષ અનુભય સ્વભાવવાળી જગતમાં કોઈ વસ્તુ નથી કે જેનો વિષય કહીને કેવલજ્ઞાનનો ઉપયોગ એકાંત અદ્રયાત્મક સ્વીકારી શકાય. વળી કેટલાક સાંખ્યદર્શનકાર માને છે કે સંસારી જીવોનું જ્ઞાન ગ્રાહ્ય એવા ઘટપટાદિને ગ્રહણ કરનાર છે, તેથી ગ્રાહ્ય વિષયો છે અને ગ્રાહક જ્ઞાન છે, પરંતુ મુક્ત થયેલા આત્માઓ માટે ગ્રાહ્ય જગતના વિષયો નથી અને તે વિષયોને ગ્રહણ કરનાર એવું ગ્રાહક જ્ઞાન નથી તે દૃષ્ટિને સામે રાખીને કોઈ કહે કે ગ્રાહ્યગ્રાહકભાવથી રહિત એવું અદ્વયરૂપ કેવલજ્ઞાન છે, તેથી કેવલજ્ઞાનને એકાંત અદ્રય સ્વીકારી શકાશે. તેનું નિરાકરણ કરતાં ટીકાકારશ્રી કહે છે ગ્રાહ્ય-ગ્રાહકભાવથી રહિત એવા અય સ્વરૂપ જ્ઞાનનો અનુભવ ક્યારેય થતો દેખાતો નથી, પરંતુ જે કાંઈ જ્ઞાનનું સંવેદન છે તે શેયને સ્પર્શનારું છે તેવો જ અનુભવ છે. વળી ઊંઘમાં પણ ગ્રાહ્ય-ગ્રાહક સ્વરૂપથી વિકલ એવું અદૃયજ્ઞાન અનુભવાતું નથી; કેમ કે જાગ્યા પછી સુખપૂર્વક સુતો હતો તે પ્રકારનું સ્મરણ થાય છે, તેથી ઊંધકાળમાં પણ ગ્રાહક એવા જ્ઞાનનો વિષય પોતાને સુખપૂર્વકની નિદ્રા છે માટે જગતમાં ગ્રાહ્ય અને ગ્રાહક ઉભયનો અભાવ હોય તેવા અનુભય સ્વરૂપ કોઈ જ્ઞાન નથી. માટે કેવલીને દ્રવ્ય અને પર્યાયરૂપ શેયને આશ્રયીને હ્રયાત્મક અને ઉપયોગરૂપે એક એવું કેવલ છે તેમ સ્યાદ્વાદીને સ્વીકારવું ઉચિત છે એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો અભિપ્રાય છે. ૨/૧૭॥ અવતરણિકા : ज्ञानदर्शनोपयोगद्वयात्मकैककेवलोपयोगवादी स्वपक्षे आगमविरोधं परिहरन्नाह અવતરણિકાર્ય : જ્ઞાન-દર્શન ઉપયોગયાત્મક એકકેવલઉપયોગવાદી સ્વપક્ષમાં આગમના વિરોધનો પરિહાર કરતાં કહે છે – - ભાવાર્થ: પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાના મતાનુસાર જ્ઞાન-દર્શન ઉપયોગદ્રયાત્મક એવો કેવલીનો એક કેવલ ઉપયોગ છે અને તેમ સ્વીકારવાથી જ સ્યાદ્વાદની સંગતિ થાય છે, અન્યથા એકાંતવાદની પ્રાપ્તિ છે તેમ તેઓશ્રી માને છે. પોતાના પક્ષમાં સ્કૂલથી જે આગમનો વિરોધ દેખાય છે તેનો પરિહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે -~ Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૮ गाथा: परवत्तव्वयपक्खाअविसिट्ठा तेसु तेसु सुत्तेसु । अत्थगईअ उ तेसिं वियंजणं जाणओ कुणइ ।।२/१८ ।। छाया: परवक्तव्यपक्षाऽविशिष्टाः तेषु तेषु सूत्रेषु । अर्थगत्या तु तेषां व्यञ्जनं ज्ञायकः करोति ।।२/१८ ।। मन्वयार्थ : तेसु तेसु सुत्तेसु-ते ते सूत्रोमi, परवत्तव्वयपक्खाअविसिट्ठा-५२५व्यता पक्षथी विशिष्ट (यतो प्रतिमासे छ), जाणओ=GALAN=भगवानना शासनना मर्मत न पुरुष, अत्थगईअ उ= सतिथी ४ =सामथी ०४, तेसिं वियंजणं तमोनी व्यक्ति से सूत्रांनी व्याण्याने, कुणइ-३ छे. ॥२/१८॥ गाथार्थ : તે તે સૂત્રોમાં પરવક્તવ્યના પક્ષથી અવિશિષ્ટ (કથનો પ્રતિભાસે છે) જાણનારો=ભગવાનના શાસનના મર્મને જાણનારો પુરુષ, અર્થગતિથી જ=સામર્થ્યથી જ તેઓની વ્યક્તિને તે તે સૂત્રોની व्याण्याने, 5रे छ. ।।२/१८|| टीका: परैः वैशेषिकादिभिः, यानि वक्तव्यानि-प्रतिपाद्यानि, तेषां पक्षा=अभ्युपगमाः, 'युगपद् ज्ञानानुत्पत्तिः' [] 'नागृहीतविशेषणा विशेष्ये बुद्धिः' [] इत्यादयः तैरविशिष्टा=अभिन्ना, भगवन्मुखाम्भोजनिर्गतेषु तेषु तेषु सूत्रेषु 'जं समयं पासइ णो तं समयं जाणइ' [] इत्यादिषु अभ्युपगमाः प्रतिभासन्ते न च ते तथैव व्याख्येयाः प्रमाणबाधनात्, तस्मात् अर्थगत्यैव-सामर्थ्येनैव, तेषां व्यक्तिं सकलवस्तुव्याप्यनेकान्तात्मकैककेवलावबोधप्रभवद्वादशाङ्गकश्रुतस्कन्धाविरोधेन व्याख्यां, ज्ञको ज्ञाता, करोति, श्रुतावधिमनःपर्यायकेवली त्रिविधो ‘जं समयं पासइ नो तं समयं जाणइ' [] न त्वेवं केवलकेवली तस्यासर्वज्ञताप्राप्तेरिति सूरेरभिप्रायः ।।२/१८ ।। टीमार्थ : परैः ..... सूरेरभिप्रायः ।। ५२ मे २५ मा २ पतिव्यो=ultyle, मोना पक्षा=स्वी अर्थात् 'युगप६ शाननी अनुत्पत्ति छ' () विशेष्यमा अलीत पिपाणी बुद्धि नथी' () Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૮ ઈત્યાદિ સ્વીકારો, તેઓથી અવિશિષ્ટ તેઓથી અભિન્ન, ભગવાનના મુખમાંથી નીકળેલા તે તે સૂત્રોમાં='જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી' () ઈત્યાદિ તે તે સૂત્રોમાં, સ્વીકારો પ્રતિભાસે છે અને તે તે તે સૂત્રોમાં પરવડે સ્વીકારાયેલા પક્ષોનો અભ્યપગમ, તે પ્રમાણે જ વ્યાખ્યય નથી; કેમ કે પ્રમાણનો બાધ છે. તે કારણથી= આગમમાં તે તે સૂત્રોના કથનો પર અભ્યપગમથી છે તે કારણથી, અર્થગતિથી જ=સામર્થ્યથી જ, તેઓની વ્યક્તિનેeતે તે સૂત્રોની વ્યાખ્યાને સકલવસ્તુવ્યાપી એવા અનેકાંતાત્મક એક કેવલ અવબોધ પ્રભવ દ્વાદશાંગરૂપ એક શ્રુતસ્કંધના અવિરોધથી તે તે સૂત્રોની વ્યાખ્યાને, જાણનારો=સ્યાદ્વાદના પરમાર્થને જાણનારો પુરુષ, કરે છે. કઈ રીતે સકલવસ્તુ વ્યાપ્ય અનેકાંતાત્મક એક કેવલ અવબોધ પ્રભવ દ્વાદશાંગરૂપ એક શ્રુતસ્કંધના અવિરોધથી વ્યાખ્યા પ્રાજ્ઞ પુરુષ કરે છે ? તે સ્પષ્ટ કરે છે – શ્રત-અવધિ-મન:પર્યાયવલી=શ્રુતકેવલી, અવધિ કેવલી, મતપર્યાયકેવલી, ત્રિવિધ “જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી” છે પરંતુ એ રીતે કેવલ કેવલી નથી; કેમ કે તેની=કેવલ કેવલીની અસર્વજ્ઞતાની, પ્રાપ્તિ છે એ પ્રમાણે સૂરિનો=ગ્રંથકારશ્રીતો, અભિપ્રાય છે. ll૧/૧૮ ભાવાર્થ વૈશેષિકદર્શન આદિ અન્યદર્શનના વક્તવ્યો છે કે એક સાથે અનેક જ્ઞાન ઉત્પન્ન થાય નહીં' અને વિશેષ્યમાં અગૃહીત વિશેષણવાળી બુદ્ધિ થતી નથી. તેથી એ પ્રાપ્ત થાય કે છબસ્થ જીવોના અનુભવને આશ્રયીને પરદર્શનકારોએ કહેલું છે કે “એક સાથે અનેક જ્ઞાન થઈ શકે નહીં, પરંતુ છબસ્થને ઇન્દ્રિયથી બોધ થતો હોવાને કારણે ભિન્ન ભિન્ન જ્ઞાનો ભિન્ન ભિન્ન સમયોમાં થાય અને વિશેષ્યની બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેમાં પ્રથમ વિશેષણનું ગ્રહણ થાય છે ત્યારપછી વિશેષ્યનું ગ્રહણ થાય છે. તેથી વિશેષણનું જ્ઞાન અને વિશેષ્યનું જ્ઞાન ભિન્ન કાળમાં છે. સંસારી જીવોના પોતાના અનુભવ અનુસાર પદાર્થનું અવલોકન કરીને આ સર્વ કથનો અન્ય દર્શનવાળાઓએ કરેલ છે અને તે કથનો છબસ્થના જ્ઞાન પ્રમાણે સંગત થાય છે. વળી, પરના આ કથનના અભ્યપગમપૂર્વક તે તે સૂત્રોમાં કથનો છે અર્થાતુ “જે સમયે જુએ છે, તે સમયે જાણતા નથી', એ પ્રકારના કથનો પરદર્શનકારના વચન અનુસાર છે એમ વિવેકીને પ્રતિભાસે છે. તેથી તે સૂત્રોનો અર્થ સર્વજ્ઞવચનાનુસાર છે તેમ સ્વીકારીને કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શન ભિન્ન કાળમાં થાય છે તેવો અર્થ કરવો સંગત નથી, પરંતુ ભગવાનના વચનના શાસ્ત્રોનો જ્ઞાતાપુરુષ સામર્થ્યથી જ પ્રાપ્ત એવી છે તે સૂત્રની વ્યાખ્યાને કરે છે. સ્યાદ્વાદનો જ્ઞાતા પુરુષ તે તે સૂત્રોની સામર્થ્યપ્રાપ્ત વ્યાખ્યા કઈ રીતે કરે છે ? તેથી કહે છે – સર્વ વસ્તુની સાથે વ્યાપ્ય એવા અનેકાંતાત્મક એક કેવલનો અવબોધ છે, તે કેવલજ્ઞાનના અવબોધથી પ્રભવ દ્વાદશાંગી છે, તેથી દશાગીરૂપ જે એક શ્રુતસ્કંધ છે તે સર્વ પદાર્થને નિયમો અને કાંતાત્મક સ્વીકારે Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૮-૧૯ છે, એકાંતાત્મક સ્વીકારતો નથી. આ અનેકાંતનો વિરોધ ન થાય તે રીતે જ શાસ્ત્રના જાણકાર પુરુષ વ્યાખ્યા કરે છે. કઈ રીતે જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી' એ પ્રમાણે કેવલીને કહેનાર સૂત્રની વ્યાખ્યા કરે છે ? જેથી અનેકાંતનો વિરોધ ન થાય. તે સ્પષ્ટ કરે છે – શ્રુતકેવલી, અવધિ કેવલી અને મન:પર્યવકેવલીને આશ્રયીને એ અર્થ કરી શકાય કે જે સમયે આ ત્રણ પ્રકારના કેવલી જુએ છે તે સમયે જાણતા નથી; કેમ કે છ%Dના ઉપયોગમાં ક્રમસર જ્ઞાન-દર્શનનો ઉપયોગ હોય છે. વળી, છદ્મસ્થ કાલના જ્ઞાનના ઉપયોગમાં દર્શન ગૌણરૂપે પ્રાપ્ત થાય છે અને દર્શનના ઉપયોગમાં જ્ઞાન ગૌણરૂપે પ્રાપ્ત થાય છે માટે છઘઉના જ્ઞાનમાં પણ અનેકાંતનો વિરોધ થતો નથી તેની સ્પષ્ટતા ટીકાકારશ્રીએ પૂર્વમાં કરેલ છે. વળી, કેવલકેવલી સંપૂર્ણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયવાળા હોવાથી તેઓને આશ્રયીને એમ કહેવામાં આવે કે “જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી' તો કેવલીમાં અસર્વજ્ઞતાની પ્રાપ્તિ છે માટે કેવલીમાં અસર્વજ્ઞતાની પ્રાપ્તિ ન થાય તે રીતે અને આગમના વચનોમાં અનેકાંતનો વિરોધ ન થાય તે રીતે યોજન કરવું જોઈએ. કેવલીમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ભિન્નકાલમાં સ્વીકારવાથી અનેકાંતનો વિરોધ કઈ રીતે થાય ? તે ગાથા-૧૭ની ટીકામાં સ્વયં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કરેલ છે. માટે કેવલના વિષયભૂત દ્રવ્ય અને પર્યાય છે. તેથી દ્રવ્યના વિષયને આશ્રયીને કેવલદર્શન છે અને પર્યાયના વિષયને આશ્રયીને કેવલજ્ઞાન છે, તોપણ કેવલીનો ઉપયોગ કેવલનો એક છે તેમ જ સ્વીકારવું જોઈએ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ર/૧૮ અવતરણિકા : यद्यक्रमोपयोगद्वयात्मकमेकं केवलं किमिति मनःपर्यायज्ञानवत् तद् ज्ञानत्वेनैव न निर्दिष्टम् ? तस्मात् 'केवलनाणे केवलदसणे' [] इति भेदेन सूत्रनिर्देशात् क्रमेण युगपद्वा भिन्नमुपयोगद्वयं केवलावबोधरूपमित्याशङ्क्याह - અવતરણિકાર્ચ - જો અક્રમઉપયોગ દ્વયાત્મક એક કેવલ છે તો કયા કારણથી મન:પર્યવજ્ઞાનની જેમ તે કેવલ, જ્ઞાનપણાથી જ નિર્દિષ્ટ નથી ? અર્થાત્ કેવલજ્ઞાન અને કેવલદર્શનને બદલે માત્ર કેવલજ્ઞાન જ છે એ પ્રકારે કેમ નિર્દિષ્ટ નથી ? તે કારણથી મન:પર્યવજ્ઞાનની જેમ “કેવલ' જ્ઞાનપણાથી નિર્દિષ્ટ નથી તે કારણથી, કેવલજ્ઞાન-કેવલદર્શન' એ પ્રકારે ભેદથી સૂત્રનો નિર્દેશ હોવાના કારણે ક્રમથી અથવા યુગપદ્ ભિન્નઉપયોગદ્વયરૂપ કેવલ અવબોધરૂપે છે એ પ્રકારની આશંકા કરીને કહે છે – ભાવાર્થ :ગાથા-૧૭માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અક્રમઉપયોગદ્વયાત્મક એક કેવલ છે. એથી એ પ્રાપ્ત થાય Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૯ કે કેવલીને દ્રવ્ય અને પર્યાય બન્નેનો અક્રમઉપયોગઢય વર્તે છે તથા તદાત્મક એક કેવલ છે. આનો અર્થ જો શાસ્ત્રસંમત હોય તો જેમ શાસ્ત્રમાં મન:પર્યવજ્ઞાનને દર્શનાત્મક અને જ્ઞાનાત્મક કહેલ નથી, પરંતુ મન:પર્યવજ્ઞાનને ફક્ત જ્ઞાનાત્મક સ્વીકારેલ છે તેમ કેવલને પણ ફક્ત જ્ઞાનરૂપ જ સ્વીકારવું જોઈએ. શાસ્ત્રમાં કેવલને માત્ર જ્ઞાનરૂપે સ્વીકારેલ નથી, પરંતુ કેવલજ્ઞાન અને કેવલદર્શન એ પ્રકારે ભેદથી કહેલ છે, માટે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમથી અથવા યુગપદ્ ભિન્ન ઉપયોગય છે જે કેવલ અવબોધરૂપ છે તેમ સ્વીકારવું જોઈએ, એ પ્રકારની શંકા કરીને કહે છે – ગાથા : जेण मणोविसयगयाण दंसणं णत्थि दव्वजायाण । तो मणपज्जवणाणं णियमा णाणं तु णिद्दिटुं ।।२/१९।। છાયા : येन मनोविषयगतानाम् दर्शनं नास्ति द्रव्यजातानाम् । ततो मनःपर्यवज्ञानं नियमात् ज्ञानं तु निर्दिष्टं ।।२/१९ । । અન્વયાર્થ : ને=જે કારણથી, મuોવિસીયા ધ્વગાયા મનોવિષયગત દ્રવ્યજાતોને મન:પર્યવજ્ઞાનના વિષયગત પરમનોવ્યવિશેષોને, રંસ અસ્થિ=દર્શન નથી=મન:પર્યવજ્ઞાનના વિષયભૂત થવાના કાળમાં તે મનોવર્ગણાના પુદગલો વિશેષ આકારવાળા હોવાથી દર્શન નથી, તો તે કારણથી, મMવUT= મન:પર્યવજ્ઞાન, વિમા નિયમથી, જ્ઞાન, તુજ, frદર્દ નિર્દિષ્ટ છે. ll૨/૧૯ ગાથાર્થ : જે કારણથી મનોવિષયગત દ્રવ્યજાતોને મન:પર્યવજ્ઞાનના વિષયગત પર મનોદ્રવ્યવિશેષોને, દર્શન નથી=મન:પર્યવજ્ઞાનના વિષયભૂત થવાના કાળમાં તે મનોવર્ગણાના પુગલો વિશેષ આકારવાળા હોવાથી દર્શન નથી, તે કારણથી મન:પર્યવજ્ઞાન નિયમથી જ્ઞાન જ નિર્દિષ્ટ છે. [૨/૧૯ll ટીકા : यतो मनःपर्यायज्ञानविषयगतानां परमनोद्रव्यविशेषाणां विशेषरूपतया बाह्यस्य चिन्त्यमानस्य घटादेलिङ्गिनो गमकतोपपत्तेः दर्शनं सामान्यरूपं नास्ति, द्रव्यरूपाणां चिन्त्यमानालम्बनपरमनोद्रव्यगतानां चिन्त्याविशेषाणां विशेषरूपतया बाह्यार्थगमकत्वात् तद्ग्राहि मनःपर्यायज्ञानं विशेषाकारत्वाद् ज्ञानमेव, ग्राह्यदर्शनाभावाद् ग्राहकेऽपि तदभावः, ततो मनःपर्यायाख्यो बोधो Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૯ नियमाद् ज्ञानमेवागमे निर्दिष्टो न तु दर्शनम्, केवलं तु सामान्यविशेषोपयोगैकरूपत्वात् केवलं ज्ञानं વનં સનં ત્યારે નિર્વિદમ્ ા૨/૧૨ ટીકાર્ચ - તો .... નિર્દિષ્ટ છે જે કારણથી મન:પર્યવજ્ઞાનના વિષયગત એવા પરમતોદ્રવ્યવિશેષોને સામાન્યરૂપ દર્શન નથી. કેમ સામાન્યરૂપ દર્શન નથી ? તેમાં યુક્તિ બતાવે છે – વિશેષરૂપપણાથી બાહ્ય એવા ચિત્યમાન ઘટાદિના લિંગિરૂપ મનોવર્ગણાતા પુદ્ગલોની ગમકતાની ઉપપતિ હોવાથી દર્શન નથી, એમ અવય છે. ગાથાના ઉત્તરાર્ધ સાથે પૂર્વાર્ધનું યોજન કરે છે – ચિત્યથી અવિશેષરૂપ=ચિત્ય એવા ઘટાદિ પદાર્થથી અવિશેષરૂપ એવા, અને ચિંત્યમાતના આલંબન રૂપ પરમનોદ્રવ્યગત એવા દ્રવ્યરૂપોનું ચિંત્યમાન એવા ઘટાદિના આલંબનવાળું એવું પરમનોગત દ્રવ્યોનું, વિશેષરૂપપણાસ્વરૂપે બહાર્થનું ગમકપણું હોવાથી તદ્ગાહી મતાપર્યવજ્ઞાન વિશેષ આકારપણું હોવાના કારણે જ્ઞાન જ છે. ગ્રાઘના દર્શનનો અભાવ હોવાને કારણે=મતાપર્યવજ્ઞાનના વિષયભૂત મનોવર્ગણાના પુદ્ગલોરૂ૫ ગ્રાહ્યમાં દર્શતતારૂપ સામાન્યનો અભાવ હોવાને કારણે, ગ્રાહકમાં પણ તે પુદ્ગલોના ગ્રાહક એવા મન:પર્યવજ્ઞાનમાં પણ, તેનો અભાવ છે. તેથી મન:પર્યાય નામનો બોધ નિયમથી જ્ઞાન જ આગમમાં કહેવાયો છે દર્શન કહેવાયો નથી. વળી કેવલ સામાન્ય-વિશેષતા ઉપયોગનું એકરૂપપણું હોવાથી કેવલજ્ઞાન-કેવલદર્શન એ પ્રમાણે આગમમાં નિર્દિષ્ટ છે. 1ર/૧૯ ભાવાર્થ : સંસારી જીવો મન દ્વારા ઘટ-પટાદિ અર્થોનું જ્ઞાન કરે છે ત્યારે પ્રથમ ભૂમિકામાં અચક્ષુદર્શન હોય છે. તે વખતે મનોવર્ગણાના દ્રવ્યો ઘટરૂપ વસ્તુના બોધના કારણભાવવાળા નથી, પરંતુ ઘટના બોધના પૂર્વે જે મન દ્વારા અચક્ષુદર્શન થાય છે તે સ્વરૂપે પરિણમન પામેલા છે ત્યારપછી=તે મનોવર્ગણાના દ્રવ્યોથી દર્શન કર્યા પછી, જ્યારે તેઓ ઘટાદિ પદાર્થવિષયક બોધ કરે છે ત્યારે તે સંસારી જીવોના મનોવર્ગણાના પુદ્ગલો વિશેષરૂપપણાથી જ વિદ્યમાન છે. આ મનોવર્ગણાના પુદ્ગલોને મન:પર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાન દ્વારા જાણે છે, તેથી ઘટાદિનું ચિંતવન કરનાર પુરુષની મનોવર્ગણામાં વિશેષરૂપપણું હોવાના કારણે મન:પર્યવજ્ઞાની પુરુષ જ્યારે તે મનોવર્ગણાના પુદ્ગલોને મન:પર્યવજ્ઞાન દ્વારા જુએ છે ત્યારે મન:પર્યવજ્ઞાનીને સામાન્યરૂપ દર્શન નથી; કેમ કે મન:પર્યવજ્ઞાનના વિષયભૂત પરમનોદ્રવ્યવિશેષ મન:પર્યવજ્ઞાની વિશેષરૂપે જ ગ્રહણ કરે છે. માટે મન:પર્યવજ્ઞાનના વિષયભૂત પરમનોદ્રવ્યમાં દર્શન નથી, એથી તેના ગ્રાહક એવા મન:પર્યવજ્ઞાનમાં પણ દર્શન નથી એ પ્રમાણે આગમમાં કહેવાયું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૯ વળી, કેવલીનો ઉપયોગ જોય એવા સામાન્યરૂપ દ્રવ્યને અને શેય એવા વિશેષરૂપ પર્યાયોને બંનેને ગ્રહણ કરનાર હોવાથી કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શન છે, એમ આગમમાં કહેવાયું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પર દ્વારા ઘટાદિ ચિતવનકાળમાં ગ્રહણ કરાયેલા એવા પરના મનોદ્રવ્ય=ઘટાદિ અર્થનો બોધ કરાવે તે રીતે પરિણત એવા પરમનોદ્રવ્યવિશેષ મન:પર્યવજ્ઞાનનો વિષય બને છે, એથી તે પરના મનોદ્રવ્યમાં વિશેષરૂપપણું છે સામાન્યરૂપપણું નથી; કેમ કે ઘેટાદિનું ચિંતવન કરનાર પુરુષ દ્વારા જ્યારે તે મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરાય છે ત્યારે સામાન્યરૂપ છે પરંતુ ચિંતવનકાળમાં તો બોધને અનુકૂળ એવા તે તે આકારરૂપે પરિણત હોવાથી તેમાં સામાન્યરૂપપણું નથી અને મન:પર્યવજ્ઞાની ઘટાદિના બોધને અનુકૂળ આકારરૂપે પરિણત જ પરના મનોદ્રવ્યને ગ્રહણ કરે છે, જેને આશ્રયીને મન:પર્યવજ્ઞાનને દર્શન નથી તેમ શાસ્ત્રમાં કહેવાયું છે. વળી, કેવલી સર્વ દ્રવ્યનું અને સર્વ પર્યાયનું એક કાળમાં જ્ઞાન કરે છે, તેથી તેમના જ્ઞાનના વિષયભૂત એવા ષેય પદાર્થો સામાન્યરૂપ પણ છે અને વિશેષરૂપ પણ છે, જેને આશ્રયીને કેવલજ્ઞાન અને કેવલદર્શન કહેવાયું છે. વસ્તુતઃ ગાથા-૩માં કહ્યું એ પ્રમાણે “મન પર્યવજ્ઞાન સુધી જ્ઞાન અને દર્શનનો ભેદ છે” તે વચન અનુસાર તથા ગાથા-૧૮ની ટીકામાં કહ્યું કે “શ્રુતકેવલી, અવધિકેવલી, મન:પર્યવકેવલી જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી” તે વચનાનુસાર મન:પર્યવજ્ઞાનને પણ દર્શન છે; કેમ કે છબસ્થનો ઉપયોગ દર્શનપૂર્વક જ જ્ઞાનમાં પ્રવર્તે છે. આથી જ મન:પર્યવકેવલી જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી તે પ્રકારનો અર્થ કરેલ છે; છતાં પણ મન:પર્યવજ્ઞાનના વિષયભૂત એવા પરમનોદ્રવ્યમાં સામાન્યરૂપતા નથી, વિશેષરૂપતા છે તેને આશ્રયીને તેના ગ્રાહક એવા મન:પર્યવજ્ઞાનીને દર્શન નથી તેમ આગમમાં કહેલ છે. અહીં ટીકામાં કહ્યું કે “વિશેષરૂપપણાથી બાહ્ય ચિંત્યમાન એવા ઘટાદિના લિંગીની ગમકતાની ઉપપત્તિ હોવાથી મન:પર્યવજ્ઞાનને દર્શન નથી”. તેથી એ પ્રાપ્ત થાય કે મન:પર્યવજ્ઞાનનો વિષય પરમનોદ્રવ્ય છે. જે સમયે મન:પર્યવજ્ઞાની પરમનોદ્રવ્યને જોઈને તે શું ચિંતવન કરે છે તેનો નિર્ણય કરવા પ્રયત્ન કરે ત્યારે પર દ્વારા ચિંત્યમાન એવા બાહ્ય ઘટાદિને આશ્રયીને ચિંતન કરાતા મનોવર્ગણાના પગલો મન:પર્યવજ્ઞાનના જ્ઞાનનો વિષય બને છે અને તે ચિંતન કરનાર પુરુષના મનોવર્ગણાના પુદ્ગલો લિંગી છે, જેના બળથી મન:પર્યવજ્ઞાની અનુમાન કરી શકે છે કે “આ પુરુષ ઘટાદિનું ચિંતવન કરે છે તે મનોવર્ગણાના પુદ્ગલો જ મન:પર્યવજ્ઞાનીના બોધનો વિષય હોવાથી મન:પર્યવજ્ઞાનને દર્શન નથી. આનાથી એ ફલિત થાય કે મન:પર્યવજ્ઞાની જ્યારે કોઈના મનોદ્રવ્યને જોવા માટે યત્ન કરે છે ત્યારે પ્રથમ સામાન્યબોધરૂપ દર્શન થાય છે, ત્યારપછી પરના ચિંતન કરાતા મનોદ્રવ્યનું ગ્રહણ થાય છે અને તે મનોદ્રવ્યના આકારરૂપ લિંગથી મન:પર્યવજ્ઞાની પર દ્વારા ચિંતન કરાયેલ પદાર્થનો નિર્ણય કરે છે. તેથી જેમ પ્રથમ દર્શન પછી મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન થાય છે, માટે શ્રુતજ્ઞાનને દર્શન નથી, તેમ મન:પર્યવને પણ દર્શન નથી, તેમ કહેલ છે. ll૧/૧ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૦ અવતરણિકા : तथा पुनरप्येकरूपानुविद्धामनेकरूपतां दर्शयन्नाह અવતરણિકાર્થ : અને વળી પણ એકરૂપ અનુવિદ્ધ અનેકરૂપતાને=કેવલ ઉપયોગની એકરૂપ અનુવિદ્ધ અનેકરૂપતાને, દેખાડતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : ગાથા-૧૭માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અક્રમઉપયોગયાત્મક એવું એક કેવલ છે અને તેને જ દૃઢ કરવા માટે ગાથા-૧૯ની અવતરણિકામાં શંકા કરેલ કે શાસ્ત્રમાં મન:પર્યવજ્ઞાનની જેમ કેવલજ્ઞાનને માત્ર જ્ઞાનરૂપ કેમ ન કહ્યું ? તે શંકાના નિવારણથી અર્થથી સ્થાપન થયું કે કેવલજ્ઞાન માત્ર એક નથી કે માત્ર હ્રયાત્મક નથી, પરંતુ અક્રમ દ્રવ્ય-પર્યાયરૂપ વિષયના ઉપયોગની અપેક્ષાએ દ્વયાત્મક છે અને ઉપયોગરૂપે એક છે. વળી કેવલજ્ઞાન એકરૂપથી અનુવિદ્ધ અનેકરૂપવાળું છે એને જ બતાવતાં કહે છે — ગાથા ઃ છાયા ઃ चक्खु अचक्खुअवहिकेवलाण समयम्मि दंसणविअप्पा | પરિવઢિયા વલળાળવંસળા તે” તે (વિઞ) ઞા ।।૨/૨૦।। ૮૫ चक्षुरचक्षुरवधिकेवलानां समये दर्शनविकल्पाः । પરિપતિતા: વેવલજ્ઞાનવર્શને તેન તે (૫) અન્યે ।।૨/૨૦।। Jain Educationa International અન્વયાર્થ: સમમ્મિ=શાસ્ત્રમાં, ચવવુઞપવઘુગવવેિવતાન=ચક્ષુ-અચક્ષુ-અવધિ-કેવલના, સંસવિઞળા=દર્શન વિકલ્પો, પરિવઢિયા=પરિપઠિત છે, તે (વિજ્ર)=તે કારણથી પણ, વનબાળસ=કેવલજ્ઞાન-કેવલદર્શન, ગા=અન્ય છે અર્થાત્ ભિન્ન છે. ।।૨/૨૦ ગાથાર્થ ઃ શાસ્ત્રમાં ચક્ષુ-અચક્ષુ-અવધિ-કેવલના દર્શન વિકલ્પો પરિપઠિત છે તે કારણથી પણ કેવલજ્ઞાનકેવલદર્શન અન્ય છે અર્થાત્ ભિન્ન છે. II૨/૨૦મા * ગાથામાં તેળ પછી તે અન્ના શબ્દ છે તેના સ્થાને જ્ઞાનબિંદુ પ્રમાણે તેન વિઞ ઞત્રા પાઠ છે જે ઉચિત જણાય છે. For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૦ ટીકા - चक्षुरचक्षुरवधिकेवलानां स्वसमये दर्शनविकल्पा-भेदाः परिपठितास्तेन-दर्शनमध्ये पाठाद, दर्शनमपि केवलम्, ज्ञानमध्ये पाठाद् ज्ञानमपि, अतो भिन्ने एव केवलज्ञानदर्शने, न चात्यन्तं तयोर्भेद एव, केवलान्तर्भूतत्वेन तयोरभेदात्, न चैवमभेदाद्वैतमेव सूत्रयुक्तिविरोधात् तत्परिच्छेदकस्वभावतया कथंचिदेकत्वेऽपि तथा तद्व्यपदेशात् ।।२/२०।। ટીકાર્ય : રક્ષરશુરવધિવેવનાનાં..... તવ્યપદેશાત્ I uસમયમાં=સ્વશાસ્ત્રમાં, ચક્ષના-અચસુના-અવધિનાકેવલના દર્શનના વિકલ્પો=ભેદો, પરિપઠિત છે, તે કારણથી=દર્શનમાં પાઠ હોવાથી=દર્શનમાં કેવલતો પાઠ હોવાથી, દર્શન પણ કેવલ છે કેવલદર્શન છે, જ્ઞાનમાં પાઠ હોવાથી જ્ઞાન પણ કેવલ છે-કેવલજ્ઞાન છે, આથી ભિન્ન જ કેવલજ્ઞાન-કેવલદર્શન છે અને અત્યંત તે બેનો ભેદ જ નથી; કેમ કે કેવલમાં અંતભૂતપણાથી-કેવલ એવા એક ઉપયોગમાં અંતભૂતપણાથી, તે બેનો અભેદ છે અને આ રીતે=પૂર્વમાં કહ્યું કે કેવલમાં અંતભૂતપણાથી તે બેનો અભેદ છે એ રીતે, અભેદનો અદ્વૈત જ નથી; કેમ કે સૂત્રયુક્તિનો વિરોધ હોવાના કારણે=કેવલજ્ઞાન-કેવલદર્શન કહેનાર સૂત્રના તાત્પર્યનો વિરોધ હોવાના કારણે, તત્પરિચ્છેદક-સ્વભાવપણાથી દ્રવ્ય અને પર્યાયના પરિચ્છેદકસ્વભાવપણાથી, કથંચિત્ એકત્વપણામાં પણ તે પ્રકારે તેનો વ્યપદેશ છે=કેવલઉપયોગરૂપે એકત્વપણું હોવા છતાં પણ કેવલજ્ઞાનકેવલદર્શન સ્વરૂપે ભેદનો વ્યપદેશ છે. ll૨/૨૦માં ભાવાર્થ : શાસ્ત્રમાં ચક્ષુ, અચકું, અવધિ અને કેવલના દર્શનવિકલ્પો કહેવાયા છે તેનાથી નક્કી થાય છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન ભિન્ન છે. અહીં પ્રશ્ન થાય કે ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી કેવલજ્ઞાનના અને કેવલદર્શનના ઉપયોગને ક્રમથી કે યુગપદથી ભિન્ન સ્વીકારનાર બંને મતોનું નિરાકરણ કરીને કેવલજ્ઞાન અને કેવલદર્શનને એકરૂપે સ્થાપન કરેલ છે; આમ છતાં પ્રસ્તુત ગાથા તે બન્નેનું ભિન્નરૂપે કેમ સ્થાપન કરે છે ? તેથી ટીકાકારશ્રી કહે છે – કેવલજ્ઞાન-કેવલદર્શનનો અત્યંત ભેદ જ નથી; કેમ કે કેવલરૂપ ઉપયોગમાં દ્રવ્ય અને પર્યાય બન્નેનું અંતર્ભતપણું હોવાના કારણે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો અભેદ છે. આ રીતે કેવલજ્ઞાન-કેવલદર્શનનો અદ્વૈત કહેવાયેલ છે. અહીં પ્રશ્ન થાય કે આગમમાં તે બેનો ભેદ કેમ કહેલ છે ? તેથી કહે છે – આ રીતે કેવલજ્ઞાનના અને કેવલદર્શનના અભેદનો અદ્વૈત જ નથી. કેમ અભેદનો અદ્વૈત નથી ? તેમાં હેતુ કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૦-૨૧ ૮૭ શાસ્ત્રમાં ચક્ષુ, અચકું, અવધિ અને કેવલના દર્શનવિકલ્પો છે એ રૂપ સૂત્રયુક્તિનો વિરોધ છે. માટે કેવલ ઉપયોગનું દ્રવ્યના અને પર્યાયના પરિચ્છેદકરૂપ સ્વભાવપણું છે, તેથી કેવલનું ઉપયોગરૂપ એકપણું હોવા છતાં પણ દર્શનરૂપે અને જ્ઞાનરૂપે પૃથફ વ્યપદેશ છે. આનાથી એ ફલિત થયું કે કેવલજ્ઞાન એકરૂપથી અનુવિદ્ધ અનેકરૂપતાવાળું છે અર્થાત્ દ્રવ્યને અને પર્યાયને વિષય કરનાર હોવાથી જ્ઞાનરૂપ અને દર્શનરૂપ અનેકરૂપતાવાળું છે; માત્ર એકરૂપ નથી, પરંતુ કથંચિત્ એકરૂપ છે અને કથંચિત્ અનેકરૂપ છે. ફક્ત ગાથા-૧૭માં કહ્યું એ પ્રમાણે અક્રમઉપયોગક્રયાત્મક એક છે તેમ કહેવાથી કેવલજ્ઞાનના એકપણાની પ્રધાનતા થઈ. અક્રમઉપયોગદ્વય ગૌણરૂપે પ્રાપ્ત થયા અને પ્રસ્તુત ગાથાની અવતરણિકામાં કહ્યું એ પ્રમાણે કેવલનું એકરૂપ અનુવિદ્ધ અનેકરૂપતા કહેવાથી એકરૂપની ગૌણરૂપે પ્રાપ્તિ થઈ અને અનેકરૂપતાની પ્રધાનરૂપે પ્રાપ્તિ થઈ. તેથી સ્યાદાદીના મતાનુસાર એક દૃષ્ટિને પ્રધાન કરાય છે ત્યારે અન્ય દૃષ્ટિ ગૌણ બને છે અને અન્ય દૃષ્ટિ પ્રધાન કરાય છે ત્યારે પૂર્વની દષ્ટિ ગૌણ બને છે તે રીતે કેવલજ્ઞાન-કેવલદર્શનમાં ગૌણ-પ્રધાનભાવથી એક-અનેકરૂપતા છે તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. II૨/૨૦I અવતરણિકા - एतदेव दृष्टान्तद्वारेणाह - અવતરણિકાર્ય - આને જ ગાથા-૨૦માં સ્થાપન કર્યું કે કેવલજ્ઞાનમાં અને કેવલદર્શનમાં કથંચિત્ એકરૂપથી અનુવિદ્ધ અનેકરૂપતા છે એને જ, દષ્ટાંત દ્વારા કહે છે – ગાથા : दंसणमोग्गहमेत्तं 'घडो'त्ति णिव्वण्णणा हवइ णाणं । जह एत्थ केवलाण वि विसेसणं एत्तियं चेव ।।२/२१।। છાયા : दर्शनमवग्रहमानं 'घट' इति निवर्णना भवति ज्ञानम् । यथाऽत्र केवलयोरपि विशेषणमेतावच्चैव ।।२/२१।। અન્વયાર્ચ - નરં=જે પ્રમાણે, ત્ય=અહીં મતિજ્ઞાનમાં, ગોદમેત્ત વંસVi=અવગ્રહમાત્ર દર્શન છે, “ઘ'ત્તિ='ઘટ' એ પ્રમાણે, ળિavUTUIT Tvi દવડ્ડનિશ્ચયથી વર્ણના જ્ઞાન છે, વેવના વિક(તે પ્રમાણે) કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં પણ. ત્તાં ચેવ=આટલા માત્રથી જ, વિલેપ વિશેષ છે=ભેદ છે. પર/૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૧ ગાચાર્ય : જે પ્રમાણે અહીં મતિજ્ઞાનમાં, અવગ્રહમાત્ર દર્શન છે. “ઘટ' એ પ્રમાણે નિશ્ચયથી વર્ણના જ્ઞાન છે. અને તે પ્રમાણે કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં પણ આટલા માત્રથી જ વિશેષ છે=ભેદ છે. 1ર/૨૧II ટીકા :__ अवग्रहमानं मतिरूपे बोधे दर्शनम् ‘इदम्' 'तत्' इत्यव्यपदेश्यम्, 'घटः' इति निश्चयेन वर्णना निश्चयात्मिका मतिज्ञानं, यथेह तथेहापीति दान्तिकं योजयति जह एत्थ इत्यादिना, केवलयोरप्येतन्मात्रेणैव विशेषः, एकान्तभेदाभेदपक्षे तत्स्वभावयोः पूर्वोक्तदोषप्रसङ्गाद्, अजहद्वृत्त्यैकरूपयोरेवाभिनिबोधिकरूपयोस्तत्तद्रूपतया तथाव्यपदेशसमासादनात् कथंचिदेकानेकात्मकत्वोपपत्तेर्भेदै જો તયોરણમાવીપ પાર/રા ટીકાર્ય : નવપ્રદ માત્ર .... તયોરણમાવાવ મતિરૂપબોધમાં અવગ્રહમાત્ર દર્શન છે=‘આ અને તે એ પ્રકારથી અવ્યપદેશ્ય એવું દર્શન છે. “પટ' એ પ્રમાણે નિશ્ચયથી વર્ણના=નિશ્ચયાત્મિકા વર્ણના, મતિજ્ઞાન છે. જે પ્રમાણે અહીંમતિજ્ઞાનમાં, છે તે પ્રમાણે અહીં પણ=કેવલજ્ઞાન-કેવલદર્શનમાં પણ, એ પ્રમાણે દાર્ણતિક “દ રૂ' ઈત્યાદિ દ્વારા યોજન કરે છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં પણ આટલા માત્રથી જ=જેમ અવગ્રહમાં અને મતિજ્ઞાનમાં ભેદ છે એટલા માત્રથી જ, વિશેષ છે=ભેદ છે; કેમ કે એકાંત ભેદ કે એકાંત અભેદ પક્ષમાં તસ્વભાવના-કેવલજ્ઞાનકેવલદર્શનના ભેદ-અભેદ સ્વભાવમાં, પૂર્વમાં કહેલા દોષનો પ્રસંગ છે. મતિજ્ઞાનના દૃષ્ટાંતથી કેવલજ્ઞાન અને કેવલદર્શનના ભેદભેદનું સમર્થન કર્યું. હવે તેની પુષ્ટિ કરવા અર્થે કેવલજ્ઞાન-કેવલદર્શનનો એકાંત ભેદ સ્વીકારવાથી શું દોષની પ્રાપ્તિ થાય ? તે બતાવે છે – અજહદવૃત્તિથી એકરૂપ એવા આભિનિબોધિકરૂપ અવગ્રહ અને ઘટનું જ્ઞાન હોતે જીતે તત્તરૂ૫પણાથી=અવગ્રહ દર્શનરૂપ છે, “ઘટ એ પ્રકારનો નિશ્ચય જ્ઞાનરૂપ છે એ રૂપ તત્તદુરૂપપણાથી, તે પ્રકારના વ્યપદેશની પ્રાપ્તિ હોવાથી કથંચિત્ એક-અનેકાત્મકપણાની ઉપપત્તિ હોવાના કારણે=અવગ્રહથી માંડીને ઘટ' એ પ્રકારના નિશ્ચયમાં એકરૂપ અને દર્શન-જ્ઞાન એ સ્વરૂપે અનેકાત્મકત્વની ઉપપત્તિ હોવાના કારણે, ભેદ એકાંતમાં તે બેની પણ-અવગ્રહરૂપ દર્શન અને નિર્ણયરૂપ જ્ઞાન-તે બેની પણ, અભાવતી આપત્તિ છે. ll૨/૨૧TI. ભાવાર્થ :ગાથા-૨૦માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, કેવળજ્ઞાન-કેવળદર્શન ઉપયોગ સ્વરૂપે એકરૂપ હોવા છતાં Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨૧ તેનો વિષય દ્રવ્ય અને પર્યાયરૂપ છે. તે અપેક્ષાએ અનેકરૂપ પણ છે તે કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે - કેવળજ્ઞાનનો અને કેવળદર્શનનો ક્રમસર ઉપયોગ સ્વીકારનાર પક્ષ છબસ્થને જે મતિજ્ઞાન થાય છે તેમાં અવગ્રહમાત્રને દર્શન કહે છે અને અવગ્રહાદિના ક્રમથી ઘટનો બોધ થાય છે તેને જ્ઞાન કહે છે. તે પ્રમાણે વિચારીએ તો અવગ્રહથી માંડીને ઘટના બોધ સુધી મતિજ્ઞાનનો એક ઉપયોગ છે અને અવગ્રહકાળમાં કોઈ પર્યાયના સ્પર્શ વગરનું ‘આ’ કે ‘તે' એ પ્રકારના વ્યપદેશ વગરનો સામાન્ય બોધ વર્તે છે અને “આ ઘટ છે' એ પ્રકારના નિર્ણયકાળમાં અન્ય પદાર્થથી પૃથકુ એવો ઘટવિષયક બોધ વર્તે છે તેથી તે મતિજ્ઞાનનો ઉપયોગ જેમ, ઉપયોગરૂપે એક છે અને તે ઉપયોગના વિષયભૂત અવગ્રહનો બોધ સામાન્યરૂપ છે અને ઘટનો બોધ વિશેષરૂપ છે. તેમ, કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં પણ ઉપયોગસ્વરૂપે એક ઉપયોગ છે અને તે ઉપયોગના વિષયભૂત જે દ્રવ્ય અને પર્યાય છે, તેને આશ્રયીને કેવળજ્ઞાન અને કેવળદર્શન અનેકરૂપતાવાળું છે. અહીં ટીકામાં કહ્યું કે, જે પ્રમાણે મતિજ્ઞાનમાં છે તે પ્રમાણે કેવળજ્ઞાનમાં પણ એટલો જ વિશેષ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ મતિજ્ઞાનમાં અવગ્રહરૂપ દર્શનનો અને ‘ઘટ’ એ પ્રકારના નિર્ણયરૂપ જ્ઞાનનો ભેદ છે એટલો જ ભેદ કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં છે, અન્ય કોઈ ભેદ નથી. અહીં પ્રશ્ન થાય કે, મતિજ્ઞાનમાં જેટલો ભેદ છે એટલો જ ભેદ કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં છે તેમ કેમ કહી શકાય ? તેથી ટીકાકારશ્રી કહે છે – કેવળજ્ઞાનનો અને કેવળદર્શનનો એકાંત ભેદ પક્ષ અને એકાંત અભેદ પક્ષ સ્વીકારવામાં આવે તો એકાંત ભેદ સ્વભાવવાળા અથવા એકાંત અભેદ સ્વભાવવાળા કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં પૂર્વમાં કહેલ દોષોનો પ્રસંગ છે માટે કેવળજ્ઞાનનો અને કેવળદર્શનનો એકાંત ભેદ કે એકાંત અભેદ સ્વીકારી શકાય નહીં. મતિજ્ઞાનનું દૃષ્ટાંત આપ્યું તેવો જ કથંચિત્ ભેદ અને કથંચિ અભેદ છે તે સ્પષ્ટ કરવા અર્થે ટીકાકારશ્રી કહે છે – જેમ મતિજ્ઞાનમાં અવગ્રહથી માંડીને ઘટનો બોધ થાય છે તે અજહદવૃત્તિથી એકરૂપ છે અર્થાત્ અવગ્રહથી માંડીને “આ ઘટ છે” તેવા નિર્ણય સુધીના અંતર્મુહૂર્ત કાળ સુધીનો એક ઉપયોગ છે તોપણ અવગ્રહને આશ્રયીને ‘આ દર્શન છે' અને “ઘટ છે' એ પ્રકારના નિર્ણયને આશ્રયીને “આ જ્ઞાન છેએ પ્રકારનો વ્યપદેશ થાય છે. તેથી તે મતિજ્ઞાનનો ઉપયોગ પણ કથંચિત્ એકઅનેકાત્મક પ્રાપ્ત થાય છે અર્થાત્ અજહદવૃત્તિથી એક ઉપયોગ છે માટે એકરૂપ છે, જ્યારે અવગ્રહ સામાન્ય બોધરૂપ છે અને નિર્ણય વિશેષ બોધરૂપ છે માટે અનેકાત્મક છે અને જો એ બેનો એકાંતભેદ સ્વીકારવામાં આવે=જેમ મતિજ્ઞાનનો અને કેવલજ્ઞાનનો ભેદ છે તેમ કેવલદર્શનનો અને કેવલજ્ઞાનનો ભેદ છે એ પ્રમાણે સ્વીકારવામાં આવે, તો અભાવની પ્રાપ્તિ થાય. તે આ રીતે – મતિજ્ઞાનમાં ઘટવિષયક બોધ કરવા માટેનો અખંડ એક ઉપયોગ છે તે સંગત થાય નહીં અર્થાત્ Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૧-૨૨ જેમ મતિજ્ઞાનનો ભિન્ન ઉપયોગ છે અને કેવલજ્ઞાનનો ભિન્ન ઉપયોગ છે તેમ અવગ્રહરૂપ દર્શનનો ભિન્ન ઉપયોગ છે અને “ઘટ’ એ પ્રકારના જ્ઞાનનો ભિન્ન ઉપયોગ છે એ પ્રમાણે સ્વીકારવાથી અવગ્રહથી માંડીને ઘટના નિર્ણય સુધી એક ઉપયોગ પ્રતીત થાય છે તે સંગત થાય નહીં, તેથી અવગ્રહ વગર ઘટનું જ્ઞાન અપ્રસિદ્ધ હોવાથી તે પ્રકારના સ્વીકારના વિષયભૂત જ્ઞાનનો પણ અભાવ પ્રાપ્ત થાય. તે રીતે કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં પણ એકાંતભેદ સ્વીકારવામાં આવે તો તે બેના અભાવની જ પ્રાપ્તિ થાય. /૨/૨ના અવતરણિકા : इतश्च कथञ्चिद् भेदः - અવતરણિકાર્ય : અને આથી પૂર્વ ગાથાની ટીકાના અંતે કહ્યું કે અવગ્રહરૂપ દર્શન અને ઘટ' એ પ્રકારના નિર્ણયરૂપ જ્ઞાન એ બેનો એકાંતભેદ સ્વીકારવામાં આવે તો અભાવતી આપત્તિ છે આથી, કથંચિ ભેદ છે અવગ્રહ અને “ઘટ' એ બે પ્રકારના બોધ વચ્ચે કથંચિદ્ ભેદ છે. તેને બતાવે છે – ગાથા : दंसणपुव्वं णाणं णाणणिमित्तं तु सणं णत्थि । तेण सुविणिच्छियामो दंसणणाणाण अण्णत्तं ।।२/२२।। છાયા : दर्शनपूर्वं ज्ञानं ज्ञाननिमित्तं तु दर्शनं नास्ति । तेन सुविनिश्चिनुमः दर्शनज्ञानयोरन्यत्वम् ।।२/२२।। અન્વયાર્થ : હંસપુવૅ Tri=દર્શનપૂર્વક જ્ઞાન છે, આ નિમિત્ત તુ હંસUાં સ્થિ=વળી, જ્ઞાનનિમિત્ત દર્શન નથી, તેeતેનાથી, વંસVTVTVT પરં=દર્શનનું અને જ્ઞાનનું અચપણું અર્થાત્ અવગ્રહરૂપ દર્શન અને ‘ઘટ' એ પ્રકારના નિર્ણયરૂપ જ્ઞાનનું અત્યપણું, સુવિછિયાનો=અમે સુવિનિશ્ચય કરીએ છીએ, li૨/૨૨ા. ગાથાર્થ : દર્શનપૂર્વક જ્ઞાન છે. વળી, જ્ઞાનનિમિત્ત દર્શન નથી. તેનાથી દર્શનનું અને જ્ઞાનનું અન્યપણુંઅવગ્રહરૂપ દર્શનનું અને ‘ઘટ' એ પ્રકારના નિર્ણયરૂપ જ્ઞાનનું અન્યપણું, અમે સુવિનિશ્ચય કરીએ છીએ. ર/રા. For Personal and Private Use Only Jain Educationa International Page #110 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૨ ટીકા : दर्शनपूर्वं ज्ञानम्, ज्ञाननिमित्तं तु दर्शनं नास्तीत्युक्तं यतः सामान्यमुपलभ्य पश्चाद् विशेषमुपलभते न विपर्ययेणेत्येवं छद्मस्थावस्थायां हेतुहेतुमद्भावक्रमः, तेनाप्यवगच्छामः कथञ्चित् तयोर्भेद इति, अयं च क्षयोपशमनिबन्धनः क्रमः केवलिनि च तदभावादक्रम इत्युक्तम् ।।२/२२ ।। ટીકાર્ય : રર્શનપૂર્વ ...... વુમ્ II દર્શનપૂર્વક જ્ઞાન છે. વળી, જ્ઞાતનિમિત્ત દર્શન નથી. એ પ્રમાણે કહેવાયું છે-એ પ્રમાણે ક્રમિક ઉપયોગવાદીના મતે કહેવાયું છે. જે કારણથી સામાન્યને પ્રાપ્ત કરીને પાછળથી વિશેષ પ્રાપ્ત થાય છે, વિપર્યયથી નહીં=વિશેષરૂપ જ્ઞાનને પ્રાપ્ત કરીને પાછળથી સામાન્યરૂપ દર્શન થાય એ પ્રકારના વિપર્યયથી બોધ થતો નથી. આ પ્રકારે છvસ્થ અવસ્થામાં હેતુહેતુમદ્ ભાવનો ક્રમ છે=દર્શન અને જ્ઞાન વચ્ચે કાર્યકારણભાવનો ક્રમ છે તેના દ્વારા પણ કથંચિત્ તે બેનો ભેદ છે=દર્શન અને જ્ઞાન-તે બન્નેનો ઉપયોગાત્મક અભેદ હોવા છતાં ક્રમસર હેતુહેતુમદ્ભાવ છે તે અપેક્ષાએ તે બેનો કથંચિ ભેદ છે, એ પ્રમાણે અમે જાણીએ છીએ અને આ ક્ષયોપશમ તિબંધન ક્રમ છે અને કેવલીમાં તેનો અભાવ હોવાથી =ક્ષયોપશમનો અભાવ હોવાથી અક્રમ છે કેવળજ્ઞાનનો અને કેવળદર્શનનો અક્રમ છે, એ પ્રમાણે કહેવાયું. In૨/૨૨ ભાવાર્થ - છબસ્થ જીવોને પદાર્થ જાણવા માટેનો ઉપયોગ પ્રવર્તે છે ત્યારે અવગ્રહાદિના ક્રમથી ઘટાદિ પદાર્થનો નિર્ણય થાય છે. અવગ્રહનો બોધ સામાન્યરૂપ છે અને તે દર્શનરૂપ છે તેથી દર્શનપૂર્વક ઘટના નિર્ણયરૂપ જ્ઞાન થાય છે. પરંતુ જ્ઞાનનિમિત્ત દર્શન થતું નથી; કેમ કે છબસ્થને પ્રથમ સામાન્યથી પ્રાપ્તિ થયા પછી વિશેષની પ્રાપ્તિ થાય છે માટે છદ્મસ્થ અવસ્થામાં દર્શનનો ઉપયોગ હેતુ છે અને જ્ઞાનનો ઉપયોગ કાર્ય છે માટે હેતુહેતુમદ્ભાવનો ક્રમ છે. આ ક્રમથી પણ નિર્ણય થાય છે કે પદાર્થને જાણવા માટેનો છમસ્થનો અંતર્મુહૂર્તકાળનો એક ઉપયોગ હોવા છતાં દર્શનપૂર્વક જ્ઞાન થાય છે માટે દર્શનનો અને જ્ઞાનનો કથંચિ ભેદ છે. આ પ્રકારનું કથન ગ્રંથકારશ્રીને માન્ય નથી, પરંતુ ક્રમિક ઉપયોગવાદીને માન્ય છે. તેનું ગ્રહણ કરીને ગ્રંથકારશ્રી કહે છે કે આવો દર્શન-જ્ઞાનનો ક્રમ ક્ષાયોપથમિક ભાવમાં છે તેમ કહી શકાય, પરંતુ કેવલીને ક્ષયોપશમભાવ નથી, પણ ક્ષાયિકભાવ છે. તેથી કેવલીના કેવળજ્ઞાનનો અને કેવળદર્શનનો ઉપયોગ અક્રમથી થાય છે અને આથી જ કેવલીના કેવળજ્ઞાન અને કેવળદર્શન વખતે દર્શનપૂર્વક જ્ઞાન થાય છે, જ્ઞાનપૂર્વક દર્શન નથી તેવો વ્યવહાર નથી. પરંતુ સમકાલ જ જ્ઞાન અને દર્શન વર્તે છે અને કેવલીનો ઉપયોગ ઉપયોગરૂપે એક છે અને તે ઉપયોગના વિષયભૂત દ્રવ્ય સામાન્યરૂપ છે અને પર્યાય વિશેષરૂપ છે. તેને આશ્રયીને કેવલીના કેવળજ્ઞાન અને કેવળદર્શન વચ્ચે ભેદ છે. પરંતુ મતિજ્ઞાનની જેમ દર્શન અને જ્ઞાન વચ્ચે હેતુહેતુમભાવ નથી. 1ર/રશા Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ અવતરણિકા : यदुक्तम् ‘अवग्रहमात्रं मतिज्ञानं दर्शनम्' इत्यादि तदयुक्तम् अतिव्याप्तेरित्याह અવતરણિકાર્ય : સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૩-૨૪ જે કહેવાયું છે=ગાથા-૨૧માં જે કહેવાયું છે, ‘અવગ્રહમાત્ર મતિજ્ઞાન દર્શન છે' અયુક્ત છે; કેમ કે અતિવ્યાપ્તિ છે. તે કહે છે – ભાવાર્થ: છાયા : ગાથા-૨૧માં ગ્રંથકારશ્રીએ કેવળજ્ઞાન અને કેવળદર્શન કઈ રીતે એકરૂપ હોવા છતાં અનેકરૂપ છે. તેને સ્થાપન કરવા માટે પૂર્વપક્ષને અભિમત એવા મતિજ્ઞાનનું દૃષ્ટાંત લઈને પોતાનું કથન સંગત કરેલ અને તેનું સમર્થન ગાથા-૨૨માં પણ કરેલ. હવે પૂર્વપક્ષી જે અવગ્રહમાત્ર એવા મતિજ્ઞાનને દર્શન કહે છે તે યુક્ત નથી; કેમ કે તેમ સ્વીકારવાથી શ્રોત્રાદિના અવગ્રહમાં દર્શનને સ્વીકારવાની અતિવ્યાપ્તિ આવે. એ પ્રકારે ગ્રંથકારશ્રી કહે છે ગાથા : Jain Educationa International जइ ओग्गहमेत्तं दंसणं ति मण्णसि विसेसिअं णाणं । मइणाणमेव दंसणमेवं सइ होइ निप्फण्णं ।।२ / २३ ।। एवं सेसिंदियदंसणम्मि नियमेण होइ ण य जुत्तं । अह तत्थ णाणमेत्तं घेप्पइ चक्खुम्मि वि तहेव || २ / २४ ।। यद्यवग्रहमात्रं दर्शनमिति मन्यसे विशेषितं ज्ञानम् । मतिज्ञानमेव दर्शनमेवं सति भवति निष्पन्नम् ।।२ / २३ ।। एवं शेषेन्द्रियदर्शनेषु नियमेन भवति न च युक्तम् । अथ तत्र ज्ञानमात्रं गृह्यते चक्षुष्यपि तथैव ।।२ / २४ ।। ઇત્યાદિ તે અન્વયાર્થ : ન=જો, ગોળદમેત્ત સળં=અવગ્રહમાત્ર દર્શન (અને), વિસેસિગ્ગ નં=વિશેષિત જ્ઞાન છે, તિ મળસિ=એ પ્રમાણે તું માને છે, વં સ=એમ હોતે છતે, મળમેવ=મતિજ્ઞાન જ, વંસાં નિષ્ણાં દો=દર્શન છે. એમ પ્રાપ્ત થાય ।।૨/૨૩॥ વં=એ રીતે=ગાથા-૨૧માં અવગ્રહમાત્રને દર્શન કહીને ‘ઘટ' એ પ્રકારના નિશ્ચયને જ્ઞાન કહ્યું For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨૩-૨૪ તેથી અર્થથી ગાથા-૨૩માં ચક્ષના અવગ્રહને દર્શન કર્યું એ રીતે, સિવિયવંસમિશેષ ઇયિતા દર્શનમાં, નિયમેળ દોડ્ર=નિયમથી થાય=નિયમથી અવગ્રહમાત્ર દર્શન થાય, નુત્ત અને યુક્ત તથી તે યુક્ત નથી, મદ તત્થ હવે ત્યાં શ્રોત્રાદિ ઇન્દ્રિયોમાં, Inત્ત વેપડ્રે=જ્ઞાનમાત્ર જ ગ્રહણ કરાય છે=આગમમાં શેષ ઇન્દ્રિયને આશ્રયીને જ્ઞાનમાત્ર જ ગ્રહણ કરાય છે, એવમિ વિ=ચક્ષમાં પણ, તહેવ=તે પ્રકારે જ=જે પ્રકારે શેષ ઈન્દ્રિયોમાં જ્ઞાન ગ્રહણ કરાય છે તે પ્રકારે જ, ચક્ષમાં પણ અવગ્રહને જ્ઞાન સ્વીકારવું જોઈએ. /૨/૨૪ ગાથાર્થ : જો અવગ્રહણમાત્ર દર્શન છે (અને) વિશેષિત જ્ઞાન છે એ પ્રમાણે તું માને છે, એમ હોતે છતે, મતિજ્ઞાન જ દર્શન છે એમ પ્રાપ્ત થાય. l૨/૨૩ એ રીતેગાથા-૨૧માં અવગ્રહમાત્રને દર્શન કહીને ઘટ’ એ પ્રકારના નિશ્ચયને જ્ઞાન કહ્યું તેથી અર્થથી ગાથા-૨૩માં ચક્ષના અવગ્રહને દર્શન કર્યું એ રીતે, શેષ ઈન્દ્રિયના દર્શનમાં નિયમથી થાય નિયમથી અવગ્રહમાત્ર દર્શન થાય, અને યુક્ત નથી તે યુક્ત નથી. હવે ત્યાં શ્રોત્રાદિ ઈન્દ્રિયોમાં, જ્ઞાનમાત્ર જ ગ્રહણ કરાય છે=આગમમાં શેષ ઈન્દ્રિયને આશ્રયીને જ્ઞાનમાત્ર જ ગ્રહણ કરાય છે. ચક્ષમાં પણ તે પ્રકારે જ જે પ્રકારે શેષ ઈન્દ્રિયોમાં જ્ઞાન ગ્રહણ કરાય છે તે પ્રકારે જ, ચક્ષમાં પણ અવગ્રહને જ્ઞાન સ્વીકારવું જોઈએ. ||ર/૨૪ll ટીકાઃ यदि मत्यवबोधे अवग्रहमानं दर्शनं, विशेषितं ज्ञानमिति मन्यसे मतिज्ञानमेव दर्शनमित्येवं सति प्राप्तम्, न चैतद् युक्तम्, ‘स द्विविधोऽष्टचतुर्भेदः' [तत्त्वार्थ० अ० २ सू० ९] इति सूत्रविरोधात् ભા૨/૨રૂા. एवं शेषेन्द्रियदर्शनेष्वप्यवग्रह एव दर्शनमित्यभ्युपगमेन मतिज्ञानमेव तदिति न च तद् युक्तं पूर्वोक्तदोषानतिवृत्तेः, अथ तेषु-श्रोत्रादिष्विन्द्रियेषु दर्शनमपि भवत् तद् ज्ञानमेव, मात्रशब्दस्य दर्शनव्यवच्छेदकत्वात् अत एव तत्र 'श्रोत्रज्ञानम्' इत्यादिव्यपदेश उपलभ्यते 'श्रोत्रदर्शनम्' 'ध्राणदर्शनम्' इत्यादिव्यपदेशस्तु नागमे क्वचित् प्रसिद्धस्तर्हि चक्षुष्यपि तथैव गृह्यतां 'चक्षुर्ज्ञानम्' इति न तु 'चक्षुर्दर्शनम्' इति, अथ तत्र दर्शनम् इतरत्रापि तथैव गृह्यताम्, ज्ञानदर्शनयोरुपलम्भरूपत्वे अविशेषप्रसङ्गस्तयोरिति चेत् एवमेतद्रूपतया स्वभावभेदात् तु भेद इति ।।२/२४ ।। ટીકાર્ય : યદિ .... સૂત્રવરથિત / જો મતિના અવબોધમાં અવગ્રહમાત્ર દર્શન છે, વિશેષિત જ્ઞાન છે એ પ્રકારે પૂર્વપક્ષી એવો તું માને છે. એમ હોતે છતે મતિજ્ઞાન જ દર્શન' એ પ્રમાણે પ્રાપ્ત થાય, અને Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૩-૨૪ આ યુક્ત નથી; કેમ કે, “તે બે પ્રકારનો છે=ઉપયોગ જ્ઞાન-દર્શનરૂપ બે પ્રકારનો છે. તેના આઠ અને ચાર ભેદ છે=જ્ઞાનનો ઉપયોગ આઠ પ્રકારનો છે અને દર્શનનો ઉપયોગ ચાર પ્રકારનો છે". (તત્વાર્થસૂત્ર અધ્યાય-૨, સૂત્ર૯) એ પ્રકારના સૂત્રનો વિરોધ છે. ૨/૨ પર્વ... મેદ્ર તિ છે. એ રીતે=જે રીતે ચઇન્દ્રિયના મતિવા બોધરૂપ અવગ્રહમાત્ર દર્શન છે અને ‘ઘટ’ એ પ્રકારનો બોધ એ જ્ઞાન છે એ રીતે, શેષ ઇન્દ્રિયના દર્શનમાં પણ અવગ્રહ જ દર્શન છે એ પ્રકારના સ્વીકારથી મતિજ્ઞાન જ તે છે=મતિજ્ઞાન જ દર્શન છે અને તે યુક્ત નથી=અવગ્રહરૂપ મતિજ્ઞાન દર્શન છે તે યુક્ત નથી; કેમ કે પૂર્વમાં કહેલા દોષની અતિવૃત્તિ છે=ગાથા-૨૩માં કહેલ 'તત્વાર્થસૂત્ર'ના સૂત્રના વિરોધનો અપરિહાર છે. હવે તેઓમાં=શ્રોત્રાદિ ઇન્દ્રિયોમાં, દર્શન પણ થતું પૂર્વપક્ષીના અભિપ્રાય અનુસાર અવગ્રહરૂપ બોધ દર્શન પણ થતું, તે=અવગ્રહ, જ્ઞાન જ છે; કેમ કે માત્ર શબ્દનું ગાથામાં રહેલા “જ્ઞાનમાત્રમાં રહેલા માત્ર' શબ્દનું, દર્શનનું વ્યવચ્છેદકપણું છે. આથી જ શ્રોત્રાદિમાં થતું અવગ્રહ જ્ઞાન જ છે આથી જ, ત્યાં=શ્રોત્રાદિ વિષયક અવબોધમાં, શ્રોત્રજ્ઞાન ઇત્યાદિ વ્યપદેશ પ્રાપ્ત થાય છે, પરંતુ ‘શ્રોત્રદર્શન', ‘ઘાણદર્શન' ઇત્યાદિ વ્યપદેશ આગમમાં ક્યાંય પ્રસિદ્ધ નથી, તો શ્રોત્રાદિમાં અવગ્રહ જ્ઞાન છે તો, ચક્ષમાં પણ તે પ્રમાણે જ ગ્રહણ કરો='ચક્ષજ્ઞાન છે અર્થાત્ ચક્ષુનો અવગ્રહ જ્ઞાન છે, એ પ્રમાણે જ ગ્રહણ કરો, પરંતુ ચક્ષુદર્શન' નથી અર્થાત્ ચક્ષુનો અવગ્રહ દર્શન નથી, એ પ્રમાણે ગ્રહણ કરો. હવે ત્યાં=ચક્ષના અવગ્રહમાં, દર્શન છે, ઈતરત્ર પણ=શ્રોત્રાદિના અવગ્રહમાં પણ, તે પ્રમાણે જ ગ્રહણ કરો અર્થાત્ શ્રોત્રાદિના અવગ્રહમાં પણ દર્શન છે તે પ્રમાણે જ ગ્રહણ કરો. જ્ઞાનદર્શનનું ઉપલંભરૂપપણું હોતે છતે=પદાર્થના બોધસ્વરૂપપણું હોતે છતે, તે બેરો=જ્ઞાતદર્શનનો અવિશેષ પ્રસંગ છે. એમ કોઈ શંકા કરે તો, ટીકાકારશ્રી કહે છે – આ રીતે ગાથા-૨પમાં બતાવશે એ રીતે, આનું સ્વરૂપ પણું હોવાથી=જ્ઞાતદર્શનનું સ્વરૂપપણું હોવાથી. સ્વભાવભેદથી ભેદ છે=જ્ઞાનદર્શનતા સ્વભાવભેદથી જ્ઞાતદર્શનનો ભેદ છે. પ૨/૨૪. ભાવાર્થ :પૂર્વપક્ષી મતિજ્ઞાનના અવગ્રહમાત્રરૂપ બોધને દર્શન કહે છે તેને ગ્રંથકારશ્રી કહે છે – જો મતિજ્ઞાનના બોધમાં જે અવગ્રહમાત્ર છે તે દર્શન છે અને વિશેષિત એવું જ્ઞાન છે=“આ ઘટ છે' ઇત્યાદિ નિર્ણયરૂપ બોધ છે તે જ્ઞાન છે, એમ તું માને છે તો મતિજ્ઞાન જ દર્શન છે એમ પ્રાપ્ત થાય અને એ વચન અયુક્ત છે; કેમ કે “ઉપયોગ બે ભેદવાળો છે – જ્ઞાન અને દર્શન. તેમાં જ્ઞાનનો ઉપયોગ આઠ ભેદવાળો છે અને દર્શનનો ઉપયોગ ચાર ભેદવાળો છે” એ પ્રકારે જે તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે તેનો વિરોધ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૫ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૩-૨૪ અહીં પ્રશ્ન થાય કે “તત્ત્વાર્થ સૂત્ર'માં જ્ઞાનના આઠ ભેદ કહ્યા અને દર્શનના ચાર ભેદ કહ્યા તે વચનથી અવગ્રહને દર્શન સ્વીકારવામાં કેમ વિરોધ પ્રાપ્ત થાય ? તેનું તાત્પર્ય એ છે કે જ્ઞાનના આઠ ભેદમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન છે. તેમાંથી જે મતિજ્ઞાન છે તે મતિજ્ઞાનના ભેદરૂપ જ અવગ્રહનો બોધ છે; કેમ કે તત્ત્વાર્થસૂત્રમાં તે મતિજ્ઞાનોના કુલ ૨૮ ભેદો બતાવ્યા છે તેમાં અવગ્રહનું પણ ગ્રહણ છે. છતાં તે અવગ્રહરૂપ મતિજ્ઞાનને દર્શનરૂપે સ્વીકારીએ તો જ્ઞાનના આઠ ભેદથી પૃથક્ દર્શનના ચાર ભેદો છે એ પ્રકારનું તત્ત્વાર્થસૂત્રનું વચન સંગત થાય નહીં માટે મતિજ્ઞાનના અવગ્રહરૂપ ભેદને દર્શન સ્વીકારી શકાય નહીં એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. વળી, ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને અન્ય દોષ આપતાં કહે છે – આ રીતે ચક્ષુજન્ય મતિજ્ઞાનના અવગ્રહમાં પૂર્વપક્ષીએ દર્શન સ્વીકાર્યું અને “ઘટ’ એ પ્રકારના બોધને જ્ઞાન સ્વીકાર્યું એ રીતે, શેષ ઇન્દ્રિયોમાં પણ અવગ્રહ જ દર્શન પ્રાપ્ત થાય અને એમ સ્વીકારવામાં આવે તો પાંચેય ઇન્દ્રિયોના મતિજ્ઞાનને જ દર્શન સ્વીકારવાની આપત્તિ આવે અને તે યુક્ત નથી; કેમ કે “તત્ત્વાર્થ સૂત્રમાં જ્ઞાનના આઠ ભેદ અને દર્શનના ચાર ભેદના વચન સાથે વિરોધ આવે અર્થાત્ તત્ત્વાર્થસૂત્રમાં મતિજ્ઞાનના ૨૮ ભેદો બતાવ્યા છે તેમાં પાંચ ઇન્દ્રિયોમાં અવગ્રહનું ગ્રહણ છે, છતાં તે અવગ્રહને દર્શન કહીએ તો સૂત્રમાં આઠ જ્ઞાનના અને ચાર દર્શનના ભેદો કહ્યા છે તેની સાથે વિરોધ આવે. અહીં પૂર્વપક્ષી કહે કે, શ્રોત્રાદિમાં અવગ્રહરૂપ દર્શન થવા છતાં તે જ્ઞાન જ છે; કેમ કે ગાથા-૨૪માં ‘જ્ઞાનમાત્ર છે તેમ કહ્યું. ત્યાં “માત્ર’ શબ્દથી દર્શનનો વ્યવચ્છેદ છે. તેથી શ્રોત્રાદિ ઇન્દ્રિયોમાં વર્તતું અવગ્રહ દર્શન નથી પરંતુ જ્ઞાન જ છે. કેમ શ્રોત્રાદિ ઇન્દ્રિયોનું અવગ્રહ દર્શન નથી ? તેમાં પૂર્વપક્ષી યુક્તિ બતાવે છે કે આગમમાં ‘શ્રોત્રજ્ઞાન” એ પ્રકારે વચન ઉપલબ્ધ થાય છે. પરંતુ “શ્રોત્રદર્શન”, “ઘાણદર્શન' ઇત્યાદિ વ્યપદેશ ક્યાંય પ્રાપ્ત થતો નથી માટે શ્રોત્રાદિના અવગ્રહને દર્શન સ્વીકારવાની આપત્તિ આવશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે – તો પછી ચક્ષુમાં પણ તે પ્રમાણે સ્વીકારવું જોઈએ અર્થાત્ ચક્ષુઇન્દ્રિયનો અવગ્રહ છે, તે ચક્ષુજ્ઞાન છે. પરંતુ ચક્ષુદર્શન નથી તેમ સ્વીકારવું જોઈએ અને પૂર્વપક્ષીએ ગાથા-૨૧માં કહ્યું એ પ્રમાણે ચક્ષુઇન્દ્રિયમાં થતા અવગ્રહને દર્શન સ્વીકારે તો શ્રોત્રાદિ ઇન્દ્રિયમાં પણ થતા અવગ્રહને દર્શનરૂપે સ્વીકારવું જોઈએ. આ પ્રકારની ગ્રંથકારશ્રીએ અતિવ્યાપ્તિ બતાવેલ છે અર્થાત્ જો પૂર્વપક્ષી ચક્ષુઇન્દ્રિયના અવગ્રહને દર્શન સ્વીકારે તો શાસ્ત્રમાં ધ્રાણેન્દ્રિયાદિમાં દર્શન સ્વીકારેલ નથી ત્યાં પણ પૂર્વપક્ષીને દર્શન સ્વીકારવાની આપત્તિ આવે એ રૂ૫ અતિવ્યાપ્તિ બતાવેલ છે. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાન અને દર્શન પદાર્થના ઉપલક્ષ્મરૂપ હોય તો તે બેના અવિશેષનો પ્રસંગ છે. તેથી જ્ઞાન અને દર્શન એ પ્રકારે જુદા ભેદો શાસ્ત્રમાં કેમ કર્યા છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – આ રીતે=આગળમાં બતાવે છે એ રીતે, આ સ્વરૂપથી=જ્ઞાનદર્શનનો જે પ્રકારનો સ્વરૂપભેદ છે તે પ્રકારના સ્વરૂપથી, જ્ઞાનદર્શનના સ્વભાવનો ભેદ હોવાથી જ્ઞાનદર્શનનો ભેદ છે. 1ર/૨૩-૨૪ના Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨/ દ્વિતીય કાંડ | ગાથા-૨૫ અવતરણિકા : नन्ववग्रहस्य मतिभेदत्वाद् मतेश्च ज्ञानरूपत्वाद् अवग्रहरूपस्य दर्शनस्याभाव एव भवेत् उच्यते - અવતરણિકાર્ય : નથી શંકા કરે છે – અવગ્રહ મતિભેદપણું હોવાથી અને પતિનું જ્ઞાનરૂપપણું હોવાથી અવગ્રહરૂપ દર્શનનો અભાવ જ થાય માટે ‘દર્શન’ શબ્દથી વાચ્ય કોઈ વસ્તુ પ્રાપ્ત થશે નહીં. એ પ્રકારની શંકાને સામે રાખીને “ઉધ્યતે'થી કહે છે – ગાથા : णाणं अपुढे अविसए य अत्थम्मि दंसणं होइ । मोत्तूण लिंगओ जं अणागयाईयविसएसु ।।२/२५।। છાયા : ज्ञानमस्पृष्टेऽविषये चार्थे दर्शनं भवति । मुक्त्वा लिङ्गाद्यदनागतातीतविषयेषु ।।२/२५ ।। અન્વયાર્થ:નિંગ =લિંગથી. ગવાર્ફવાસુ=અનાગત-અતીતાદિ વિષયમાં, મં=જે=જે જ્ઞાન છે , મોજૂizછોડીને, ગપુ જ વલણ અત્યમિ=અસ્પષ્ટ અને અવિષય અર્થમાં=ઈન્દ્રિયોથી અસ્પષ્ટ અને ઈન્દ્રિયોના અવિષય એવા અર્થમાં, પાપ વંસ દોડું જ્ઞાન દર્શન થાય જે જ્ઞાન છે તે દર્શન થાય, li૨/૨પા. ગાથાર્થ : લિંગથી અનાગત-અતીતાદિ વિષયમાં જે જ્ઞાન છે તેને છોડીને, અસ્પષ્ટ અને અવિષય અર્થમાં ઈન્દ્રિયોથી અસ્પષ્ટ અને ઈન્દ્રિયોના અવિષય એવા અર્થમાં, જે જ્ઞાન છે તે દર્શન થાય. Il૨/૫ ટીકા - अस्प(स्पृ)ष्टेऽर्थरूपे चक्षुषा य उदेति प्रत्ययः स चक्षुर्दर्शनं ज्ञानमेव सत्, इन्द्रियाणामविषये च परमाण्वादौ अर्थे मनसा ज्ञानमेव सद् अचक्षुर्दर्शनम्, मुक्त्वा मेघोन्नतिरूपाल्लिङ्गाद् भविष्यदृष्टी, नदीपूराद् वोपर्यतीतवृष्टौ वा लिङ्गिविषयं यद् ज्ञानं, तस्यास्प(स्पृ)ष्टाविषयार्थस्याप्यदर्शनत्वात् T૨/રો Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૫ ટીકાર્ય : अस्पृष्टेऽर्थरूपे તસ્યાસૃષ્ટાવિષવાર્થસ્યાવ્યવÁનત્વાત્ ।। અસ્પૃષ્ટ અર્થરૂપ વસ્તુમાં ચક્ષુ દ્વારા જે પ્રત્યય થાય છે=જે બોધ થાય છે, જ્ઞાન જ છતુ તે ચક્ષુદર્શન છે અને ઇન્દ્રિયોના અવિષયરૂપ પરમાણુ આદિ અર્થમાં મતથી જ્ઞાન જ છતુ અચક્ષુદર્શન છે. આ પ્રકારે ચક્ષુદર્શન અચક્ષુદર્શનનો અર્થ કર્યો. ત્યાં અતિવ્યાપ્તિ દોષ ટાળવા કહે છે – ઉન્નતિરૂપ લિંગવાળા મેઘથી થતારી વૃષ્ટિમાં અથવા નદીના પૂરથી ઉપરમાં થયેલી વૃષ્ટિમાં લિંગવિષયક જે જ્ઞાન છે તેને છોડીને અસ્પૃષ્ટમાં અને અવિષયમાં જે જ્ઞાન છે તે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન છે, એમ પૂર્વ સાથે સંબંધ છે; કેમ કે અસ્પૃષ્ટ અને અવિષયવાળા અર્થરૂપ તેનું અદર્શનપણું છે અર્થાત્ મેઘાદિ દ્વારા જે અનુમાન થાય છે તે અસ્પૃષ્ટ અને અવિષય અર્થ છે છતાં તે દર્શનરૂપ નથી પરંતુ અનુમાનરૂપ છે. ।।૨/૨૫।। ભાવાર્થ: અવતરણિકામાં શંકા કરી કે, અવગ્રહરૂપ દર્શન ન હોય તો મતિજ્ઞાનનું દર્શન પૃથક્ શું છે ? એથી ગ્રંથકારશ્રી કહે છે ૯૭ ચક્ષુઇન્દ્રિયથી અસ્પૃષ્ટ અર્થનો બોધ થાય છે. તે વખતે ચક્ષુઇન્દ્રિયથી અવગ્રહની પ્રાપ્તિ પૂર્વે જે પ્રત્યય થાય છે તે ચક્ષુદર્શન છે અને ચક્ષુદર્શન પદાર્થના ઉપતંભરૂપ છે. તે બતાવવા માટે ટીકાકા૨શ્રીએ કહ્યું કે જ્ઞાન જ છતુ તે ચક્ષુદર્શન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ચક્ષુઇન્દ્રિયના અવગ્રહથી માંડી અપાય કે ધારણા સુધીનો બોધ જ્ઞાન છે અને તે જ્ઞાન થતા પૂર્વે ‘ચક્ષુ દ્વારા હું જોઉં છું” એ પ્રકારની પ્રતીતિ થાય તે ચક્ષુદર્શન છે. આ પ્રકારનો અર્થ ટીકાકારશ્રી સ્વયં આગળમાં ગાથા-૩૦માં બતાવશે. વળી, અચલુદર્શન શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે - ઇન્દ્રિયોના અવિષયભૂત પરમાણુમાં કે દૂરવર્તી એવા પર્વતાદિ વિષયક મનથી જે જ્ઞાન થાય છે તે અચક્ષુદર્શન છે. અચક્ષુદર્શનમાં પણ મનથી થતા અવગ્રહ પૂર્વે અચક્ષુદર્શન થાય છે અને મનથી થતા અવગ્રહથી માંડીને અપાય સુધીનો નિર્ણય કે ધારણા એ જ્ઞાનસ્વરૂપ છે. આ પ્રકારનો વિભાગ ટીકાકારશ્રી આગળમાં ગાથા-૩૦માં બતાવશે. Jain Educationa International વળી, ટીકાકારશ્રીએ શ્રોત્રાદિના વિષયમાં દર્શન થાય છે કે થતું નથી એ પ્રકારની કોઈ સ્પષ્ટતા કરી નથી; છતાં અર્થથી જણાય છે કે શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો તેના તેના વિષય સાથે સંપર્ક થાય છે ત્યારે વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહના ક્રમથી તે તે ઇન્દ્રિયોનું જ્ઞાન થાય છે. તે જ્ઞાનકાળમાં વ્યંજનાવગ્રહકાળની પૂર્વે મન તે ઇન્દ્રિયથી વિષય ગ્રહણ કરવાને અભિમુખ થાય છે. ત્યારે મનથી અચક્ષુદર્શન થાય છે અને For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૫-૨૬ ત્યારપછી શ્રોત્રાદિ ઇન્દ્રિયો દ્વારા વ્યંજનાવગ્રહના ક્રમથી જે બોધ થાય છે તે જ્ઞાનસ્વરૂપ છે; કેમ કે છદ્મસ્થને દર્શનપૂર્વક જ્ઞાન થાય છે એમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં ગાથા-૩માં સ્થાપન કરેલ છે. તેથી તે તે ઇન્દ્રિયના બોધ વખતે મનથી થતું દર્શન જ સ્વીકારી શકાય. આનાથી એ ફલિત થાય કે ચક્ષુદર્શન ચક્ષુઇન્દ્રિયથી થાય છે. અચક્ષુદર્શન મનથી જ થાય છે, અન્ય ઇન્દ્રિયોથી થતું નથી અને ચક્ષુઇન્દ્રિયથી બોધ કરવાને જીવ અભિમુખ થાય છે ત્યારે પ્રથમ ચક્ષુદર્શન થાય છે. ત્યારપછી અવગ્રહાદિના ક્રમથી જ્ઞાન થાય છે અને અન્ય સર્વ ઇન્દ્રિયોથી દર્શન થતું નથી તોપણ અન્ય ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરવાને અભિમુખ મન થાય છે. તે દર્શનરૂપ છે અને મનથી કોઈ વિચારણા કરવામાં આવે ત્યારે પણ પ્રથમ અચક્ષુદર્શન થાય છે. ત્યારપછી ઇન્દ્રિયના વિષયમાં કે મનના વિષયમાં અવગ્રહાદિ ક્રમથી બોધ થાય છે તે જ્ઞાન છે. ૯૮ વળી, ઉન્નતિરૂપ મેઘને જોઈને ‘વૃષ્ટિ થશે’ તેવું અનુમાન થાય છે કે નદીમાં આવેલા પૂરને જોઈને ‘પૂર્વમાં વ૨સાદ પડ્યો છે' તેવું અનુમાન થાય છે. તે અનુમાનના વિષયભૂત અર્થ ચક્ષુથી અસ્પૃષ્ટ અને ઇન્દ્રિયોનો અવિષય છે. તેથી તેને પણ દર્શન કહેવાની આપત્તિ આવે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે કે લિંગ દ્વારા જે અનુમાન થાય છે. તેને છોડીને અસ્પષ્ટ અને અવિષયવાળા અર્થમાં થતું જ્ઞાન દર્શન છે. અહીં ગાથામાં ‘જ્ઞાન’ શબ્દ વાપર્યો છે, તે મતિજ્ઞાન સ્વરૂપ નથી. પરંતુ મતિજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે થતા પદાર્થના ઉપલભ્ભરૂપ છે તે બતાવવા માટે ‘જ્ઞાન' કહેલ છે. II૨/૨૫ણા અવતરણિકા : यद्यस्पृष्टाऽविषयार्थज्ञानं दर्शनमभिधीयते ततः અવતરણિકાર્ય : જો અસ્પૃષ્ટ, અવિષયાર્થ જ્ઞાન એ દર્શન કહેવાય અર્થાત્ ‘લિંગથી થતા અનુમાનને છોડીને' એમ કહ્યા વગર અસ્પૃષ્ટ અને અવિષયાર્થ જ્ઞાન એ દર્શન કહેવાય, તો શું દોષ આવે છે ? તે ગાથામાં બતાવે છે – ગાથા: છાયા : Jain Educationa International - मणपज्जवणाणं दंसणं ति तेणेह होइ ण य जुत्तं rors णाणं णोइंदियम्मि ण घडादओ जम्हा ||२ / २६ ।। मनः पर्यवज्ञानं दर्शनमिति तेनेह भवति न च युक्तम् । भण्यते ज्ञानं नोइन्द्रिये न घटादयो यस्मात् ।।२/२६।। For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૬ અન્વયાર્થ: રૂદ અહીંપાંચ પ્રકારના જ્ઞાનના વિષયમાં, તેeતેનાથી=દર્શનનું જે લક્ષણ ગાથા-૨પમાં કર્યું એવું લક્ષણ કરવાથી, મUITMવV[vi હંસ તિ દોડ્ર=મન:પર્યવજ્ઞાન દર્શન' એ પ્રમાણે થાય, ય ગુૉ અને આ યુક્ત નથી=મન:પર્યવજ્ઞાનને દર્શન સ્વીકારીએ – એ યુક્ત નથી, મUUQ=કેમ યુક્ત નથી ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – નોર્ફોમ્પિ =નોઈદ્રિયમાં મનોવણા નામના મતવિષયમાં, ઇ=જ્ઞાન=પ્રવર્તમાન મનઃ૫ર્યાય બોધરૂપ જ્ઞાન જ છે દર્શન નથી, ના=જે કારણથી, ઘડગો=ઘટાદિ નથી=મત:પર્યવજ્ઞાનમાં ઘટાદિ વિષય નથી. ૨/૨ ગાથાર્થ : અહીં પાંચ પ્રકારના જ્ઞાનના વિષયમાં, તેનાથી દર્શનનું જે લક્ષણ ગાથા-૨૫માં કર્યું એવું લક્ષણ કરવાથી, ‘મન:પર્યવજ્ઞાન દર્શન’ એ પ્રમાણે થાય અને આ યુક્ત નથી=મન:પર્યવજ્ઞાનને દર્શન સ્વીકારીએ – એ યુક્ત નથી. કેમ યુક્ત નથી? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે - નોઈન્દ્રિયમાં-મનોવર્ગણા નામના મનોવિષયમાં, જ્ઞાન પ્રવર્તમાન મન:પર્યાય બોધરૂપ જ્ઞાન, જ છે દર્શન નથી. જે કારણથી ઘટાદિ નથી=મન:પર્યવજ્ઞાનમાં ઘટાદિ વિષય નથી. II/૨૬ll. ટીકા : एतेन लक्षणेन मनःपर्यायज्ञानमपि दर्शनं प्राप्तं, परकीयमनोगतानां घटादीनामालम्ब्यानां तत्रासत्त्वेनास्पृष्टेऽविषये च घटादावर्थे तस्य भावात् न चैतद् युक्तम्, आगमे तस्य दर्शनत्वेनापाठात् भण्यते अत्रोत्तरम(म्), णोइंदियम्मि=मनोवर्गणाख्ये मनोविशेषे, प्रवर्तमानं मनःपर्यायबोधरूपं ज्ञानमेव न दर्शनं यस्मादस्पृष्टा घटादयो नास्य विषयो, लिङ्गानुमेयत्वात् तेषाम् तथा चागमः 'जाणइ बझेऽणुमाणाओ' [विशेषा० भा० गा० ८१४] । ननु च परकीयमनोगतार्थाकारविकल्पस्योभयरूपत्वात् किमिति तद्ग्राहिणो मनःपर्यायावबोधस्य न दर्शनरूपता?, न मनोविकल्पस्य बाह्यार्थचिन्तनरूपस्य विकल्पात्मकत्वेन ज्ञानरूपत्वात् तद्ग्राहिणो मनःपर्यायज्ञानस्यापि तद्रूपतैव, घटादेस्तु तत्र परोक्षतैवेति दर्शनस्याभाव एव, मनोविकल्पाकारस्योभयरूपत्वेऽपि छाद्मस्थिकोपयोगस्य परिपूर्णवस्तुग्राहकत्वासंभवाच्च न मनःपर्यायज्ञाने दर्शनोपयोगसंभवः ।।२/२६ ।। ટીકાર્ચ - ત્તેિ ..... સર્જનોપો : આ લક્ષણ દ્વારા=ગાથા-૨પમાં ચક્ષુદર્શનનું અને અચક્ષુદર્શનનું લક્ષણ બતાવ્યું એ લક્ષણ દ્વારા, મન:પર્યવજ્ઞાન પણ દર્શન પ્રાપ્ત છે; કેમ કે આલંબ્ય એવા પરકીય મનોગત ઘટાદિનું ત્યાં મતપર્યવજ્ઞાનમાં, અસત્ત્વ હોવાના કારણે અસ્પષ્ટ અને અવિષય એવા Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૬ ઘટાદિ અર્થમાં તેનો ભાવ છે=મન:પર્યવજ્ઞાનનો વિષયરૂપે સદ્ભાવ છે, અને આ=‘મન:પર્યવજ્ઞાન દર્શન છે’ એ, યુક્ત નથી; કેમ કે આગમમાં તેનું=મનઃપર્યવજ્ઞાનનું, દર્શનપણાથી અપાઠ છે. અહીં ઉત્તર કહેવાય છે=ગ્રંથકારશ્રી ઉત્તર આપતાં કહે છે – નોઇન્દ્રિયમાં=મનોવર્ગણા નામના મનવિશેષમાં=સામેની વ્યક્તિના પદાર્થ વિષયક બોધને અનુકૂળ વ્યાપારવાળા મનોવર્ગણાના વિષયમાં, પ્રવર્તતું મન:પર્યાય બોધરૂપ જ્ઞાન જ છે, દર્શન નથી. જે કારણથી અસ્પૃષ્ટ એવા ઘટાદિ, આના=મન:પર્યવજ્ઞાનના, વિષય નથી; કેમ કે તેઓનું=ચિંતવન કરનાર પુરુષના વિષયભૂત ઘટાદિનું, લિંગથી અનુમેયપણું છે=મત પર્યવજ્ઞાની દ્વારા પર વડે ચિંતિત એવા ઘટાદિનું લિંગથી અનુમેયપણું છે. અને તે રીતે આગમ છે ‘અનુમાનથી બાહ્ય અર્થને જાણે છે'=મન:પર્યવજ્ઞાની અનુમાનથી પર દ્વારા ચિંતવન કરાયેલા બાહ્ય એવા ઘટાદિ પદાર્થોને જાણે છે.' (વિશેષાવશ્યકભાષ્ય ગાથા-૮૧૪) ‘નનુ'થી શંકા કરે છે પરકીય મનોગત એવા અર્થના આકારના વિકલ્પનું ઉભયરૂપપણું હોવાથી=મતઃપર્યવજ્ઞાની જેના મનોવર્ગણાના પુદ્ગલોને જુએ છે તે મનોગત જે ઘટપટાદિ અર્થો તેના આકારના વિકલ્પરૂપ ચિંતવન કરનારના મનોદ્રવ્યનું તેના આત્મા સાથે મનોદ્રવ્યરૂપે પૃષ્ટરૂપપણું છે અને ચિંતવનના વિષયભૂત ઘટપટાદિનું અસ્પૃષ્ટવિષયપણું છે તે અપેક્ષાએ ઉભયરૂપપણું હોવાથી, તેને ગ્રહણ કરનાર=પરકીય મનોગત અર્થના આકારના વિકલ્પને ગ્રહણ કરનાર, મન:પર્યવજ્ઞાનની દર્શનરૂપતા કેમ નથી ? આ પ્રકારની શંકાનો ઉત્તર આપતાં કહે છે - ‘ન’=મન:પર્યવજ્ઞાનની દર્શનરૂપતા સ્વીકારવી ઉચિત નથી; કેમ કે બાહ્યાર્થ ચિંતવનરૂપ મનોવિકલ્પનું વિકલ્પાત્મકપણું હોવાના કારણે અર્થાત્ દર્શન વિકલ્પાત્મક નથી જ્ઞાન વિકલ્પાત્મક છે અને બાહ્યાર્થ ચિંતવનરૂપ મનોવિકલ્પનું વિકલ્પાત્મકપણું હોવાના કારણે, જ્ઞાનરૂપપણું હોવાથી તેના ગ્રહણ કરનાર મન:પર્યવજ્ઞાનની પણ તરૂપતા જ છે-જ્ઞાનરૂપતા જ છે. વળી, ઘટાદિની ત્યાં=મન:પર્યવજ્ઞાનમાં, પરોક્ષતા જ છે, એથી દર્શનનો અભાવ જ છે. અહીં પ્રશ્ન થાય કે બાહ્યાર્થ ચિંતવનરૂપ મનોવિકલ્પ વિકલ્પાત્મક હોવાથી, જ્ઞાનરૂપ છે તેમ સ્વીકારીએ તોપણ મનોવિકલ્પનો આકાર સૃષ્ટ-અસ્પૃષ્ટ ઉભયરૂપ છે. તેથી મનઃપર્યવજ્ઞાનને દર્શનરૂપ કહેવાની આપત્તિ આવશે. તેના નિવારણ માટે કહે છે Jain Educationa International 1 - મનોવિકલ્પ આકારનું ઉભયરૂપપણું હોવા છતાં પણ-ઘટાદિ પદાર્થને ચિંતવન કરનાર પુરુષના મનોવિકલ્પ આકાર મનોવર્ગણારૂપે તેને સ્પષ્ટ છે અને ઘટાદિ વિષયરૂપે અસ્પૃષ્ટ છે તે રૂપ ઉભયરૂપપણું હોવા છતાં પણ, છાપ્રસ્થિક ઉપયોગનું=મતઃપર્યવજ્ઞાનીના મનઃપર્યવજ્ઞાનરૂપ છાપસ્થિક ઉપયોગનું, પરિપૂર્ણ વસ્તુના ગ્રાહકત્વનો અસંભવ હોવાથી-અનુમાન દ્વારા પરકીય ચિંતવન કરાયેલા પદાર્થનો For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૬ ૧૦૧ નિર્ણય કરવા યત્ન કરે છે ત્યારે સ્વગત મનોવર્ગણાને જોનારા છે તે વખતે પરગત મનોવર્માને જોનારા નથી તેથી સ્વગતપરગત મનોવર્ગણારૂપ પરિપૂર્ણ વસ્તુના ગ્રાહકત્વનો અસંભવ હોવાથી, મન:પર્યવજ્ઞાનમાં દર્શનના ઉપયોગનો સંભવ નથી પરકીય મનોદ્રવ્યને આશ્રયીને અસ્પષ્ટ અર્થવિષયતાને ગ્રહણ કરીને તેને દર્શનનો ઉપયોગ છે તેમ કહી શકાય નહીં. ૨/૨૬. ભાવાર્થ : ગાથા-રપમાં કહ્યું કે અસ્પષ્ટ અર્થમાં ચક્ષુથી થનારો બોધ ચક્ષુદર્શન છે અને ઇન્દ્રિયોના અવિષયમાં મનથી થનારો બોધ અચક્ષુદર્શન છે. આ પ્રકારે દર્શનનું લક્ષણ કરવામાં આવે તો મન:પર્યવજ્ઞાન પણ દર્શન છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે અર્થાત્ મતિજ્ઞાનને તો દર્શન છે પરંતુ મન:પર્યવજ્ઞાન પણ દર્શન છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે મન:પર્યવજ્ઞાની પરકીય મનથી ચિંતવન કરાયેલા પદાર્થોનો બોધ કરે છે ત્યારે પર દ્વારા ચિંતવન કરાયેલા ચિતવનના વિષયભૂત ઘટાદિ અર્થો મન:પર્યવજ્ઞાનીના જ્ઞાનના વિષયરૂપ હોવા છતાં મન:પર્યવજ્ઞાનીના ચક્ષુ સામે વિદ્યમાન નથી અને તે ઘટાદિ અર્થો ઇન્દ્રિયના વિષય પણ નથી. કેમ કે મન:પર્યવજ્ઞાનીને તે ઘટાદિ અર્થો કોઈ ઇન્દ્રિયથી ગ્રહણ થતા નથી તેથી અસ્પષ્ટ અને અવિષય એવા ઘટાદિ અર્થનું જ્ઞાન મન:પર્યવજ્ઞાની કરે છે માટે મન:પર્યવજ્ઞાન પણ દર્શન છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે, માટે ગાથા-૨પમાં દર્શનનું જે લક્ષણ કર્યું તે ઉચિત નથી એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. વળી પૂર્વપક્ષી કહે છે કે આ યુક્ત નથી અર્થાત્ મન:પર્યવજ્ઞાનને દર્શન છે એમ સ્વીકારવું યુક્ત નથી; કેમ કે આગમમાં મન:પર્યવજ્ઞાનને દર્શન સ્વીકારેલ નથી. માટે ગાથા-૨૫માં જે દર્શનનું લક્ષણ ગ્રંથકારશ્રીએ કરેલ છે તે ઉચિત નથી એ પ્રકારનો પૂર્વપક્ષીનો અભિપ્રાય છે. ગાથાના ઉત્તરાર્ધથી આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનો ઉત્તર ગ્રંથકારશ્રી બતાવે છે – મન:પર્યવજ્ઞાન મનોવર્ગણા નામના મનવિશેષરૂપ નોઇન્દ્રિય વિષયમાં પ્રવર્તમાન છે. તે નોઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તમાન એવું મન:પર્યવ બોધરૂપ જ્ઞાન જ છે દર્શન નથી અર્થાત્ પ્રથમ દર્શન પછી જ્ઞાન એ પ્રમાણે જેમ મતિજ્ઞાનમાં થાય છે તેમ મનઃપર્યવજ્ઞાન જ્ઞાનરૂપ પણ છે અને દર્શનારૂપ પણ છે, તેમ નથી પરંતુ માત્ર જ્ઞાનરૂપ જ છે. મન:પર્યવજ્ઞાન કેમ દર્શન નથી ? તેમાં યુક્તિ બતાવે છે – જે કારણથી અસ્પષ્ટ એવા ઘટાદિ મન:પર્યવજ્ઞાનનો વિષય નથી; કેમ કે મન:પર્યવજ્ઞાનનો વિષય ચિંતવન કરનારના ઘટાદિ વિષયક મનોદ્રવ્ય છે. વળી, ચિંતવન કરનારના મનના વિષયભૂત અસ્કૃષ્ટ અને અવિષય એવા ઘટાદિનું મન:પર્યવજ્ઞાની લિંગથી અનુમાન કરે છે. તેથી પૂર્વપક્ષીએ કહેલ કે અસ્પષ્ટ અને અવિષય એવા ઘટાદિ વિષયનું મન:પર્યવજ્ઞાન થાય છે માટે તે દર્શન છે તેમ સ્વીકારવું જોઈએ, તે વચન સંગત નથી. આ રીતે ગાથાનો અર્થ કર્યા પછી ‘નથી ટીકાકારશ્રી શંકા કરતાં કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨૬ ૫૨કીય મનોગત અર્થના આકારના વિકલ્પનું ઉભયરૂપપણું છે તેથી ૫૨કીય આકારના વિકલ્પને ગ્રહણ કરનાર એવા મનઃપર્યાયના બોધને કેમ દર્શનરૂપતા નથી ? અર્થાત્ મન:પર્યાયના બોધની દર્શનરૂપતા સ્વીકારવી જોઈએ. ૧૦૨ આશય એ છે કે મનઃપર્યવજ્ઞાની ચિંતવન કરનારા પુરુષના મનોવર્ગણા દ્રવ્યને મન:પર્યવજ્ઞાનથી જોનારા છે અને પરકીય મનોવર્ગણાના પુદ્ગલો મનના વિષયભૂત પદાર્થના આકારના વિકલ્પરૂપ છે. તેથી મન:પર્યવજ્ઞાનીના જ્ઞાનના વિષયભૂત ઘટાદિ અર્થો ચિંતવન કરનારના જ્ઞાનના વિષયરૂપે અસ્પૃષ્ટ અને અવિષય છે અને ચિંતન કરાતા મનોવર્ગણાના પુદ્ગલો ચિંતવન કરનાર પુરુષના આત્મપ્રદેશો સાથે સૃષ્ટ પણ છે અને ચિંતવન કરનારના મનનો વિષય પણ છે; કેમ કે ચિંતવન કરનારને તે પ્રકારનો હું વિચાર કરું છું એ સ્વસંવેદનરૂપ છે. તેથી તે મનોવર્ગણાના પુદ્ગલો ચિંતનના વિષયભૂત પદાર્થને આશ્રયીને મન:પર્યવજ્ઞાનીની અપેક્ષાએ ઇન્દ્રિયથી અસ્પૃષ્ટ છે અને ઇન્દ્રિયનો અવિષય છે. ચિંતન કરાતા મનોવર્ગણાના પુદ્ગલો ચિંતન કરનારા પુરુષના આત્મપ્રદેશો સાથે સ્પષ્ટ છે, વળી માનસપ્રત્યક્ષનો વિષય છે અને તેવા મનોવર્ગણાના પુદ્ગલો મનઃપર્યવજ્ઞાનીના જ્ઞાનનો વિષય થતા હોવાથી કોઈક દૃષ્ટિથી સ્પષ્ટ અને ઇન્દ્રિયનો વિષય છે અન્ય દૃષ્ટિથી અસ્પૃષ્ટ અને અવિષય પણ છે માટે તેવા મનોવર્ગણાના પુદ્ગલને ગ્રહણ કરનાર મનઃપર્યવજ્ઞાન દર્શન છે તેમ સ્વીકારવું જોઈએ. આ પ્રકારની આપત્તિનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે = આ પ્રકારની શંકા બરાબર નથી; કેમ કે બાહ્ય ઘટપટાદિ અર્થના ચિંતવનરૂપ મનોવિકલ્પનું વિકલ્પાત્મકપણું છે માટે જ્ઞાનરૂપ છે અર્થાત્ દર્શનનો ઉપયોગ વિકલ્પાત્મક નથી, નિર્વિકલ્પ ઉપયોગ છે અને ચિંતવન કરનાર પુરુષ મનોવર્ગણાના પુદ્ગલો દ્વારા ઘટાદિ પદાર્થવિષયક ચિંતવન કરે છે ત્યારે તે ચિંતવન વિકલ્પાત્મક હોવાથી તે ચિંતવન કરનારનો બોધ દર્શનરૂપ નથી પરંતુ જ્ઞાનસ્વરૂપ છે અને વિકલ્પાત્મક જ્ઞાનસ્વરૂપ બોધને કરાવનાર એવા મનોવર્ગણાના પુદ્દગલોને મનઃપર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાન દ્વારા જાણે છે માટે તે મન:પર્યવજ્ઞાન પણ જ્ઞાનસ્વરૂપ જ છે અને ચિંતન કરનાર પુરુષના જ્ઞાનના વિષયભૂત ઘટાદિ અર્થો તો મન:પર્યવજ્ઞાનીના જ્ઞાનના વિષયભૂત નથી. પરંતુ મન:પર્યવજ્ઞાની પુરુષ અનુમાનથી તે ઘટાદિ અર્થોને જાણે છે માટે તે ઘટાદિ અર્થો મન:પર્યવજ્ઞાની માટે પરોક્ષ છે એથી મન:પર્યવજ્ઞાનને દર્શનનો અભાવ જ છે. આ રીતે મનઃપર્યવજ્ઞાની જ્યારે ચિંતવન કરનાર અન્ય પુરુષના મનોવર્ગણાના પુદ્ગલોને મનઃપર્યવજ્ઞાનથી જાણે છે. તે વખતે મનઃપર્યવજ્ઞાનના વિષયભૂત ૫૨કીય મનોદ્રવ્ય વિકલ્પાત્મક હોવાથી તેને ગ્રહણ કરનાર મન:પર્યવજ્ઞાનને દર્શન નથી તેમ યુક્તિથી સ્થાપન કર્યું. હવે જ્યારે મનઃપર્યવજ્ઞાની પરના મનોવર્ગણાના પુદ્ગલોને મનઃપર્યવજ્ઞાનથી જાણ્યા પછી તે પુરુષ શેનું ચિંતવન કરે છે ? તેનું અનુમાન કરે તે વખતે પણ મનઃપર્યવજ્ઞાની પોતાના મનોવર્ગણાના પુદ્ગલોને જોઈને તે પ્રકારનું અનુમાન કરે છે. છતાં તે મનઃપર્યવજ્ઞાનને પણ દર્શન નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે મન:પર્યવજ્ઞાની કોઈ પુરુષના ઘટપટાદિ ચિંતવન કરાતા મનોવર્ગણાના પુદ્ગલોને જાણે ત્યારે તેને Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨૬-૨૭ જાણ્યા પછી અનુમાન કરે છે કે “ઘટના ચિંતવનકાળમાં મારા મનોવર્ગણાના પદગલો આવા આકારવાળા છે, તેવા જ આકારવાળા પરના મનોવર્ગણાના પુદ્ગલો છે માટે તેણે ઘટનું ચિંતવન કર્યું છે.” તે વખતે પોતાનો મનોવિકલ્પનો આકાર સ્પષ્ટ અર્થને ગ્રહણ કરનાર છે; કેમ કે મન:પર્યવજ્ઞાનીના ઘટના આકારને પરિણમન પામેલા મનોવર્ગણાના પુદ્ગલો પોતાના આત્મપ્રદેશને સ્પર્શેલા છે અને ઘટનું ચિંતવન કરતા પરના મનોવર્ગણાના પુદ્ગલો અસ્પષ્ટ અર્થવાળા છે. તેથી પરના અને પોતાના મનોવિકલ્પના આકારને ગ્રહણ કરીને વિચારીએ તો તે મનોવિકલ્પના આકારરૂપ પગલો ઉભયરૂપ છે તોપણ છાબસ્થિક ઉપયોગ પરિપૂર્ણ વસ્તુનો ગ્રાહક નથી. તેથી જે વખતે મન:પર્યવજ્ઞાની અનુમાન કરે છે તે વખતે પોતાના મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે ત્યારે મન:પર્યવજ્ઞાન સામેના પુરુષના મનોવર્ગણાના ચિંતવન કરાતા ઘટાદિ અર્થને ગ્રહણ કરતું નથી કે સામેના પુરુષના મનોવર્ગણાના પુગલોને પણ ગ્રહણ કરતું નથી અને પોતાના ચિંતવન કરાયેલા મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેના ઉત્તરમાં જ્યારે પરના ચિંતવનના મનોદ્રવ્યને ગ્રહણ કરે છે ત્યારે મન:પર્યવજ્ઞાન પોતાના મનોદ્રવ્યને ગ્રહણ કરતું નથી, કેમ કે છાબસ્થિક ઉપયોગ એકકાળમાં પરિપૂર્ણ વસ્તુને ગ્રહણ કરી શકે નહીં તેથી મન:પર્યવજ્ઞાનને દર્શનના ઉપયોગનો સંભવ નથી. આશય એ છે કે પોતાના મનોદ્રવ્યને જોઈને મન:પર્યવજ્ઞાની જ્યારે અનુમાન કરે છે ત્યારે પોતાના મનોદ્રવ્ય અસ્પષ્ટ અર્થવાળા નથી. માટે મન:પર્યવજ્ઞાન દર્શન નથી અને પોતાના મનોદ્રવ્યને જોયા પછી તેના દ્વારા પરકીય મનોદ્રવ્યથી ચિંતવન કરાયેલા ઘટપટાદિ અર્થનો નિર્ણય કરે છે ત્યારે પરકીય મનોદ્રવ્ય વિકલ્પાત્મક હોવાથી દર્શન નથી માટે મન:પર્યવજ્ઞાનને દર્શન ઉપયોગનો અસંભવ છે. ર/૨કા અવતરણિકા : જિગ્યું – અવતરણિકાર્ય : વળી, ગાથા-૨૫માં કહ્યું કે અસ્પષ્ટ અને અવિષયમાં મતિજ્ઞાનવિષયક દર્શન છે. ત્યાં કહેલ કે અસ્પષ્ટ અને અવિષયભૂત અર્થમાં વર્તતું જ્ઞાન જ દર્શન છે. તેથી જ્ઞાનથી અતિરિક્ત દર્શન નથી તે સ્પષ્ટ કરવા અર્થે “શિષ્યથી સમુચ્ચય કરતાં કહે છે – ગાથા : मइसुयणाणणिमित्तो छउमत्थे होइ अत्थउवलंभो । एगयरम्मि वि तेसिं ण दंसणं दंसणं कत्तो? ।।२/२७ ।। છાયા : मतिश्रुतज्ञाननिमित्तः छद्मस्थानां भवत्यर्थोपलम्भः । एकतरस्मिन्नपि तयोर्न दर्शनं दर्शनं कुतः ।।२/२७।। Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨૭ અન્વયાર્થ : છે૩મયે છ સ્થોને, મફયUTUનિમિત્તો મતિશ્રુતજ્ઞાનનિમિત્ત, સત્યવર્તમ દોડું અર્થનો ઉપલભ્ય છે, તેસિંગતે બેમાંથી=મતિશ્રુત-તે બેમાંથી, યષિ વિકએકતરમાં પણ, ન સf=દર્શન નથી, હંસ તો (તેથી) દર્શન ક્યાંથી હોય ? અર્થાત્ દર્શન નથી. અર/૨૭ ગાથાર્થ - છદ્મસ્થોને મતિશ્રુતજ્ઞાનનિમિત અર્થનો ઉપલભ્ય છે. તે બેમાંથી=મતિશ્રત-તે બેમાંથી, એકતરમાં પણ દર્શન નથી. તેથી દર્શન ક્યાંથી હોય? અર્થાત્ દર્શન નથી. ll૨/૨૭ના ટીકા : मतिश्रुतज्ञाननिमित्तश्छद्मस्थानामर्थोपलम्भ उक्त आगमे, तयोरेकतरस्मिन्नपि न दर्शनं संभवति न तावदवग्रहो दर्शनं तस्य ज्ञानात्मकत्वात् ततः कुतो दर्शनम्? नास्तीत्यर्थः, अस्पृष्टेऽविषये चार्थे ज्ञानमेव दर्शनं नान्यदिति प्रसक्तम् ।।२/२७।। ટીકાર્ચ - મતશ્રુતજ્ઞાન..... પ્રસન્ | મતિ-શ્રુતજ્ઞાનનિમિત્ત છદ્મસ્થોને અર્થનો ઉપલભ્ય આગમમાં કહેવાયો છે. તે બેમાંથી=મતિ-શ્રુત તે બેમાંથી, એકતરમાં પણ દર્શનનો સંભવ નથી. કેમ સંભવ નથી ? તેથી કહે છે – અવગ્રહ દર્શન નથી; કેમ કે તેનું જ્ઞાનાત્મકપણું છે તેથી દર્શન ક્યાંથી હોય? અર્થાત્ દર્શન નથી. અસ્પૃષ્ટ, અવિષય અર્થમાં જ્ઞાન જ દર્શન છે, અન્ય નહીં – એ પ્રમાણે પ્રસક્ત છે=પ્રાપ્ત છે. li૨/૨૭ ભાવાર્થ : ગાથા-૨૫માં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યું કે, અસ્પષ્ટ અને અવિષય અર્થમાં જ્ઞાન છે તે દર્શન છે. તેથી વસ્તુના ઉપલક્ષ્મરૂપ જ્ઞાન જ જ્યારે અસ્પષ્ટ અને અવિષય હોય ત્યારે ‘દર્શન' શબ્દ વાચ્ય બને છે. તે કથનને પ્રસ્તુત ગાથામાં યુક્તિથી સ્પષ્ટ કરે છે. મતિશ્રુતજ્ઞાનનિમિત્ત છબસ્થ જીવને ઘટાદિ બાહ્ય પદાર્થરૂપ અર્થનો ઉપલભ્ય થાય છે; કેમ કે ઇન્દ્રિયોનો વિષય સાથે સંપર્ક થાય છે ત્યારે મતિનો અવગ્રહરૂપ બોધ થાય છે. ત્યારપછી શબ્દને અવલંબીને જે ઈહા આદિ થાય છે તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે તેથી “ઘટ છે', પટ છે' ઇત્યાદિ જે અર્થનો ઉપલભ્ય થાય છે, તે સર્વ મતિજ્ઞાનના અને શ્રુતજ્ઞાનના નિમિત્તથી થાય છે અને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન, બંનેમાંથી એકમાં પણ દર્શન સંભવતું નથી; કેમ કે પદાર્થના ઉપલક્ષ્મનો પ્રારંભ અવગ્રહથી થાય છે અને અવગ્રહ દર્શન નથી તે ગ્રંથકારશ્રીએ સ્વયં ગાથા-૨૩, ૨૪માં સ્પષ્ટ કરેલ તેથી જ્ઞાનથી અતિરિક્ત દર્શન નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૭-૨૮ અહીં પ્રશ્ન થાય કે જો દર્શન ન હોય તો ગ્રંથકારશ્રીએ ગાથા-૨પમાં કહ્યું કે અસ્પૃષ્ટ અને અવિષય અર્થમાં થતું જ્ઞાન દર્શન છે, તે કેવી રીતે ઘટે ? તેથી ટીકાકારશ્રી સ્પષ્ટ કરતાં કહે છે – અસ્પષ્ટ અને અવિષય અર્થમાં જે જ્ઞાન છે તેને જ દર્શન કહેવાય. જ્ઞાનથી અન્ય કોઈ દર્શન નથી. Il૨/૨થી. અવતરણિકા : ननु श्रुतमस्पृष्टे विषये, किमिति दर्शनं न भवेत् ? इत्याह - અવતરણિકાર્ય : નથી શંકા કરે છે કે અસ્પૃષ્ટ વિષયમાં શ્રુતજ્ઞાન થાય છે. કયા કારણથી દર્શન નથી? શ્રતને દર્શન નથી ? તેથી કહે છે – ભાવાર્થ : ગાથા-૨૭માં કહેલ કે અર્થના ઉપલભ્યને આશ્રયીને મતિધૃત એકતરમાં પણ દર્શન નથી માટે અર્થના ઉપલભ્યને આશ્રયીને વિચારીએ તો જ્ઞાન જ છે. આમ છતાં ગાથા-૨પમાં કહ્યા પ્રમાણે અસ્પષ્ટ અને અવિષય અર્થમાં જે જ્ઞાન છે તેને દર્શન કહેવાય છે તેમ ફલિત થયું. ત્યાં પ્રશ્ન થાય કે જેમ ચક્ષુથી અસ્પષ્ટ વિષયનું ગ્રહણ થાય છે. તેમ શ્રત પણ અસ્પૃષ્ટ વિષયમાં થાય છે. જેમ નહીં દેખાતા એવા ધર્માસ્તિકાય આદિ પદાર્થોનો બોધ શાસ્ત્રવચનથી થાય છે તે બોધના વિષયભૂત ધર્માસ્તિકાય આદિ અર્થો ઇન્દ્રિયોને અસ્પષ્ટ છે, તેથી અસ્પષ્ટ વિષયમાં શ્રુતજ્ઞાન છે. માટે શ્રુતજ્ઞાનને પણ દર્શન કહેવું જોઈએ. એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે -- ગાથા : जं पच्चक्खग्गहणं ण इन्ति सुयणाणसम्मिया अत्था । तम्हा दंसणसद्दो ण होइ सयले वि सुयणाणे ।।२/२८ ।। છાયા : यस्मात् प्रत्यक्षग्रहणं न यान्ति श्रुतज्ञानसम्मिता अर्थाः । तस्माद्दर्शनशब्दो न भवति सकलेऽपि श्रुतज्ञाने ।।२/२८ ।। અન્વયાર્થ :નં=જે કારણથી, સુવામિયા ત્યા=શ્રુતજ્ઞાનથી સમિત અર્થો=સ્પષ્ટ નિર્મીત અર્થો, અવ્યવસ્થા ત્તિપ્રત્યક્ષગ્રહણ પામતા નથી, તફા-તે કારણથી, સયત્વે વિ સુયUT =સકલ પણ શ્રુતજ્ઞાનમાં, વંસદો ન હો='દર્શન' શબ્દનો પ્રયોગ થતો નથી. પર/૨૮. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૮ ગાથાર્થ : જે કારણથી શ્રુતજ્ઞાનથી સમિત અર્થો-સ્પષ્ટ નિર્ણત અથ પ્રત્યક્ષગ્રહણ પામતા નથી તે કારણથી સકલ પણ શ્રુતજ્ઞાનમાં ‘દર્શન' શબ્દનો પ્રયોગ થતો નથી. ર/૨૮II ટીકા - यस्मात् श्रुतज्ञानप्रमिताः पदार्था उपयुक्ताध्ययनविषयास्तथाभूतार्थवाचकत्वात् श्रुतशब्दस्य, प्रत्यक्षं न गृह्यन्ते अतो न श्रुतं चक्षुर्दर्शनसंज्ञम्, मानसमचक्षुर्दर्शनं श्रुतं भविष्यतीत्येतदपि नास्ति, अवग्रहस्य मतित्वेन पूर्वमेव दर्शनतया निरस्तत्वात् ।।२/२८ ।। ટીકાર્ચ - ચશ્મ.... શ્રુતજ્ઞાનપ્રમિતા: આ જ કારણથી શ્રુતજ્ઞાનપ્રમિત પદાર્થો=ઉપયુક્ત અધ્યયનના વિષયો, પ્રત્યક્ષગ્રહણ થતા નથી. શ્રુતજ્ઞાનના પદાર્થો ઉપયુક્ત અધ્યયન વિષયવાળા કેમ છે ? તેમાં હેતુ કહે છે – શ્રત’ શબ્દનું તથાભૂત અર્થનું વાચકપણું છે-અધ્યયનના વિષયભૂત અર્થનું વાચકપણું છે, આથી=શ્રુતજ્ઞાનથી લિણિત પદાર્થો પ્રત્યક્ષ નથી આથી, શ્રત ચક્ષુદર્શન સંજ્ઞાવાનું નથી. માનસ અચક્ષુદર્શનરૂ૫ શ્રત થશે એ પણ નથી; કેમ કે અવગ્રહનું પ્રતિપણા વડે કરીને પૂર્વમાં દર્શનપણાથી તિરસ્તપણું છે. ll૨/૨૮ ભાવાર્થ - અવતરણિકામાં શંકા કરી કે, અસ્પૃષ્ટ વિષયવાળા એવા શ્રુતજ્ઞાનમાં દર્શન કેમ નથી ? અર્થાત્ જેમ અસ્પષ્ટ અર્થના વિષયવાળા ચક્ષુના વિષયમાં દર્શન થાય છે તેમ શ્રતના વિષયમાં દર્શન કેમ નથી ? તેથી કહે છે – ચક્ષુથી અસ્પષ્ટ અર્થનું જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ છે. જ્યારે શ્રુતજ્ઞાનથી નિર્ણિત પદાર્થો ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ નથી માટે શ્રુતને ચક્ષુદર્શન સંજ્ઞા નથી. અહીં પ્રશ્ન થાય કે શ્રુતજ્ઞાનથી અમિત પદાર્થો કયા છે ? તેથી ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – ઉપયુક્ત અધ્યયનના વિષયો શ્રુતજ્ઞાનથી અમિત પદાર્થો છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ મહાત્મા શાસ્ત્રના વચનોના વિષયોમાં ઉપયુક્ત હોય અને જે વચનો જે અર્થના વાચક હોય તે અર્થનો તે રીતે બોધ થતો હોય તે શબ્દો દ્વારા વાચ્ય પદાર્થ જે પ્રકારે સંસ્થિત છે તે પ્રકારે શ્રુતના બળથી તે અર્થના સ્વરૂપનો બોધ થતો હોય, તો ઉપયુક્ત એવા અધ્યયનના વિષયભૂત તે પદાર્થો શ્રુતજ્ઞાનનો વિષય બને છે; કેમ કે શ્રત' શબ્દ માત્ર શબ્દસ્પર્શી વચનરૂપ નથી કે શ્રવણરૂપ નથી. પરંતુ શાસ્ત્રવચનાનુસાર તથાભૂત અર્થનું વાચક “શ્રત’ શબ્દ છે તેથી તે વચનથી જે પ્રકારે વાચ્ય પદાર્થ સંસ્થિત છે તે પ્રકારે બોધ થાય તે શ્રુતજ્ઞાન Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૮-૨૯ કહેવાય અને શ્રુતજ્ઞાનથી નિર્ણિત થયેલા પદાર્થો અસ્પષ્ટ વિષયવાળા હોવા છતાં પ્રત્યક્ષ નહીં હોવાને કારણે શ્રુતજ્ઞાનને ચક્ષુદર્શન નથી. વળી, માનસ ચક્ષુદર્શન પણ શ્રુતજ્ઞાન થશે નહીં, કેમ કે શ્રુતઅધ્યયનકાળમાં જે અવગ્રહ છે તે મતિરૂપ છે અને ત્યારપછી શ્રુતજ્ઞાનના વિષયભૂત પદાર્થોનો બોધ થાય છે. તેથી શ્રુતજ્ઞાનને અચક્ષુદર્શન પણ કહી શકાય નહીં. ll૨/૨૮ અવતરણિકા - नन्वेवमवधिदर्शनस्याप्यभावः स्यादित्याह - અવતરણિકાર્ચ - નથી શંકા કરે છે – આ રીતે-ગાથા-૨૮માં કહ્યું કે અસ્પષ્ટ હોવા છતાં અપ્રત્યક્ષ હોવાના કારણે શ્રુતમાં દર્શન નથી એ રીતે, અવધિદર્શનનો પણ અભાવ થાય. એથી કહે છે – ગાથા : जं उप्पुट्ठा भावा ओहिण्णाणस्स होंति पच्चक्खा । तम्हा ओहिण्णाणे दंसणसद्दो वि उवउत्तो ।।२/२९।। છાયા : यस्मादस्पृष्टा भावा अवधिज्ञानस्य भवन्ति प्रत्यक्षाः । तस्मादवधिज्ञाने दर्शनशब्दोऽप्युपयुक्तः ।।२/२९ ।। અન્વયાર્થ: નં=જે કારણથી, સર્વ માવા=અસ્પષ્ટ (અણુ આદિ) ભાવો, મોદિ અવધિજ્ઞાનને, પચવા ટોતિ પ્રત્યક્ષ થાય છે (જેમ ચક્ષુદર્શનને રૂપ સામાન્યપ્રત્યક્ષ થાય છે તેમ), તા તેથી, મહિv = અવધિજ્ઞાનમાં, હંસા વિ 34રૂત્તો દર્શન’ શબ્દ પણ ઉપયુક્ત છે. IN૨/૨૯ો ગાથાર્થ : જે કારણથી અસ્કૃષ્ટ ભાવો અવધિજ્ઞાનને પ્રત્યક્ષ થાય છે તે કારણથી અવધિજ્ઞાનમાં ‘દર્શન’ શબ્દ પણ ઉપયુક્ત છે. Il૨/ર૯II. ટીકા : यस्मादस्पृष्टा भावा अण्वादयोऽवधिज्ञानस्य प्रत्यक्षा भवन्ति चक्षुर्दर्शनस्येव रूपसामान्यं, ततस्तत्रैव દર્શનશબ્દોડયુપયુ: 1ર/રા Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૯-૩૦ ટીકાર્ય : યદિસ્કૃષ્ટ ..... નશક્તોડયુપપુ: || જે કારણથી અસ્કૃષ્ટ આબુ આદિ ભાવો અવધિજ્ઞાનને પ્રત્યક્ષ થાય છે. જેમ ચક્ષુદર્શનને રૂપ સામાન્ય પ્રત્યક્ષ થાય છે, તેથી ત્યાં જ અવધિજ્ઞાનમાં જ, ‘દર્શન’ શબ્દ પણ ઉપયુક્ત છે. 0૨/૨૯il. ભાવાર્થ : જેમ શ્રુતજ્ઞાન અસ્પષ્ટ અર્થ વિષયક છે તેમ અવધિજ્ઞાન પણ અસ્પષ્ટ અર્થવિષયક છે અને ગ્રંથકારશ્રીએ કહ્યું કે, શ્રુતજ્ઞાનના વિષયભૂત અર્થો અસ્પષ્ટ હોવા છતાં ઇન્દ્રિયથી પ્રત્યક્ષ નથી માટે શ્રુતજ્ઞાનને દર્શન નથી. તે પ્રમાણે અવધિજ્ઞાનથી દેખાતા પદાર્થો પણ ઇન્દ્રિયો કે આત્મપ્રદેશોને સ્પષ્ટ નથી અને ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ નથી માટે અવધિદર્શન નથી. એમ સ્વીકારવાની આપત્તિ આવે. તેના સમાધાન રૂપે ગ્રંથકારશ્રી કહે છે – અવધિજ્ઞાનના વિષયભૂત અણુ આદિ પદાર્થો અસ્પષ્ટ હોવા છતાં આત્મપ્રદેશથી પ્રત્યક્ષ છે, જેમ બાહ્ય પદાર્થમાં રહેલું રૂપ ચક્ષુથી પ્રત્યક્ષ છે, માટે અવધિજ્ઞાનમાં ‘દર્શન’ શબ્દનો પ્રયોગ થાય છે અર્થાત્ પ્રથમ અવધિદર્શન થાય છે, ત્યારપછી અવધિજ્ઞાન થાય છે તે પ્રકારે દર્શન અને જ્ઞાનનો વિભાગ છે. ||૨/૨ અવતરણિકા : केवलावबोधस्तु ज्ञानदर्शनोपयोगद्वयात्मको ज्ञानमेव सन् दर्शनमप्युच्यत इत्याह - અવતરણિકાર્ય : વળી, જ્ઞાનદર્શન ઉપયોગદ્વયાત્મક એવો કેવળતો બોધ, જ્ઞાન જ છતું દર્શન પણ કહેવાય છે. એ પ્રમાણે કહે છે - ગાથા : जं अप्पुढे भावे जाणइ पासइ य केवली णियमा । तम्हा तं णाणं दंसणं च अविसेसओ सिद्धं ।।२/३०।। છાયા : यस्मादस्पृष्टान् भावान् जानाति पश्यति च केवली नियमात् । तस्मात्तज्ज्ञानं दर्शनञ्चाविशेषतः सिद्धम् ।।२/३०।। અન્વયાર્થ નં જે કારણથી, પુર્વે ભાવે અસ્પૃષ્ટ ભાવોને, વત્ની-કેવળી, વિમા નિયમથી, ખારૂ પાસ =જાણે છે અને જુએ છે, તદા તે કારણથી, તંતે કેવળના અવબોધરૂપ તે, પITvi હંસ ા=જ્ઞાન અને દર્શન, વિસનો=અવિશેષથી અભેદથી, સિદ્ધ=સિદ્ધ છે. ૨/૩૦ના Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૦ ૧૦૯ ગાથાર્થ : જે કારણથી અસ્પષ્ટ ભાવોને કેવલી નિયમથી જાણે છે અને જુએ છે, તે કારણથી તે=કેવળના અવબોધરૂપ તે, જ્ઞાન અને દર્શન અવિશેષથી અભેદથી, સિદ્ધ છે. ર/૩૦| ટીકા - यतोऽस्पृष्टान् भावानियमेनावश्यंतया केवली चक्षुष्मानिव पुरःस्थितं चक्षुषा पश्यति जानाति चोभयप्राधान्येन, तस्मात् तत् केवलावबोधस्वरूपं ज्ञानमप्युच्यते दर्शनमप्यविशेषत, उभयाभिधाननिमित्तस्याविशेषात् न पुनर्ज्ञानमेव सदविशेषतोऽभेदतो दर्शनमिति सिद्धम्, यतो न ज्ञानमात्रमेव तत् नापि दर्शनमानं केवलम्, नाप्युभयाक्रमरूपं परस्परविविक्तम् नापि क्रमस्वभावम् अपि तु ज्ञानदर्शनात्मकमेकं प्रमाणमन्यथोक्तवत् तदभावप्रसङ्गात् । ટીકાર્ચ - યતોડપૃષ્ટા .... તમાવપ્રસાત્િ ા જે કારણથી જેમ આગળ રહેલા ભાવોને ચક્ષુષ્ઠાન ચક્ષુથી જુએ છે, તેમ કેવલી અસ્પષ્ટ ભાવોને નિયમથી=અવશ્યપણાથી, જુએ છે અને જાણે છે; કેમ કે ઉભયનું પ્રધાનપણું છે=જોવાનું અને જાણવાનું બન્નેનું પ્રધાનપણું છે. તે કારણથી તે=કેવલ અવબોધરૂપ તે, જ્ઞાન પણ કહેવાય છે, દર્શન પણ અવિશેષથી કહેવાય છે, કેમ જ્ઞાન પણ, દર્શન પણ, અવિશેષથી કહેવાય છે ? તે સ્પષ્ટ કરે છે – ઉભય અભિધાનના નિમિતનું જ્ઞાનદર્શન-ઉભય અભિધાનના નિમિત્તનું, અવિશેષ હોવાથી જ્ઞાન જ=કેવળજ્ઞાત જ, છતું સિદ્ધ નથી પરંતુ અવિશેષથી=અભેદથી દર્શન-એ પ્રમાણે સિદ્ધ છે. જે કારણથી જ્ઞાનમાત્ર જ તે નથી=કેવલીનો અવબોધ નથી. વળી, દર્શનમાત્ર કેવળ નથી. વળી, ઉભય અક્રમરૂપ પરસ્પર વિવિક્ત નથી. વળી, ક્રમસ્વભાવ નથી પરંતુ જ્ઞાનદર્શનાત્મક એક પ્રમાણ છે; કેમ કે અન્યથા=જો કેવલ ઉપયોગને જ્ઞાનદર્શનાત્મક ન માનવામાં આવે તો, ઉક્તની જેમ=પૂર્વમાં બતાવ્યાની જેમ, તેના અભાવનો પ્રસંગ આવે=જ્ઞાનદર્શન બંનેના અભાવનો પ્રસંગ આવે. ભાવાર્થ : - ગાથા-૨પમાં કહેલ કે અસ્પૃષ્ટ અર્થમાં ચક્ષુથી જે બોધ થાય છે તે ચક્ષુદર્શન છે, તેમ કેવલી પણ અસ્પષ્ટ ભાવોને નિયમથી જાણે છે અને જુએ છે. તેથી “જુએ છે' એ અપેક્ષાએ કેવલીનું જ્ઞાન દર્શન છે અને જાણે છે' એ અપેક્ષાએ કેવલીનું જ્ઞાન જ્ઞાન છે એ પ્રમાણે સિદ્ધ થાય છે. વસ્તુતઃ ચક્ષુવાળો પુરુષ જેમ ચક્ષુથી અસ્પષ્ટ ભાવોને જુએ છે, તે દર્શન છે તેમ અસ્પષ્ટ ભાવો કેવલી જુએ છે તે દર્શન છે તેમ કહેવું જોઈએ. તેના બદલે ગ્રંથકારશ્રીએ કહ્યું કે જુએ છે અને જાણે છે માટે દર્શન પણ છે અને જ્ઞાન પણ છે તેવો અર્થ પ્રાપ્ત કઈ રીતે થાય ? તેથી ટીકાકારશ્રી ખુલાસો કરે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૦ કેવલીના જ્ઞાનમાં જોવાની અને જાણવાની ઉભયક્રિયા પ્રધાન છે. છદ્મસ્થની જેમ જોવાકાળમાં જોવાનો ઉપયોગ પ્રધાન છે અને જાણવાના કાળમાં જાણવાનો ઉપયોગ પ્રધાન છે. તેવો કેવલીમાં નથી માટે કેવલી એક જ સમયમાં જુએ પણ છે અને જાણે પણ છે. તે કારણથી કેવળના અવબોધરૂપ તે, જ્ઞાન પણ કહેવાય છે અને અવિશેષથી દર્શન પણ કહેવાય છે. અહીં પ્રશ્ન થાય કે, કેવળ અવબોધરૂપ જે કેવલીનું જ્ઞાન છે તે જ્ઞાન પણ કહેવું અને દર્શન પણ કહેવું. તે બે અવિશેષથી કેમ કહેવાય છે ? તેથી ટીકાકારશ્રી કહે છે – કેવલીના બોધને જ્ઞાન અને દર્શન-ઉભયરૂપ કહેવાના નિમિત્તનું અવિશેષ છે કેવલીના જ્ઞાનથી જોય એવો પદાર્થ દ્રવ્ય અને પર્યાય-ઉભયરૂપ છે તે ઉભયના નિમિત્તથી કેવલીને બોધ થાય છે. તેથી દ્રવ્યપર્યાયના ઉભયના બોધને કારણે કેવલીનાં જ્ઞાનને માત્ર જ્ઞાન જ કહેવાતું નથી, પરંતુ જ્ઞાનના ઉપયોગની સાથે અભેદથી દર્શન કહેવાય છે અર્થાત્ દ્રવ્યપર્યાય ઉભયનું કેવલીનું જ્ઞાન જ અભેદથી દર્શન કહેવાય છે; કેમ કે કેવલીને દ્રવ્ય અને પર્યાય બન્નેનો સમકાલ જ બોધ વર્તે છે. તેથી કેવલીનું કેવલ જ્ઞાનમાત્ર જ નથી કે દર્શનમાત્ર નથી. પરંતુ જ્ઞાનદર્શન ઉભયરૂપ કેવલ છે. વળી, પરસ્પર વિવિક્ત એવું ઉભયનું અક્રમરૂપ જે અક્રમવાદી કહે છે તેવું પણ નથી. પરંતુ એક જ કેવલ ઉપયોગ છે જેના વિષયભૂત પદાર્થ દ્રવ્ય અને પર્યાય છે તેથી તે ઉપયોગ જ્ઞાન-દર્શનરૂપ છે. વળી, જ્ઞાનદર્શનનો ક્રમ સ્વભાવ પણ નથી. પરંતુ કેવલીનો અવબોધ જ્ઞાનદર્શનાત્મક એક પ્રમાણ છે એક ઉપયોગ છે અને તેવો ન માનો તો પૂર્વમાં કહ્યું તે પ્રમાણે જગતમાં પર્યાય વગરનું કોઈ દ્રવ્ય નથી અને દ્રવ્યરહિત કોઈ પર્યાય નથી. તેથી કેવલીના બોધના વિષયભૂત માત્ર દ્રવ્ય અને માત્ર પર્યાય નહીં હોવાથી કેવલીના બોધના અભાવનો પ્રસંગ આવે. ટીકા : छद्मस्थावस्थायां तु प्रमाणप्रमेययोः सामान्यविशेषात्मकत्वेऽप्यनपगतावरणस्यात्मनो दर्शनोपयोगसमये ज्ञानोपयोगस्यासम्भवाद् अप्राप्यकारिनयनमनःप्रभवार्थावग्रहादिमतिज्ञानोपयोगप्राक्तनी अवस्था अस्पष्टावभासिग्राह्यग्राहकत्वपरिणत्यवस्थाव्यवस्थितात्मप्रबोधरूपा चक्षुरचक्षुर्दर्शनव्यपदेशमासा- दयति, द्रव्यभावेन्द्रियालोकमतिज्ञानावरणकर्मक्षयोपशमादिसामग्रीप्रभवरूपादिविषयग्रहणपरिणतिश्चात्मनोऽवग्रहादिरूपा मतिज्ञानशब्दवाच्यतामश्नुते । श्रुतज्ञानावरणकर्मक्षयोपशम(:)वाक्यश्रवणादिसामग्रीविशेषनिमित्तप्रादुर्भूतो वाक्यार्थग्रहणपरिणतिस्वभावो वाक्यश्रवणानिमित्तो वा आत्मनः श्रुतज्ञानमिति शब्दाभिधेयतामाप्नोति । रूपिद्रव्यग्रहणपरिणतिविशेषस्तु जीवस्य भवगुणप्रत्ययावधिज्ञानावरणकर्मक्षयोपशमप्रादुर्भूतो लोचनादिबाह्यनिमित्तनिरपेक्षः अवधिज्ञानमिति व्यपदिश्यते तज्जैः, अवधिदर्शनावरणकर्मक्षयोपशमप्रादुर्भूतस्तु स एव तद्व्यसामान्यपर्यालोचनस्वभावोऽवधिदर्शनव्यपदेशभाग् भवति । अर्धतृतीयद्वीपसमुद्रान्तर्वतिसकलमनोविकल्पग्रहणपरिणतिर्मनःपर्यायज्ञानावरणकर्मक्षयोपशमादिविशिष्टसामग्रीसमुत्पादिता चक्षुरादिकरणनिरपेक्षस्यात्मनः मनःपर्याय Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ सम्मतितई २ भाग-२/द्वितीयsis/गाथा-30 ૧૧૧ ज्ञानमिति वदन्ति विद्वांसः । छाद्यस्थिकोपयोगं चात्मा स्वप्रदेशावरणक्षयोपशमद्वारेण प्रतिपद्यते, न त्वनन्तज्ञेयज्ञानस्वभावस्यात्मन एतदेव खण्डशः प्रतिपत्तिलक्षणं पारमार्थिकं रूपं, सामान्यविशेषात्मकवस्तुविस्तरव्यापि युगपत्परिच्छेदस्वभावद्वयात्मकैककेवलावबोधतात्त्विकरूपत्वात् तस्य तच्च तस्य स्वरूपं केवलज्ञानदर्शनावरणकर्मक्षयाविर्भूतं करणक्रमव्यवधानातिवर्तिसकललोकालोकविषयत्रिकालस्वभावपरिणामभेदानन्तपदार्थयुगपत्सामान्यविशेषसाक्षात्करणप्रवृत्तं केवलज्ञानं केवलदर्शनमिति च व्यपदिश्यते । तेन 'अवग्रहरूप आभिनिबोधो दर्शनम् स एव चेहादिरूपो विशेषग्राहको ज्ञानं, तद्व्यतिरिक्तस्यापरस्य ग्राहकस्याभावात् तस्यैवैकस्य तथाग्रहणात् तथाव्यपदेशादुत्फणविफणावस्थासर्पद्रव्यवत्, ततस्तयोरवस्थयोरव्यतिरेकात् तस्य च तद्रूपत्वादेक एवाभिनिबोधो दर्शनं मतिज्ञानं चाभिधीयत इति सूत्रकृतोऽभिप्रायः' इति यत् कैश्चिद् व्याख्यातं तदसङ्गतं लक्ष्यते आगमविरोधात् युक्तिविरोधाच्च, न ह्येकान्ततोऽभेदे पूर्वमवग्रहो दर्शनं पश्चाद् ईहादिकं ज्ञानं, तयोश्च तत्रान्तर्भाव इति शक्यमभिधातुम् कथंचिद् भेदनिबन्धनत्वादस्य, आत्मरूपतया तु तयोरभेदोऽभ्युपगम्यत एव न चैकस्यैव मतिज्ञानस्योभयमध्यपातादुभयव्यपदेशः अवग्रहस्य दर्शनत्वे 'अवग्रहादिधारणापर्यन्तं मतिज्ञानम्' इत्यस्य व्याहतेः तस्य वाऽदर्शनत्वे 'अवग्रहमात्रं दर्शनम्' इत्यस्य विरोधात्, आगमविरोधश्च तद्व्यतिरेकेण दर्शनानभ्युपगमे, तदभ्युपगमे वाऽष्टाविंशतिभेदमतिज्ञानव्यतिरिक्तदर्शनाभ्युपगमात् कुतो ज्ञानमेव दर्शनं छद्मस्थावस्थायाम् ? । केवल्यवस्थायां तु क्षीणावरणस्याऽऽत्मनो नित्योपयुक्तत्वात् सदैव दर्शनावस्था, वर्तमानपरिणतेर्वस्तुनोऽवगमरूपायाः प्राक् तथाभूतानवबोधरूपत्वासंभवात् तथाभूतज्ञानविकलावस्थासंभवे वा प्रागितरपुरुषाविशेषप्रसङ्गात्, ततो युगपज्ज्ञानदर्शनोपयोगद्वयात्मकैकोपयोगरूपः केवलावबोधोऽभ्युपगन्तव्य इति सूरेरभिप्रायः ।।२/३०॥ टीमार्थ: छद्मस्थावस्थायां ..... सूरेरभिप्रायः ।। ७५स्थ अवस्थामा वणी प्रमाना सने अमेयना सामान्य વિશેષાત્મકપણામાં પણ અનપગત આવરણવાળા આત્માના દર્શન ઉપયોગ સમયમાં જ્ઞાન ઉપયોગનો અસંભવ હોવાથી અપ્રાપ્યકારી એવા ચહ્યું અને મન:પ્રભવ જે અર્થાવગ્રહાદિ મતિજ્ઞાનનો ઉપયોગતેના પ્રાક્તની એવી અવસ્થા જે અસ્પષ્ટ અવભાસી એવા ગ્રાહ્ય પદાર્થના ગ્રાહકપણાની પરિણતિની અવસ્થાથી વ્યવસ્થિત એવા આત્મપ્રબોધરૂપ છે તે ચક્ષ-અચક્ષુદર્શન વ્યપદેશને પ્રાપ્ત કરે છે. અને દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય આલોક મતિજ્ઞાનાવરણ કર્મક્ષયોપશમાદિ સામગ્રી પ્રભવ, રૂપાદિ વિષય ગ્રહણ પરિણતિ આત્માની અવગ્રહરૂપ મતિજ્ઞાનની શબ્દતાને પ્રાપ્ત કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૦ વાક્ય શ્રવણાદિ સામગ્રી વિશેષ નિમિત્તથી પ્રાદુર્ભત અથવા વાક્ય શ્રવણતા અનિમિત એવો વાક્યર્થ ગ્રહણની પરિણતિનો સ્વભાવવાળો શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ આત્માનું શ્રુતજ્ઞાન છે એ પ્રમાણે શબ્દની અભિધેયતાને પ્રાપ્ત કરે છે. વળી, જીવતી રૂપીદ્રવ્યની ગ્રહણની પરિણતિ વિશેષ ભવપ્રત્યય અને ગુણપ્રત્યય અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રાદુર્ભત લોચનાદિ બાહ્ય નિમિત્તોથી નિરપેક્ષ અવધિજ્ઞાન એ પ્રકારે તેના જાણનારા વડે વ્યપદેશ કરાય છે. વળી, અવધિદર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રાદુર્ભત તે જ અવધિજ્ઞાત જ, તદ્રવ્યના સામાન્ય પર્યાલોચન સ્વભાવવાળો અવધિદર્શન વ્યપદેશભાચું થાય છે. મન:પર્યવજ્ઞાનાવરણના કર્મના ક્ષથોપશમાદિ વિશિષ્ટ સામગ્રીથી સમુત્પાદિત અર્ધતૃતીયદ્વીપ સમુદ્ર અંતર્વર્તી સકલ મનોવિકલ્પની ગ્રહણની પરિણતિ ચક્ષુ આદિ કરણનિરપેક્ષ એવા આત્માનું મન:પર્યવજ્ઞાન એ પ્રમાણે વિદ્વાનો કહે છે. અને છાઘસ્થિક ઉપયોગને આત્મા સ્વપ્રદેશના આવરણના ક્ષયોપશમ દ્વારા પ્રાપ્ત કરે છે. પરંતુ અનંત શેયતા જ્ઞાનસ્વભાવવાળા આત્માનું ખંડથી પ્રતિપત્તિીરૂપ આ જ પારમાર્થિક રૂપ નથી; કેમ કે તે આત્માનું, સામાચવિશેષાત્મક વસ્તુના વિસ્તારવ્યાપી યુગ૫૬ પરિચ્છેદ સ્વભાવદ્રયાત્મક એક કેવલ અવબોધરૂપ તાત્વિકરૂપપણું છે અને તેનું તે સ્વરૂપ કેવળજ્ઞાન કેવળદર્શનના આવરણ કરનાર એવા કર્મના ક્ષયથી આવિર્ભૂત કરણક્રમના વ્યવધાનથી અતિવર્તી સકલ લોકાલોક વિષય ત્રિકાલ સ્વભાવના પરિણામના ભેદથી અનંત પદાર્થને એકસાથે સામાચવિશેષરૂપે સાક્ષાત્કરણમાં પ્રવૃત એવું કેવળજ્ઞાન, કેવળદર્શન એ પ્રમાણે વ્યપદેશ પામે છે. તેનાથી=પૂર્વમાં સૂરિજીના અભિપ્રાય અનુસાર પાંચ જ્ઞાન અને ચાર દર્શનનું સ્વરૂપ બતાવ્યું તેમાં મતિજ્ઞાન અને ચક્ષુદર્શન-અચક્ષુદર્શનનો ટીકાકારશ્રીએ ભેદ બતાવ્યો તેનાથી. “અવગ્રહરૂપ આભિતિબોધ દર્શન છે અને તે જ=આભિતિબોધ જ, ઈહાદિ રૂપ વિશેષગ્રાહક જ્ઞાન છે. તેનાથી વ્યતિરિક્ત= આભિનિબોધથી વ્યતિરિક્ત અપર એવા ગ્રાહકનો અભાવ હોવાથી તે એકનું આભિતિબોધક જ્ઞાનરૂપ એવા તે જ એકનું, તથાગ્રહણ હોવાના કારણે અવગ્રહરૂપે ગ્રહણ હોવાના કારણે, તથાથપદેશ હોવાથી=દર્શતરૂપે વ્યપદેશ હોવાથી. કોની જેમ દર્શનરૂપ વ્યપદેશ છે ? તે સ્પષ્ટ કરે છે – ઉત્કૃણવિફણ અવસ્થાવાળા સર્પ દ્રવ્યની જેમ દર્શન વ્યપદેશ હોવાથી, તેથી=દર્શન અને જ્ઞાન-બન્ને આભિતિબોધ હોવાથી, તે બે અવસ્થાનો-દર્શન અને જ્ઞાનરૂ૫ બે અવસ્થાનો, અભેદ હોવાના કારણે અને તેનું અવગ્રહનું, તરૂપપણું હોવાથી=દર્શતરૂપપણું હોવાથી, એક જ આભિતિબોધ દર્શન અને મતિજ્ઞાન કહેવાય છે. એ પ્રમાણે સૂત્રકારશ્રીનો અભિપ્રાય છે. એ રીતે જે કોઈ વડે વ્યાખ્યાન કરાયું તે અસંગત જણાય છે; કેમ કે આગમનો વિરોધ છે અને યુક્તિનો વિરોધ છે. તેમાં પ્રથમ યુક્તિનો વિરોધ બતાવે છે. એકાંતથી અભેદ હોતે છતે=દર્શન અને જ્ઞાનનો એકાંતથી અભેદ હોતે છતે, પૂર્વનો Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૦ ૧૧૩ અવગ્રહ દર્શન છે, પાછળના ઈહાદિ જ્ઞાન છે. અને તે બેનો ત્યાં=જ્ઞાનમાં, અંતર્ભાવ છે એ પ્રમાણે કહેવું શક્ય નથી, કેમ કે આનું અવગ્રહદર્શન-હાદિ જ્ઞાન અને તે બેનો આભિતિબોધમાં અંતર્ભાવએ પ્રકારના કથનનું, કથંચિત્ ભેદ તિબંધનપણું છે, અહીં પૂર્વપક્ષી કહે કે દર્શન અને જ્ઞાન એ અપેક્ષાએ ભેદ છે અને દર્શન અને જ્ઞાન-બંને આભિનિબોધરૂપ છે, તે અપેક્ષાએ અભેદ છે માટે એકાંત અભેદની પ્રાપ્તિ થશે નહીં. તેના નિવારણ માટે કહે છે – આત્મરૂપપણાથી=દર્શન અને જ્ઞાન બંને આત્માનું સ્વરૂપ હોવાથી, તે બેનો=દર્શન અને જ્ઞાનનો, અભેદ સ્વીકારાય જ છે (માટે દર્શન અને જ્ઞાનનો આભિતિબોધ જ્ઞાનસ્વરૂપે અભેદ સ્વીકારી શકાય નહીં) અને એક જ મતિજ્ઞાનનો ઉભય મધ્યે પાત હોવાથી=દર્શન અને જ્ઞાન-બંનેમાં પાત હોવાથી, ઉભયનો વ્યપદેશ છે=એક જ મતિજ્ઞાનને અવગ્રહ અપેક્ષાએ દર્શન અને ઈટાદિ અપેક્ષાએ જ્ઞાન-એમ ઉભયનો વ્યપદેશ છે, એમ ન કહેવું કેમ કે અવગ્રહનું દર્શનપણું હોતે છતે અવગ્રહાદિ ધારણાપર્યંત મતિજ્ઞાન છે, એ કથનની વ્યાતિ છે=એ કથનનો વિરોધ છે. અથવા તેનું અદર્શનપણું હોતે છતે અવગ્રહનું અદર્શનપણું હોતે છતે=અવગ્રહાદિ ધારણાપર્યત મતિજ્ઞાન સ્વીકારવા માટે અવગ્રહનું અદર્શનપણું સ્વીકારાયે છતે, અવગ્રહમાત્ર દર્શન છે એ પ્રકારના કથનનો વિરોધ છે. અને તેના વ્યતિરેકથી જ્ઞાનના વ્યતિરેકથી દર્શનનો અભ્યાગમ કરાય છતે અર્થાત્ જ્ઞાનથી ભિન્ન દર્શન નહીં સ્વીકારાયે છતે આગમવિરોધ છે; (કેમ કે આગમ આઠ પ્રકારના જ્ઞાનને અને ચાર પ્રકારના દર્શનને સ્વીકારે છે) અથવા તેના અભ્યપગમમાં જ્ઞાનથી ભિન્ન દર્શનના સ્વીકારમાં અઠ્ઠાવીસ ભેટવાળા મતિજ્ઞાનથી વ્યતિરિક્ત દર્શનનો સ્વીકાર હોવાથી પ્રસ્થ અવસ્થામાં જ્ઞાન જ દર્શન છે એમ કેમ કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહીં. વળી, કેવલી અવસ્થામાં ક્ષીણ આવરણવાળા આત્માનું નિત્ય ઉપયુક્તપણું હોવાથી સદા જ દર્શન અવસ્થા છે; કેમ કે વસ્તુના અવગમરૂપ વર્તમાન પરિણતિથી પૂર્વે તે પ્રકારના અનવબોધરૂપત્વનો અસંભવ છે=જેઓ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ ક્રમસર સ્વીકારે છે, તેઓના કથન અનુસાર કેવલદર્શનના કાળમાં વસ્તુના અવગમરૂપ જે વર્તમાન પરિણતિ છે, તેનાથી પૂર્વે જે કેવલજ્ઞાનનો ઉપયોગ છે તે કાળમાં કેવલદર્શનના અનવબોધરૂપત્વનો અસંભવ છે. અથવા તેવા પ્રકારના જ્ઞાનવિકલ અવસ્થાનો સંભવ હોતે છતે=કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શનથી થતા બોધથી વિકલ અવસ્થાનો સંભવ હોતે છતે, પામ્ અને ઈતર પુરુષના અવિશેષનો પ્રસંગ આવે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે અકેવલી છે તે અને તેનાથી ઇતર એવા જે કેવલી છે તે બેતો અવિશેષ સ્વીકારવાનો પ્રસંગ આવે, તેથી કેવલી અવસ્થામાં સદા દર્શન અવસ્થા છે તેથી, યુગપજ્ઞાનદર્શનઉપયોગદ્વયાત્મક એક ઉપયોગરૂપ કેવળ અવબોધ સ્વીકારવો જોઈએ. એ પ્રકારનો સૂરિજીનો અભિપ્રાય છે. ૨/૩૦I Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૦ ભાવાર્થ : ગાથાનો ભાવાર્થ કર્યા પછી પાંચ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શનવિષયક સૂરિજીના અભિપ્રાયને ટીકાકારશ્રી સ્પષ્ટ કરતાં કહે છે – છદ્મસ્થ અવસ્થામાં જે જ્ઞાન થાય છે તે પ્રમાણરૂપ છે અને જ્ઞાનનો જે વિષય છે તે પ્રમેય છે અને તે જ્ઞાન પણ સામાન્યવિશેષસ્વરૂપ છે અને પ્રમેય પણ સામાન્યવિશેષસ્વરૂપ છે તોપણ છદ્મસ્થ જીવના જ્ઞાનના આવારક કમ દૂર થયા નથી. તેથી છદ્મસ્થ જીવનો ઉપયોગ દર્શન અને જ્ઞાનનો ક્રમસર થાય છે. તેથી દર્શનઉપયોગ સમયમાં જ્ઞાનના ઉપયોગનો અસંભવ છે. કઈ રીતે જ્ઞાન-દર્શનનો ઉપયોગ ક્રમસર થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – અપ્રાપ્યકારી એવા ચહ્યું અને મનથી થનારો જે અર્થાવગ્રહાદિ મતિજ્ઞાનનો ઉપયોગ છે, તેના પૂર્વની અવસ્થાવાળા બોધને ચક્ષુદર્શન-અચક્ષુદર્શન એ પ્રકારના વ્યપદેશને પ્રાપ્ત કરે છે. તે બોધ કેવો છે ? તે સ્પષ્ટ કરે છે – અસ્પષ્ટ અવાસી એવા ગ્રાહ્ય પદાર્થના ગ્રાહકત્વ પરિણતિરૂપ જે અવસ્થા તે અવસ્થામાં વ્યવસ્થિત એવા આત્મપ્રબોધરૂપ આ ચક્ષુદર્શન-અચક્ષુદર્શન છે. આનાથી એ ફલિત થાય કે મતિજ્ઞાનનો જે ચક્ષુનો કે મનનો અર્થાવગ્રહનો ઉપયોગ છે ત્યારથી માંડીને મતિજ્ઞાનનો પ્રારંભ થાય છે. તેના પૂર્વે ચક્ષુ દ્વારા ચક્ષુદર્શન થાય છે અને મન દ્વારા અચક્ષુદર્શન થાય છે ત્યારપછી અવગ્રહાદિના ક્રમથી મતિજ્ઞાન થાય છે અને ચક્ષુદર્શન-અચક્ષુદર્શનમાં પદાર્થ અસ્પષ્ટ અવભાસમાન હોય છે અને અવગ્રહથી કાંઈક કાંઈક સ્પષ્ટ બોધ થાય છે. મતિજ્ઞાનનો ઉપયોગ કઈ સામગ્રીથી શરૂ થાય છે ? તે સ્પષ્ટ કરે છે – મતિજ્ઞાનના કારણભૂત દ્રવ્યઇન્દ્રિય, ભાવઇન્દ્રિય, પ્રકાશ અને મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમ આદિ સામગ્રીથી પ્રભવ એવી રૂપાદિના વિષયક જીવની જે ગ્રહણની પરિણતિ છે તે પરિણતિ અવગ્રહાદિરૂપ છે અને તે મતિજ્ઞાનની શબ્દતાને પામે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ચક્ષુદર્શન-અચક્ષુદર્શન માટે દ્રવ્યન્દ્રિય અને ભાવેન્દ્રિય સામગ્રીરૂપ છે અને દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ કારણ છે. જેનાથી જીવ વસ્તુને ચક્ષુથી જોવા માટે અભિમુખ થાય છે અને મનથી જોવા માટે અભિમુખ થાય છે ત્યારે પ્રથમ અસ્પષ્ટ વસ્તુનું અવભાસ થાય છે તેવો બોધ દર્શન કહેવાય છે. મતિજ્ઞાનમાં દ્રવ્યન્દ્રિય-ભાવેન્દ્રિય આવશ્યક છે, પ્રકાશ આવશ્યક છે અને મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ આવશ્યક છે અને જોય પદાર્થની આવશ્યકતા છે. આ સર્વ સામગ્રીના બળથી જે રૂપાદિવિષયક ગ્રહણની પરિણતિ થાય છે તે અવગ્રહ આદિરૂપ મતિજ્ઞાન કહેવાય છે. વળી, શ્રુતજ્ઞાનના ઉપયોગમાં બે સામગ્રી કારણ છે. શ્રુતજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી અને વાક્યશ્રવણાદિ સામગ્રીવિશેષના નિમિત્તથી પ્રાદુર્ભાવ થયેલા વાક્યર્થના ગ્રહણની પરિણતિનો સ્વભાવ આત્માનું શ્રુતજ્ઞાન Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૦ કહેવાય છે અથવા વાક્યશ્રવણ વગર શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી જન્ય વાક્યર્થ ગ્રહણની પરિણતિનો સ્વભાવ આત્માનું શ્રુતજ્ઞાન કહેવાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉપદેશકના વાક્યશ્રવણની સામગ્રીથી કે પુસ્તકાદિના વાચનાદિ સામગ્રીથી જે બોધ થાય છે. તે બોધકાળમાં કાંઈક સહવર્તી શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ વર્તે છે તેનાથી તે બોધ થયેલો છે. વળી, ક્યારેક વાક્યશ્રવણાદિ વગર પણ પૂર્વમાં કરાયેલા બોધવિષયક ઊહ કરવાથી જે વિશેષ પ્રકારનું શ્રુતજ્ઞાન થાય છે તે વખતે પણ તત્સહવર્તી શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમભાવ વર્તે છે. વળી, અવધિજ્ઞાનનું સ્વરૂપ સૂરિજીના અભિપ્રાયથી બતાવે છે – રૂપીદ્રવ્ય ગ્રહણની પરિણતિવિશેષ અવધિજ્ઞાન છે તેમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે, મતિજ્ઞાનમાં પણ રૂપી દ્રવ્યના ગ્રહણની પરિણતિ છે. પરંતુ ઇન્દ્રિય દ્વારા રૂપી દ્રવ્યનું ગ્રહણ મતિજ્ઞાનની પરિણતિ કરે છે. જ્યારે અવધિજ્ઞાન ઇન્દ્રિયનિરપેક્ષ સાક્ષાત્ આત્મપ્રદેશથી રૂપી દ્રવ્યના ગ્રહણની પરિણતિવાળું છે. અને અવધિજ્ઞાનના ક્ષેત્રની અને કાળની મર્યાદા સુધીના ક્ષેત્રમાં અને કાળમાં રહેલા રૂપીદ્રવ્યના ગ્રહણની પરિણતિવિશેષવાળું અવધિજ્ઞાન છે. વળી, ભવના કારણે કે ગુણના કારણે અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાદુર્ભાવ થનારો જીવનો પરિણામ છે. વળી, તે અવધિજ્ઞાન ચક્ષુઆદિ બાહ્યનિમિત્ત નિરપેક્ષ થનાર છે. વળી, અવધિદર્શનનું સ્વરૂપ બતાવે છે. અવધિદર્શનાવરણના ક્ષયોપશમથી પ્રગટ થયેલ તે જ=રૂપી દ્રવ્યના ગ્રહણની પરિણતિવિશેષરૂપ જ, રૂપી દ્રવ્યના સામાન્યના પર્યાલોચનના સ્વભાવવાળું અવધિદર્શન છે એ પ્રમાણે વ્યપદેશ થાય છે. વળી, મન:પર્યવજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે – અઢીદ્વીપ અને સમુદ્રવર્તી જીવોના સર્વ મનોવિકલ્પના ગ્રહણની પરિણતિ મન:પર્યવજ્ઞાન છે. વળી, તે મન:પર્યવજ્ઞાન મન:પર્યવજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમાદિ વિશિષ્ટ સામગ્રીથી ઉત્પન્ન થયેલ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે મન:પર્યજ્ઞાનીને મન:પર્યવજ્ઞાનાવરણનો ક્ષયોપશમ વર્તે છે અને નિર્મળ ચારિત્રપરિણતિ વર્તે છે અને વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત થયેલ છે. તે સર્વ સામગ્રીથી ઉત્પાદિત મન:પર્યવજ્ઞાન છે. આ મન:પર્યવજ્ઞાન ચક્ષુઆદિ કરણથી નિરપેક્ષ એવા આત્માને પ્રગટ થાય છે. આ ચાર જ્ઞાનોનું સ્વરૂપ બતાવ્યા પછી ટીકાકારશ્રી કહે છે – આ ચાર જ્ઞાનો છાઘસ્થિક જ્ઞાન છે અને છાબસ્થિક ઉપયોગને આત્મા સ્વપ્રદેશના આવરણના ક્ષયોપશમ દ્વારા પ્રાપ્ત કરે છે. પરંતુ અનંત શેયના જ્ઞાનસ્વભાવવાળા આત્માનું આ જ ખંડથી બોધરૂપ પારમાર્થિક રૂપ નથી; કેમ કે તેનું આત્માનું, સામાન્યવિશેષાત્મક વસ્તુના વિસ્તારને વ્યાપી એકસાથે પરિચ્છેદ સ્વભાવદ્રયરૂપ એક કેવલ અવબોધનું તાત્ત્વિક સ્વરૂપપણું છે. આશય એ છે કે, આત્માનું પારમાર્થિક સ્વરૂપ સર્વ જ્ઞેયને એકસાથે જાણવાનો સ્વભાવ છે અને સર્વ શેય સામાન્ય વિશેષાત્મક છે. તેથી નિરાવરણ એવા કેવળી સર્વ શેયને એકસાથે સામાન્ય વિશેષરૂપે જાણે છે. પરંતુ મતિ આદિ ચાર જ્ઞાનવાળા જીવો તેના જ્ઞાનના આવારક કર્મના ક્ષયોપશમ દ્વારા છાબસ્થિક ઉપયોગને Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૦ પ્રાપ્ત કરે છે, જે પૂર્ણ પદાર્થના કોઈક કોઈક ભાગનો બોધ કરે છે. આથી જ મતિજ્ઞાનથી અમુક પ્રકારનો ખંડશઃ બોધ થાય છે, શ્રુતજ્ઞાનથી અન્ય પ્રકારનો ખંડશઃ બોધ થાય છે, એ જ રીતે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનથી ખંડશઃ બોધ થાય છે. આ સર્વ આત્માનો મૂળ સ્વભાવ નથી. વળી, આત્માનો સ્વભાવ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – કેવળજ્ઞાનના, કેવળદર્શનના આવરણરૂપ જે કર્મ, તેના ક્ષયથી આવિર્ભત થયેલું આત્માનું સ્વરૂપ છે. વળી, ઇન્દ્રિયરૂપ કરણક્રમના વ્યવધાનથી પર એવા સકળ લોક-અલોકના વિષયને સ્પર્શનારું ત્રણેય કાળના પદાર્થના સ્વભાવના અને પરિણામના ભેદને કારણે અનંત પદાર્થને એકસાથે સામાન્ય વિશેષરૂપે સાક્ષાત્કરણમાં પ્રવૃત્ત એવું કેવળજ્ઞાન, કેવળદર્શન છે. તેથી એ ફલિત થાય કે આત્માનો મૂળ સ્વભાવ સર્વ જ્ઞેયને એકસાથે સાક્ષાત્કાર કરવાનો છે અને છબસ્થની જેમ તેનો ક્રમસર ઉપયોગ પ્રવર્તતો નથી. આ પ્રકારના સૂરીશ્વરજીના વચનાનુસાર પાંચ જ્ઞાનનું સ્વરૂપ ટીકાકારશ્રીએ બતાવ્યું. તે કથનથી અન્ય કોઈની માન્યતાનું નિરાકરણ થાય છે. તેથી અન્યની તે માન્યતા બતાવે છે – અવગ્રહરૂપ આભિનિબોધ દર્શન છે અને તે આભિનિબોધ જ ઈહાદિરૂપ વિશેષનું ગ્રાહક જ્ઞાન છે. આ બેથી અતિરિક્ત અપર એવું કોઈ ગ્રાહકજ્ઞાન નથી. પરંતુ એક જ એવું આભિનિબોધિક અવગ્રહરૂપે પણ પદાર્થને ગ્રહણ કરે છે અને ઈહારિરૂપે પણ ગ્રહણ કરે છે. તેથી ‘દર્શન” અને “જ્ઞાન” એ સ્વરૂપે વ્યપદેશ થાય છે. જેમ સર્પ દ્રવ્ય ઘડીક ઉત્કણ, ઘડીક વિફણ અવસ્થાને પ્રાપ્ત કરે છે તેમ મતિજ્ઞાન જ જ્યારે અવગ્રહરૂપ છે ત્યારે માત્ર સામાન્યરૂપ દ્રવ્યને ગ્રહણ કરે છે તેથી દર્શન કહેવાય છે અને ઈહાદિ વિશેષરૂપ પર્યાયને ગ્રહણ કરે છે તેથી જ્ઞાન કહેવાય છે. જેમ સર્પદ્રવ્યનો તેની ઉત્કૃણાદિ અવસ્થાથી અભેદ છે તેમ અવગ્રહરૂપ સામાન્ય અને ઈહાદિરૂપ વિશેષમતિજ્ઞાનરૂપે અભેદ છે. તેથી આભિનિબોધિકની દર્શન અને જ્ઞાનરૂપ બંને અવસ્થાનો અભેદ છે. તેથી એક જ આભિનિબોધ દર્શન અને મતિજ્ઞાન એ પ્રમાણે કહેવાય છે એ પ્રકારનો “સંમતિકારશ્રીનો આશય છે એમ કોઈ વ્યાખ્યાન કરે છે. તે અસંગત જણાય છે એમ ટીકાકારશ્રી કહે છે. કેમ અસંગત છે ? તેમાં હેતુ કહે છે – આગમનો વિરોધ અને યુક્તિનો વિરોધ છે માટે અસંગત છે. યુક્તિનો કઈ રીતે વિરોધ છે ? તે બતાવતાં કહે છે – જો દર્શન અને જ્ઞાન – એ બંનેનો એકાંત અભેદ હોય તો પૂર્વનો અવગ્રહ દર્શન છે અને પશ્ચા ઈટાદિ જ્ઞાન છે તેમ કહીને તે દર્શન અને જ્ઞાન – એ બેનો આભિનિબોધમાં અંતર્ભાવ છે તેમ કહી શકાય નહીં; કેમ કે દર્શન અને જ્ઞાનનો ભેદ બતાવીને ત્યારપછી તેનો અંતર્ભાવ કહેવો હોય તો કથંચિત્ ભેદ સ્વીકારવો પડે. પૂર્વપક્ષી કહે છે કે, દર્શનરૂપે અને જ્ઞાનરૂપે કથંચિત્ ભેદ છે અને આભિનિબોધરૂપે અભેદ છે. તેને ટીકાકારશ્રી કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૦ ૧૧૭ પૂર્વપક્ષી કહે છે તેમ સ્વીકારી શકાય નહીં; કેમ કે આત્મરૂપપણાથી તે બેનો અભેદ સ્વીકારાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે, દર્શન અને જ્ઞાન બેય જુદા છે અને આત્માના બેય ભાવો છે. તે અપેક્ષાએ તે બેનો અભેદ છે પરંતુ જેમ પૂર્વપક્ષી કહે છે તેમ અવગ્રહ-દર્શન છે, ઈહાદિ-જ્ઞાન છે. તેમ કહ્યા પછી જ્ઞાનરૂપે જ દર્શન અને જ્ઞાનનો અભેદ સ્વીકારી શકાય નહીં; કેમ કે આત્મરૂપપણાથી તે બેનો અભેદ સ્વીકારાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે દર્શન અને જ્ઞાન બેય જુદા છે અને તે બેય આત્માના ભાવો છે. તે અપેક્ષાએ તે બેનો અભેદ છે પરંતુ પૂર્વપક્ષી જેમ કહે છે તેમ અવગ્રહ-દર્શન છે, ઈહાદિ-જ્ઞાન છે અને તેમ કહ્યા પછી જ્ઞાનરૂપે જ દર્શન અને જ્ઞાનનો અભેદ સ્વીકારી શકાય નહીં. આ રીતે કથંચિત્ ભેદ કઈ રીતે સ્વીકારી શકાય ? તે સ્પષ્ટ કર્યો. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે એક જ મતિજ્ઞાન દર્શનમાં અને જ્ઞાનમાં પાત પામે છે માટે મતિજ્ઞાનરૂપે અભેદ છે અને દર્શનજ્ઞાનરૂપે ભેદ છે તેમ સ્વીકારી શકાશે. તેનું નિરાકરણ કરતાં ટીકાકારશ્રી કહે છે – તેમ સ્વીકારવામાં આવે તો અવગ્રહ દર્શનરૂપ છે તેમ કહ્યા પછી ઈહાથી ધારણા પર્યત મતિજ્ઞાન છે તેમ કહી શકાય. પરંતુ અવગ્રહથી માંડીને ધારણા પર્યત મતિજ્ઞાન છે તેમ કહી શકાય નહીં અને અવગ્રહથી માંડીને ધારણા પર્યત મતિજ્ઞાન સ્વીકારવા માટે પૂર્વપક્ષી કહે કે અવગ્રહ દર્શન નથી પરંતુ જ્ઞાન છે, તો પૂર્વમાં કહેલ કે અવગ્રહ માત્ર દર્શન છે, તે કથનનો વિરોધ આવે. આ રીતે યુક્તિથી પૂર્વપક્ષીના કથનનો વિરોધ બતાવ્યા પછી હવે આગમનો વિરોધ કઈ રીતે આવે છે તે સ્પષ્ટ કરે છે – જ્ઞાનથી અતિરિક્ત દર્શન સ્વીકારવામાં ન આવે તો આગમનો વિરોધ છે; કેમ કે આગમમાં આઠ જ્ઞાન અને ચાર દર્શન કહ્યા છે. તે પ્રમાણે મતિજ્ઞાનથી ભિન્ન ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન છે તેમ સ્વીકારવું જોઈએ. હવે આગમના વિરોધનો પરિહાર કરવા માટે પૂર્વપક્ષી કહે કે જ્ઞાનથી ભિન્ન દર્શન છે તો મતિજ્ઞાનના અઢાવીસ ભેદથી અતિરિક્ત ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનનો સ્વીકાર થાય છે માટે જ્ઞાન જ દર્શન છે એમ છધસ્થ અવસ્થામાં કહી શકાય નહીં અર્થાત્ છમસ્થ અવસ્થામાં મતિજ્ઞાન જ દર્શન છે તેમ કહી શકાય નહીં. વળી, કેવળીને કેવળજ્ઞાન-કેવળદર્શન યાત્મક એકઉપયોગરૂપ કેવળ અવબોધ છે તે બતાવતાં કહે છે – કેવળીને દર્શનના અને જ્ઞાનના આવરણનો ક્ષય થયેલો હોવાથી કેવળી સદા ઉપયોગવાળા છે તેથી કેવળીમાં પ્રથમ જ્ઞાનનો ઉપયોગ પછી દર્શનનો ઉપયોગ એમ ક્રમિક ઉપયોગ નથી પરંતુ સદા જ દર્શનનો ઉપયોગ છે. કેમ સદા દર્શનનો ઉપયોગ છે ? તેમાં હેતુ બતાવે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૦-૩૧ વસ્તુના બોધરૂપ જે કેવળીની વર્તમાનની પરિણતિ છે=ક્રમવાદીના મતાનુસાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી બીજી ક્ષણમાં દર્શનના બોધરૂપ વર્તમાન પરિણતિ છે, તે પરિણતિથી પૂર્વે દર્શનરૂપ સામાન્યનો અનવબોધનો અસંભવ છે; કેમ કે કેવળીના કેવલજ્ઞાનના અને કેવલદર્શનના આવરણનો ક્ષય થયેલો હોવાથી સદા કેવળીનો દર્શનનો ઉપયોગ છે માટે કેવળજ્ઞાનકાળમાં પણ કેવળીને દર્શનનો ઉપયોગ છે અને જો કેવળીમાં તેવા પ્રકારના જ્ઞાનવિકલ અવસ્થાનો સંભવ સ્વીકારવામાં આવે તો, અર્થાત્ કેવળજ્ઞાનકાળમાં કેવળદર્શનરૂપ જ્ઞાનની વિકલ અવસ્થાનો સંભવ સ્વીકારવામાં આવે તો, પ્રાગુ અને ઇતર પુરુષના અવિશેષનો પ્રસંગ આવે=છમસ્થ અને કેવળી - એ રૂપ બેના અવિશેષનો પ્રસંગ આવે; કેમ કે છદ્મસ્થને સામાન્ય બોધ હોય છે ત્યારે વિશેષબોધ હોતો નથી અને વિશેષ બોધ હોય છે ત્યારે સામાન્ય બોધ હોતો નથી તેમ કેવળીને પણ વિશેષ બોધરૂપ જ્ઞાનકાળમાં સામાન્ય બોધરૂપ દર્શન નથી માટે કેવળી પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે જેવા અપૂર્ણજ્ઞાનવાળા હતા તેવા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પણ અપૂર્ણજ્ઞાનવાળા છે તેમ માનવું પડે. આનાથી શું ફલિત થાય ? તે કહે છે – કેવળીને યુગપદ્ જ્ઞાનદર્શન ઉપયોગદ્વયરૂપ એક ઉપયોગ છે કેવલીને કેવલ એક ઉપયોગ છે અને તેના વિષયભૂત ક્ષેય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે તેથી દ્રવ્યને આશ્રયીને તે બોધ દર્શનરૂપ છે અને પર્યાયને આશ્રયીને તે બોધ જ્ઞાનરૂપ છે એમ સ્વીકારવું જોઈએ અને તે પૂર્ણ અવબોધ સ્વરૂપ છે. એ પ્રકારનો આચાર્યશ્રીનો અભિપ્રાય છે. ૨/૩૦ના અવતરણિકા : द्वयात्मक एक एव केवलावबोध इति दर्शयन्नाह - અવતરણિકાર્ય :દ્વયાત્મક=જ્ઞાનદર્શનાત્મક, એક જ કેવલ અવબોધ છે એ પ્રમાણે બતાવતા ગ્રંથકારશ્રી કહે ગાથા : साई अपज्जवसियं ति दो वि ते ससमयओ हवइ एवं । परतित्थियवत्तव्वं च एगसमयंतरुप्पाओ ।।२/३१।। છાયા : साद्यपर्यवसिते इति द्वे अपि ते स्वसमयो भवत्येवम् । परतीर्थिकवक्तव्यञ्च एकसमयान्तरोत्पादः ।।२/३१।। Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૧ અન્વયાર્થ : i=આ રીતે=ગાથા-૩૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે તે જ્ઞાનદર્શન અવિશેષથી સિદ્ધ થયું એ રીતે, વો વિ તે=બન્ને પણ તે=જ્ઞાનદર્શન બન્ને પણ તે (એક સાથે એકરૂપ હોય તો), સારૂં અપન્નવસિયં તિ=‘સાદિ અપર્યવસિત' છે. એ પ્રમાણેનો, સપ્તમવો વફ્=સ્વસિદ્ધાંત ઘટે છે, ચ=અને, સમવંતરુપ્પાઓ=‘એક સમયના આંતરે ઉત્પાદ', પરતિત્યિયવત્તભ્રં=પરતીર્થિકનું વક્તવ્ય છે. ૨/૩૧।। * ‘સસમયો’માં ‘સસમય'ની વિભક્તિનો લોપ છે અને ‘ઓ’ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થઃ આ રીતે=ગાથા-૩૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે તે જ્ઞાનદર્શન અવિશેષથી સિદ્ધ થયું એ રીતે બન્ને પણ તે=જ્ઞાનદર્શન બન્ને પણ તે, એક સાથે એકરૂપ હોય તો ‘સાદિ અપર્યવસિત’ એ પ્રમાણેનો સ્વસિદ્ધાંત ઘટે છે અને ‘એક સમયના આંતરે ઉત્પાદ' પરતીર્થિકનું વક્તવ્ય છે. II૨/૩૧ ટીકા ઃ ૧૧૯ द्वे अपि ते ज्ञानदर्शने यदि युगपद् न नाना भवतस्तदा स्वसमयः स्वसिद्धान्तः 'साद्यपर्यवसिते' इति घटते यस्त्वेकसमयान्तरोत्पादस्तयोः 'यदा जानाति तदा न पश्यति' इत्येवमभिधीयते स परतीर्थिकशास्त्रं नार्हद्वचनम् नयाभिप्रायेण प्रवृत्तत्वादिति सूरेरभिप्रायः । । २ / ३१ ।। ટીકાર્ય : अपि સૂરેમિપ્રાવ: ।। બન્ને પણ તે=જ્ઞાનદર્શન, જો યુગપદ્ નાના ન હોય=અક્રમવર્તી અને પરસ્પર ભિન્ન ન હોય તો, ‘સાદિ અપર્યવસિત છે’=‘જ્ઞાનદર્શન સાદિ અપર્યવસિત છે' એ પ્રકારનો સ્વસિદ્ધાંત ઘટે છે. વળી, ‘તે બેનો-કેવળજ્ઞાનનો અને કેવળદર્શનનો, જે એક સમયાંતર ઉત્પાદ છે’=‘જ્યારે જાણે છે ત્યારે જોતા નથી' એ રૂપ એકસમયાંતરનો ઉત્પાદ છે, એ પ્રમાણે કહેવાય છે, તે પરતીર્થિક શાસ્ત્ર છે, અરિહંતનું વચન નથી; કેમ કે નય અભિપ્રાયથી પ્રવૃત્તપણું છે. એ પ્રકારનો સૂરિજીનો અભિપ્રાય છે. ।।૨/૩૧।। ભાવાર્થ: ***** ગાથા-૩૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે, કેવળજ્ઞાન-કેવલદર્શન અવિશેષથી સિદ્ધ છે એ રીતે જો કેવળજ્ઞાનકેવળદર્શન યુગપદ્ હોય અર્થાત્ ક્રમિક ન હોય અને પરસ્પર ભિન્ન ન હોય, પરંતુ ક્રયાત્મક એક હોય તો, શાસ્ત્રકારોએ કેવળજ્ઞાન-કેવળદર્શન સાદિ અપર્યવસિત કહેલ છે તે ઘટે છે; કેમ કે જો કેવળજ્ઞાનકેવળદર્શન ક્રમિક હોય તો તે બંનેને સાદિ-સાંત માનવા પડે અને એક સમયાંતરનો કેવળજ્ઞાન-કેવળદર્શનનો જો ઉત્પાદ સ્વીકારવામાં આવે તો સાદિ અપર્યવસિત સિદ્ધાંત ઘટે નહીં અને તે વચન પરતીર્થિકનું વચન છે; કેમ કે નય અભિપ્રાયથી પ્રવૃત્ત છે માટે સર્વજ્ઞનું વચન નથી; કેમ કે સર્વજ્ઞનું વચન પ્રમાણ અભિપ્રાયથી પ્રવૃત્ત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૧-૩૨ અહીં વિશેષ એ છે કે છબસ્થનું જ્ઞાન પ્રથમ સામાન્ય હોય છે અને પછી વિશેષ થાય છે. તે દૃષ્ટિથી જોનાર એવા નય અભિપ્રાયથી “કેવળજ્ઞાન અને કેવળદર્શન ક્રમસર થાય છે” એ પ્રકારનું વચન છે. એથી તે પરતીર્થિકનું વચન છે અને “કેવળજ્ઞાનાવરણના અને કેવળદર્શનાવરણના ક્ષયથી થનારું હોવાથી શેયના વિષયભૂત દ્રવ્ય અને પર્યાય ઉભયને એકસાથે જાણનાર છે” તે દૃષ્ટિથી જોનારું હોવાથી સર્વજ્ઞનું વચન છે. એ પ્રકારનો સૂરિજીનો અભિપ્રાય છે. II૨/૩પ અવતરણિકા - एवंभूतं वस्तुतत्त्वं श्रद्दधानः सम्यग्ज्ञानवानेव पुरुषः सम्यग्दृष्टिरित्याहઅવતરણિકાર્ચ - આવા પ્રકારના વસ્તુતત્વ=પ્રથમ કાંડમાં અને પ્રસ્તુત એવા બીજા કાંડમાં અત્યાર સુધી વર્ણન કર્યું એવા પ્રકારના વસ્તુતત્વને, શ્રદ્ધાન કરતો સમ્યજ્ઞાનવાળો જ પુરુષ સમ્યગ્દષ્ટિ છે. એને કહે છે – ભાવાર્થ : પ્રથમ કાંડમાં વસ્તુ દ્રવ્ય-પર્યાયરૂપ છે. તેમાંથી કઈ રીતે નયો પ્રવર્યા છે અને કઈ રીતે જીવ કર્મ બાંધે છે અને કઈ રીતે સંસાર-મોક્ષ ઘટે છે ? ઇત્યાદિ વર્ણન કર્યું અને પ્રસ્તુત કાંડમાં મતિઆદિ પાંચ જ્ઞાનનું સ્વરૂપે વર્ણવ્યું.” એવા પ્રકારના વસ્તુતત્ત્વને શ્રદ્ધા કરનાર સમ્યજ્ઞાનવાળો જ પુરુષ સમ્યગ્દષ્ટિ છે. પરંતુ માત્ર ભગવાને કહ્યું છે તે સત્ય છે એટલી શ્રદ્ધાવાળો જીવ સમ્યગ્દષ્ટિ નથી તે બતાવવા માટે કહે છે - ગાથા : एवं जिणपण्णत्ते सद्दहमाणस्स भावओ भावे । पुरिसस्साभिणिबोहे दंसणसद्दो हवइ जुत्तो ।।२/३२।। છાયા : एवं जिनप्रज्ञप्तान् श्रद्दधानस्य भावतो भावान् । पुरुषस्याभिनिबोधे दर्शनशब्दो भवति युक्तः ।।२/३२।। અન્વયાર્થ : પર્વ-આ રીતે=પ્રથમ અને બીજા કાંડમાં અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, નિપાત્તે માત્ર જિતપ્રજ્ઞપ્તભાવોને, મારગ =ભાવથી, સદનાળક્સ પુરિસજ્જ શ્રદ્ધા કરનાર પુરુષના, અમિાિવોદેઅભિનિબોધમાં, હંસા દવ નુત્તો='દર્શન શબ્દ યુક્ત થાય છે. /૩રા Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૨-૩૩ ૧૨૧ ગાથાર્થ : આ રીતે પ્રથમ અને બીજા કાંડમાં અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, જિનપ્રાપ્તભાવોને ભાવથી શ્રદ્ધા કરનાર પુરુષના અભિનિબોધમાં ‘દર્શન' શબ્દ યુક્ત થાય છે. ર૩રા ટીકા : एवमनन्तरोक्तविधिना जिनप्रज्ञप्तान् भावान् (भावतः) श्रद्दधानस्य पुरुषस्य यदाभिनिबोधिकं ज्ञानं तदेव सम्यग्दर्शनम् विशिष्टावबोधरूपाया रुचेः सम्यग्दर्शनशब्दवाच्यत्वादिति भावः ભાર/રૂરી ટીકાર્ચ - વમનન્તરોવિધિના .. માવ: ૫ આ રીતે અનંતર કહેલી વિધિથી=પ્રથમ અને બીજા કાંડમાં વર્ણન કર્યું એ પ્રકારની વિધિથી જિતપ્રજ્ઞપ્તભાવોને (ભાવથી) શ્રદ્ધા કરનાર પુરુષને જે આભિતિબોધિક જ્ઞાન છે તે જ સમ્યગ્દર્શન છે; કેમ કે વિશિષ્ટ અવબોધરૂપ રુચિનું સમ્યગ્દર્શન' શબ્દ વાચ્યપણું છે એ પ્રકારનો ભાવ છે. ૨/૩૨ાા ભાવાર્થ ગ્રંથકારશ્રીએ પ્રથમ અને બીજા કાંડમાં અત્યાર સુધી જે દ્રવ્ય-પર્યાયનું સ્વરૂપ, કર્મબંધની વ્યવસ્થા અને પાંચ જ્ઞાનોનું સ્વરૂપ બતાવ્યું, તે જિનપ્રજ્ઞપ્ત ભાવો છે. તે ભાવો તે પ્રકારે જ જેને રુચે છે તે મહાત્મા તે ભાવોનો યથાર્થબોધ કરીને સ્વશક્તિ અનુસાર પોતાના હિતપ્રાપ્તિને અનુકૂળ સંસાર ઉચ્છેદમાં અવશ્ય યત્ન કરે છે. તેથી તેવા રુચિવાળા પુરુષનું જે પ્રસ્તુત ગ્રંથથી પરિસ્કૃત થયેલું મતિજ્ઞાન છે તે જ સમ્યગ્દર્શન છે; કેમ કે વિશિષ્ટ અવબોધરૂપ રુચિ જ “સમ્યગ્દર્શન' શબ્દથી વાચ્ય છે. તેથી ભગવાને કહેલા પદાર્થો પ્રસ્તુત ગ્રંથમાં બતાવ્યા છે તેમ જ છે. તેવી સ્થિર રુચિના બળથી જે હિતાનુકૂળ પ્રવૃત્તિનું કારણ એવો જ બોધ છે તે સમ્યગ્દર્શન છે. ll૨/૩૨ાા અવતારણિકા : ननु यदि सम्यग्ज्ञाने सम्यग्दर्शनं नियमेन दर्शनेऽपि रुचिलक्षणे सम्यग्ज्ञानं किमिति न स्यात् ? न, एकान्तरुचावपि सम्यग्ज्ञानप्रसक्तेरित्याह - અવતરણિકાર્ય : નનુ'થી શંકા કરે છે – જો સમ્યજ્ઞાનમાં નિયમથી સમ્યગ્દર્શન છે. તો રુચિરૂપ દર્શનમાં પણ સમ્યજ્ઞાન કેમ ન થાય ? અર્થાત્ થવું જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે, “નહીં; કેમ કે એકાંત રુચિમાં પણ સમ્યજ્ઞાનથી પ્રસક્તિ છે એ પ્રમાણે (ગાથામાં) કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૩ ભાવાર્થ : પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે કોઈ જીવને યથાર્થ જ્ઞાન થાય તો આભિનિબોધિકજ્ઞાનસ્વરૂપ સમ્યગ્દર્શન તેને થાય છે; કેમ કે જિનવચનાનુસાર યથાર્થ બોધ પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારે કોઈને થાય તો તે બોધથી પરિષ્કૃત એવો મતિજ્ઞાનનો ઉપયોગ અવશ્ય તે જીવમાં પ્રગટે છે. પરંતુ કોઈ જીવને તેવું સમ્યજ્ઞાન ન હોય, માત્ર આત્મકલ્યાણ કરવાને અનુકૂળ રુચિ હોય તો રુચિરૂપ દર્શનમાં સમ્યજ્ઞાન છે કે નહીં ? એ પ્રકારે કોઈને શંકા થાય. તેથી કહે છે – જો તેને સ્યાદ્વાદની દૃષ્ટિના બોધપૂર્વકની રુચિ થયેલી હોય તો તેમાં સમ્યજ્ઞાન છે, વળી જેઓને સ્યાદ્વાદનો બોધ થયો નથી છતાં પોતાના સ્થૂલ બોધ અનુસાર આત્મકલ્યાણ વિષયક રુચિ છે એટલા માત્રથી તેઓમાં સમ્યજ્ઞાન નથી, કેમ કે સમ્યજ્ઞાન પદાર્થના યથાર્થ સ્વરૂપને જોનાર બોધસ્વરૂપ છે અને જેઓને પદાર્થના યથાર્થ સ્વરૂપનો બોધ નથી તેઓમાં આત્મકલ્યાણને અનુકૂળ રુચિ હોવા માત્રથી સમ્યજ્ઞાન નથી તે બતાવવા અર્થે કહે છે – ગાથા : सम्मण्णाणे णियमेण दंसणं दंसणे उ भयणिज्जं । सम्मण्णाणं च इमं ति अत्थओ होइ उववण्णं ।।२/३३।। છાયા : सम्यग्ज्ञाने नियमेन दर्शनं दर्शने तु भजनीयम् । सम्यग्ज्ञानञ्चेदमित्यर्थतो भवति उपपन्नम् ।।२/३३।। અન્વયાર્થ: HUMIો વિષે સંસાં=સમ્યજ્ઞાનમાં નિયમથી દર્શન છે=સમ્યગ્દર્શન છે, હંસને ૩ વળી, દર્શનમાં, મન્નિ =ભજનીય છે=વિકલ્પનીય છે, સમ્મUU[vi ચરૂ તિ અને સમ્યજ્ઞાન આ અર્થાત્ સમ્યગ્દર્શન, એ પ્રમાણે, સત્યમો દોડ઼ ૩વવા અર્થથી ઉપપન્ન થાય છે. ૨/૩૩ાા ગાથાર્થ : સમ્યજ્ઞાનમાં નિયમથી દર્શન છે સમ્યગ્દર્શન છે, વળી, દર્શનમાં ભજનીય છે વિકલ્પનીય છે, અને સમ્યજ્ઞાન આ અર્થાત્ સમ્યગ્દર્શન, એ પ્રમાણે અર્થથી ઉપપન્ન થાય છે. 1ર/13/ ટીકા - सम्यग्ज्ञाने नियमेन सम्यग्दर्शनं, दर्शने पुनर्भजनीयं-विकल्पनीयं सम्यग्ज्ञानम्, एकान्तरुचौ न संभवति अनेकान्तरुचौ तु सम्यग्दर्शने समस्ति, यतश्चैवमतः सम्यग्ज्ञानं चेदं सम्यग्दर्शनं च विशिष्टरुचिस्वभावमवबोधरूपमर्थतः सामर्थ्यादुपपन्नं भवति ।।२/३३ ।। Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨/ દ્વિતીય કાંડ | ગાથા-૩૩-૩૪ ટીકાર્ચ - સવજ્ઞાને... મતિ | સમ્યજ્ઞાનમાં નિયમથી સમ્યગ્દર્શન છે. વળી, દર્શનમાં ભજનીય છે=સમ્યજ્ઞાન વિકલ્પનીય છે અર્થાત્ એકાંત રુચિમાં સંભવતું નથી=સમ્યજ્ઞાન સંભવતું નથી. વળી, અનેકાંત રુચિરૂપ સમ્યગ્દર્શનમાં છે=સમ્યજ્ઞાન છે. અને જે કારણથી આ પ્રમાણે છે=ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું એ પ્રમાણે છે. આથી સમ્યજ્ઞાન એવું આ સમ્યગ્દર્શન, વિશિષ્ટ રુચિ સ્વભાવવાળા અવબોધરૂપ અર્થથી સામર્થ્યથી, ઉપપન્ન થાય છે. ૨/૩૩ના ભાવાર્થ: ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી પ્રથમ કાંડ અને બીજા કાંડમાં જે કાંઈ વર્ણન કર્યું તે વર્ણનના તાત્પર્યને સ્પર્શનાર સમ્યજ્ઞાન કોઈને પ્રગટ થાય તો તે જીવમાં નિયમથી સમ્યગ્દર્શન છે. પરંતુ કોઈ જીવને તત્ત્વવિષયક રુચિરૂપ દર્શન હોય તો તેમાં સમ્યજ્ઞાન વિકલ્પનીય છે; કેમ કે જો તેને એકાંત રુચિ હોય તો સમ્યજ્ઞાન સંભવતું નથી અને જો તેને ગ્રંથકારશ્રીએ પૂર્વમાં અત્યાર સુધી જે પ્રકારનો અનેકાંત બતાવ્યો તે પ્રકારના અનેકાંતમાં રુચિરૂપ સમ્યગ્દર્શન હોય તો તે જીવને સમ્યજ્ઞાન છે. ફક્ત સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી પ્રાપ્ત થયેલું સમ્યજ્ઞાન સૂક્ષ્મ સૂક્ષ્મતરાદિ અનેક ભેદવાળું સંભવે. તોપણ તે જીવને અનેકાંતવાદની સ્થિર રુચિ હોય અને તેથી અનેકાંતવાદનું યથાર્થ અવલંબન લઈને આત્મહિત માટે પ્રવૃત્તિ કરતો હોય તો તેની અનેકાંતવાદ રુચિરૂપ સમ્યગ્દર્શનમાં જે કાંઈ બોધ છે તે સમ્યજ્ઞાન સ્વરૂપ છે. આનાથી શું ફલિત થાય ? તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે – સમ્યજ્ઞાન જ વિશિષ્ટરુચિસ્વભાવવાળા અવબોધરૂપ સમ્યગ્દર્શન છે. એ પ્રકારે ગાથાના પૂર્વાર્ધના કથનથી અર્થથી ઉપપન્ન થાય છે. તેથી સમ્યજ્ઞાનવાળો જીવ પોતાના યથાર્થ બોધને કારણે સદા પોતાના જ્ઞાનથી નિયંત્રીત ઉચિત પ્રવૃત્તિ કરીને સંસારના ઉચ્છેદ માટે શક્ય યત્ન કરે તેવો સમ્યગ્દર્શનનો પરિણામ તે જીવમાં છે એમ ફલિત થાય છે. ૨/૩૩ અવતરણિકા - अत्र साद्यपर्यवसितं केवलज्ञानं सूत्रे प्रदर्शितम् अनुमानं च तथाभूतस्य तस्य प्रतिपादकं संभवति । तथाहि - घातिकर्मचतुष्टयप्रक्षयाविर्भूतत्वात् केवलं सादि न च तथोत्पन्नस्य पश्चात्तस्यावरणमस्ति अतोऽनन्तमिति न पुनरुत्पद्यते विनाशपूर्वकत्वादुत्पादस्य न हि घटस्याविनाशे कपालानामुत्पादो दृष्ट इत्यनुत्पादव्ययात्मकं केवलमित्यभ्युपगमवतो निराकर्तुमाह - અવતરણિકાર્ય : અહીં=કેવળજ્ઞાનના વિષયમાં, સાદિ અપર્યવસિત કેવળજ્ઞાન સૂત્રમાં બતાવાયું છે અને તેવા પ્રકારના તેનું=સાદિ અપર્યવસિત એવા કેવળજ્ઞાનનું, પ્રતિપાદક અનુમાન સંભવે છે. તે આ પ્રમાણે - ઘાતી કર્મચતુષ્ટયના પ્રક્ષયથી આવિર્ભૂતપણું હોવાથી કેવલ કેવળજ્ઞાન, સાદિ છે અને તે પ્રકારે ઉત્પન્ન Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૪ એવા તેનું=ઘાતી કર્મના ક્ષયથી ઉત્પન્ન એવા કેવળજ્ઞાનનું, પાછળથી આવરણ નથી એથી અનંત છે. એથી ફરી ઉત્પન્ન થતું નથી; કેમ કે ઉત્પાદનું વિનાશપૂર્વકપણું છે. જે કારણથી ઘટતા અવિનાશમાં કપાલનો ઉત્પાદ જોવાયો નથી. એથી અનુત્પાદવ્યયાત્મક=અનુત્પાદ-અવ્યયાત્મક, કેવળ છે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી ફરી ક્યારેય કેવલજ્ઞાનનો ઉત્પાદ નથી અને વ્યય નથી એવું કેવલ છે, એ પ્રમાણે સ્વીકારનાર પક્ષનું નિરાકરણ કરવા માટે કહે છે – ગાથા : केवलणाणं साई अपज्जवसियं ति दाइयं सुत्ते । तेत्तियमित्तोत्तणा केइ विसेसं ण इच्छंति ।।२/३४।। છાયા : केवलज्ञानं साद्यपर्यवसितमिति दर्शितं सूत्रे । तावन्मात्रेदृप्ताः केचन विशेषं नेच्छन्ति ।।२/३४।। અન્વયાર્થ: વેવનVTi=કેવળજ્ઞાન, સારૂં કપmસિવં તિ સુ વાદ્ય સાદિ અપર્યવસિત’ એ પ્રમાણે સૂત્રમાં બતાવાયું છે, તેત્તિમત્તોતૂUT વેરૂ એટલા માત્રથી ગર્વિત કેટલાક, વિસે જ રૂતિ વિશેષને ઇચ્છતા નથી. ૨/૩૪ ગાથાર્થ : કેવળજ્ઞાન “સાદિ અપર્યવસિત' એ પ્રમાણે સૂત્રમાં બતાવાયું છે. એટલા માત્રથી ગર્વિત કેટલાક વિશેષને ઈચ્છતા નથી. ર/૩૪ ટીકા : केवलज्ञानं साद्यपर्यवसितमिति दर्शितं सूत्रे इत्येतावन्मात्रेण गर्विताः केचन विशेष पर्यायं पर्यवसितत्वस्वभावं विद्यमानमपि नेच्छंति ते न च सम्यग्वादिनः ।।२/३४।। ટીકાર્ય : વજ્ઞાનં ... સવાહિનઃ | કેવળજ્ઞાન “સાદિ અપર્યવસિત’ એ પ્રમાણે સૂત્રમાં દર્શિત છે. એટલામાત્રથી ગાવિંત કેટલાક વિશેષને=પર્યવસિત સ્વભાવવાળા વિદ્યમાન પણ પર્યાયને, ઇચ્છતા નથી અને તેઓ સમ્યગ્વાદી નથી. ૨/૩૪ ભાવાર્થ :શાસ્ત્રમાં કેવળજ્ઞાન “સાદિ અપર્યવસિત' કહ્યું છે તે શાસ્ત્રવચનમાં એકાંતરુચિવાળા કેટલાક દર્શનકાર Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૪-૩૫ ૧૨૫ તેનો અર્થ કરે છે કે જેમ આત્મા અનાદિ અનંત છે તેમ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી આત્માની જેમ સદા સ્થિર છે. વસ્તુતઃ આત્મા દ્રવ્ય છે અને કેવળજ્ઞાન એ આત્માનો પર્યાય છે અને પર્યાય પ્રતિક્ષણ અન્ય અન્ય રૂપે થાય છે. તેથી પ્રતિક્ષણ પર્યવસિત સ્વભાવવાળું વિદ્યમાન પણ કેવલજ્ઞાન છે છતાં કેવલજ્ઞાનને ‘સાદિ અપર્યવસિત’ કહેનારા સૂત્રમાં એકાંત બુદ્ધિને કારણે તેઓ કેવળજ્ઞાનને પર્યાયરૂપે જોઈ શકતા નથી. તેથી દ્રવ્યની જેમ ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન સદા સ્થિર રહેનાર છે. એમ જેઓ કહે છે તેઓ સમ્યગ્વાદી નથી. ||૨/૩૪|| અવતરણિકા : યત: --- અવતરણિકાર્ય : જે કારણથી=પૂર્વના ગાથામાં કહ્યું કે કેટલાક વિશેષને ઇચ્છતા નથી તે સમ્યગ્ગાદી નથી. કેમ સમ્યવાદી નથી તેથી કહે છે. ‘જે કારણથી ગાથામાં કહેવાય છે તેમ છે. તે કારણથી તેઓ સમ્યવાદી નથી' એમ અન્વય છે ગાથા : છાયા ઃ - जे संघयणाईया भवत्थकेवलिविसेसपज्जाया । सिज्झमाणसमये ण होंति विगयं तओ होइ ।।२ / ३५ ।। Jain Educationa International ये संहननादयो भवस्थकेवलिविशेषपर्यायाः । सिद्ध्यत्समये न भवन्ति विगतं ततो भवति । २ / ३५ ।। અન્વયાર્ચઃ નં સંચવાવા=જે સંઘયણાદિક, મવત્થવૃત્તિવિશેસવન્નાયા=ભવસ્થ કેવળીના વિશેષ પર્યાયો છે, તે=તે પર્યાયો, સિદ્ધમાĪસમયે=સિદ્ધ પામતા સમયમાં, TMતિ=હોતા નથી, તો=તેથી, વિનયં=(કેવળજ્ઞાન) નાશ પામેલું, દો=થાય છે. ।।૨/૩૫।। ગાથાર્થ ઃ જે સંઘયણાદિક ભવસ્થ કેવળીના વિશેષ પર્યાયો છે. તે પર્યાયો સિદ્ધ પામતા સમયમાં હોતા નથી. તેથી કેવળજ્ઞાન નાશ પામેલું થાય છે. II૨/૩૫।। માર For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૫ ટીકા : ये वज्रऋषभनाराचसंहननादयो भवस्थस्य केवलिनः आत्मपुद्गलप्रदेशयोरन्योन्यानुवेधाद् व्यवस्थितेः विशेषपर्यायास्ते सिध्यत्समयेऽपगच्छन्ति, तदपगमे तदव्यतिरिक्तस्य केवलज्ञानस्याप्यात्मद्रव्यद्वारेण विगमात् अन्यथाऽवस्थातुरवस्थानामात्यन्तिकभेदप्रसक्तेः, केवलज्ञानं ततो विगतं भवतीति સૂત્રોડમિપ્રાયઃ ૨/રૂપી ટીકાર્ય : ...... સૂત્રવૃત્તોડમિપ્રાયઃ || જે વજઋષભનારાચ સંઘયણાદિ ભવસ્થ કેવળીના વિશેષ પર્યાયો છે તે સિદ્ધ થતા સમયમાં અપગમ પામે છે, એમ અવય છે. ભવસ્થ કેવળીના વજઋષભાદિ વિશેષ પર્યાયો કેમ છે ? તેમાં યુક્તિ આપે છે – આત્માના અને પુદ્ગલના પ્રદેશના અન્યોન્ય અતુવેધથી વ્યવસ્થિતિ હોવાના કારણે ભવસ્થ કેવળીના સંઘયણાદિ વિશેષ પર્યાયો છે. તેના અપગમમાં=સંઘયણાદિ વિશેષ પર્યાયોના અપગમમાં, તેનાથી અવ્યતિરિક્ત એવા કેવળજ્ઞાનનું પણ આત્મદ્રવ્ય દ્વારા વિગમન થવાથી કેવળજ્ઞાન તેથી વિગત થાય છે=નાશ પામે છે. એ પ્રકારનો સૂત્રકારશ્રીનો અભિપ્રાય છે. અહીં કહ્યું કે સંઘયણના અપગમમાં તેનાથી અતિરિક્ત કેવળજ્ઞાનનું આત્મદ્રવ્ય દ્વારા વિગમન થાય છે. તેમાં હતું. કહે છે – અન્યથા-કેવળજ્ઞાનનું વિગમન ન સ્વીકારવામાં આવે તો, અવસ્થાત એવા આત્મા અને અવસ્થાન એવો કેવળજ્ઞાન – એ બેતા આત્યંતિક ભેદની પ્રસિદ્ધિ થાય. ll૨/૩૫ા. ભાવાર્થ : પૂર્વ ગાથામાં કહ્યું કે, કેટલાક દર્શનકારો કેવળજ્ઞાનને સાદિ અપર્યવસિત સ્વીકારીને તેના પર્યવસિત સ્વભાવવાળા પર્યાયને સ્વીકારતા નથી. તેઓનો તે સ્વીકાર ઉચિત નથી. કેમ ઉચિત નથી ? તે બતાવતાં કહે છે – જે ભવસ્થ કેવળી છે તેઓના સંઘયણાદિ વિશેષ પર્યાયો છે; કેમ કે સંસાર અવસ્થામાં આત્મા અને દેહના પુદ્ગલના પ્રદેશો, તે બંને અન્યોન્ય અનુવેધથી રહેનારા છે. તેથી સંઘયણાદિ પણ ભવસ્થ કેવળીના વિશેષ પર્યાયો છે અને જે સમયે તે કેવળીનો આત્મા સિદ્ધ થાય છે, તે સમયે તે સંઘયણાદિ પર્યાય નાશ પામે છે અને કેવળીના આત્મામાં જેમ સંઘયણાદિ પર્યાયો છે તેમ કેવળજ્ઞાન પર્યાય છે. તેથી સંઘયણાદિ પર્યાયની સાથે કેવળજ્ઞાનપર્યાય પણ અવ્યતિરિક્ત છે અને સંઘયણાદિ પર્યાયવિશિષ્ટ આત્મદ્રવ્યના નાશથી સંઘયણાદિ અવ્યતિરિક્ત એવો કેવળજ્ઞાનનો પર્યાય પણ નાશ પામે છે અને જો તેમ ન માનવામાં આવે તો અવસ્થાતુ એવા આત્મા અને આત્મામાં અવસ્થાન કરનાર એવા કેવળજ્ઞાન, સંઘયણાદિ ભાવો-તેનો આત્યંતિક ભેદ Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૫-૩૬ ૧૨૭ પ્રાપ્ત થાય. વસ્તુતઃ આત્મદ્રવ્યના સંઘયણાદિ ભાવો અને કેવળજ્ઞાનાદિ ભાવો આત્યંતિક ભિન્ન નથી. તેથી સંઘયણાદિ પર્યાયના નાશથી સંઘયણથી અતિરિક્ત એવું કેવળજ્ઞાન પણ નાશ પામે છે માટે “કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ક્યારેય નાશ પામતું નથી' એમ જેઓ એકાંતથી કહે છે તે ઉચિત નથી એ પ્રમાણે સૂત્રકારશ્રીનો અભિપ્રાય છે. li૨/૩પ અવતરણિકા - विनाशवत् केवलज्ञानस्योत्पादोऽपि सिध्यत्समय इत्याह - અવતરણિકાર્ય : વિનાશની જેમ=સિદ્ધ અવસ્થામાં જતી વખતે કેવળજ્ઞાનનો વિનાશ થાય છે તેમ, સિદ્ધ થતા સમયમાં કેવળજ્ઞાનનો ઉત્પાદ પણ છે. એ પ્રમાણે કહે છે – ગાથા : सिद्धत्तणेण य पुणो उप्पण्णो एस अत्थपज्जाओ । केवलभावं तु पडुच्च केवलं दाइयं सुत्ते ।।२/३६ ।। છાયા : सिद्धत्वेन च पुनरुत्पन्न एषोऽर्थपर्यायः । केवलभावं तु प्रतीत्य केवलं दर्शितं सूत्रे ।।२/३६।। અન્વયાર્ચ - સિદ્ધા પુળો અને વળી સિદ્ધપણાથી, ૩Muvid સમયૂપન્ના ઉત્પન્ન એવું આ અર્થપર્યાય છે=કેવળજ્ઞાન નામનો અર્થપર્યાય છે, વર્તમાd તુ જહુ વળી, કેવળભાવને આશ્રયીને, સુરે વેવ« ફદં=સૂત્રમાં કેવળ બતાવાયું છે કેવળજ્ઞાન અપર્યવસિત બતાવાયું છે. ll૨/૩૬ ગાથાર્થ : અને વળી સિદ્ધપણાથી ઉત્પન્ન એવું આ અર્થપર્યાય છે-કેવળજ્ઞાન નામનો અર્થપર્યાય છે. વળી, કેવળભાવને આશ્રયીને સૂકમાં કેવળ બતાવાયું છે-કેવળજ્ઞાન અપર્યવસિત બતાવાયું છે. I/ર/૩૬ll ટીકા :सिद्धत्वेनाशेषकर्मविगमस्वरूपेण पुनः पूर्ववदुत्पन्न एष केवलज्ञानाख्योऽर्थपर्याय, उत्पाद Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨/ દ્વિતીય કાંડ | ગાથા-૩૬ विगमध्रौव्यात्मकत्वाद् वस्तुनः अन्यथा वस्तुत्वहानेः, यत् त्वपर्यवसितत्वं सूत्रे केवलस्य दर्शितं, तत् तस्य केवलभावं सत्तामात्रमाश्रित्य, कथंचिदात्माव्यतिरिक्तत्वात् तस्य, आत्मनश्च द्रव्यरूपतया નિયંત્વાન્ ાર/રૂદ્દા ટીકાર્ય : સિદ્ધત્વેનાપવિરામસ્વરૂપે ..... નિચૈત્વા આ સિદ્ધપણાથી અશેષ કર્મના વિગમનરૂપ સિદ્ધપણાથી, વળી, પૂર્વની જેમ આકેવળજ્ઞાન નામનો અર્થપર્યાય, ઉત્પન્ન છે; કેમ કે વસ્તુનું ઉત્પાદવ્યયબ્રોવ્યાત્મકપણું છે, અન્યથા વસ્તુત્વની હાનિ છે. વળી, જે અપર્યવસિતપણું સૂત્રમાં કેવળનું બતાવાયું છે. તે તેના કેવળભાવન=કેવળભાવ રૂપ સત્તામાત્ર, આશ્રયીને બતાવાયું છે, કેમ કે તેનું કેવળજ્ઞાનનું, કથંચિત્ આત્માથી અવ્યતિરિક્તપણું છે અને આત્માનું દ્રવ્યરૂપપણાથી નિત્યપણું છે. /૩૬ ભાવાર્થ : જેમ સિદ્ધિગમન સમયે ભવસ્થ કેવલીનો કેવલપર્યાય નાશ પામે છે તેમ સિદ્ધિગમન સમયમાં કેવળજ્ઞાનનો નવો અર્થપર્યાય પણ ઉત્પન્ન થાય છે. તેથી કેવળજ્ઞાન પણ પ્રતિક્ષણ અન્ય અન્યભાવરૂપે થાય છે. તેમ અર્થથી સિદ્ધ થાય છે. અહીં પ્રશ્ન થાય કે મોક્ષમાં ગમન સમયે કેવળજ્ઞાનરૂ૫ અર્થપર્યાય ઉત્પન્ન થાય છે. તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – આત્મારૂપ વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ છે અને જો તેવું ન સ્વીકારીએ તો વસ્તુનું લક્ષણ સંગત થાય નહીં અને વસ્તુનું લક્ષણ આત્મામાં સંગત નહીં થવાથી આત્માના વસ્તુત્વની હાનિ થાય છે અને આત્માઆત્મદ્રવ્યરૂપે ધ્રુવ હોવા છતાં ઉત્પાદવ્યયરૂપે “કેવળજ્ઞાનરૂપ પર્યાય પ્રતિક્ષણ નવો નવો ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારીએ તો જ આત્મા વસ્તુરૂપે છે તે સંગત થાય. માટે સંસાર અવસ્થાના કેવળજ્ઞાનનો પર્યાય માશ પામ્યો, સિદ્ધ અવસ્થાનો આત્મામાં કેવળજ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થયો તેમ જ સ્વીકારવું જોઈએ. આ રીર્ણ ગ્રંથકારશ્રીએ કેવળ નામનો પર્યાય સિદ્ધ સમયે ઉત્પન્ન થાય છે તેમ કહ્યું. ત્યાં પ્રશ્ન થાય કે સૂત્રમાં કેવળજ્ઞાનને અપર્યવસિત કેમ કહ્યું છે ? તેથી કહે છે – આત્મામાં રહેલા કેવળભાવની સત્તામાત્રને આશ્રયીને કેવળજ્ઞાનને અપર્યવસિત કહ્યું છે અને કેવળભાવની સત્તા કથંચિત્ આત્માથી અવ્યતિરિક્ત છે અને આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે માટે કેવળજ્ઞાનને અપર્યવસિત કહેલ છે. [૨/૩૬ાા Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૭-૩૮ ૧૨૯ અવતરણિકા : ननु केवलज्ञानस्यात्मरूपतामाश्रित्य तस्योत्पादविनाशाभ्यां केवलस्य तौ भवतः न चात्मनः केवलरूपतेति कुतस्तद्वारेण तस्य तावित्याह - અવતરણિકાર્ચ - નનુથી શંકા કરે છે – કેવળજ્ઞાનની આત્મરૂપતાને આશ્રયીને તેના ઉત્પાદ-વિનાશથી=આત્માના ઉત્પાદ-વિનાશથી, કેવળજ્ઞાનના તેaઉત્પાદ-વિનાશ, થાય છે અને આત્માની કેવળરૂપતા જ નથી. તેથી તેના દ્વારા=આત્મા દ્વારા, કેવી રીતે તેના=કેવળજ્ઞાનતા, તે થાય ?sઉત્પાદ વિનાશ થાય ? એ પ્રકારે કહે છે – ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ ગાથા-૩૪માં સ્થાપન કર્યું કે કેવળજ્ઞાનરૂપ પર્યાય પર્યવસિત=સાંત, સ્વભાવવાળું છે છતાં જેઓ કેવલજ્ઞાન સાંત થાય છે તેમ ઇચ્છતા નથી તેઓ સમ્યગ્વાદી નથી. આને દઢ કરવા માટે ગાથા૩૫માં કહ્યું કે આત્મપ્રદેશો અને પુદ્ગલપ્રદેશો અન્યોન્ય અનુવિદ્ધ છે. તેથી સંઘયણાદિ ભવસ્થકેવળીના વિશેષ પર્યાયો મોક્ષ સમયે નાશ પામે છે. તે વખતે આત્મદ્રવ્યથી સંઘયણાદિ પર્યાયો અને કેવળજ્ઞાનપર્યાયનો અવ્યતિરેક હોવાથી કેવળજ્ઞાન પણ નાશ પામે છે. એ કથન દ્વારા કેવળજ્ઞાનની આત્મરૂપતાને આશ્રયીને આત્માના જે ઉત્પાદવિનાશ સંઘયણાદિને આશ્રયીને થાય છે તે ઉત્પાદવિનાશ કેવળજ્ઞાનના થાય છે તેમ કહ્યું ત્યાં શંકા કરતા કહે છે – આત્માનું કેવળરૂપતા સ્વરૂપ જ નથી. તેથી આત્મા દ્વારા કેવળજ્ઞાનના ઉત્પાદ-વિનાશ થાય છે તેમ માની શકાય નહીં. આ પ્રકારનો પૂર્વપક્ષીનો અભિપ્રાય પ્રસ્તુત બે ગાથામાં કહે છે – ગાથા : जीवो अणाइणिहणो केवलणाणं तु साइयमणंतं । इअ थोरम्मि विसेसे कह जीवो केवलं होइ ।।२/३७।। तम्हा अण्णो जीवो अण्णे णाणाइपज्जवा तस्स । उवसमियाईलक्खणविसेसओ केइ इच्छन्ति ।।२/३८।। છાયા : जीवोऽनादिनिधनः केवलज्ञानन्तु सादिकमनन्तम् । इति स्थूरे विशेषे कथं जीवः केवलं भवेत् ।।२/३७।। तस्मादन्यो जीवोऽन्ये ज्ञानादिपर्यवाः तस्य । औपशमिकादिलक्षणविशेषतः केचिदिच्छन्ति ।।२/३८।। Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૭-૩૮ અન્વયાર્થ નીવો ગળા દળો=જીવ અનાદિ-નિધન છે અર્થાત્ અનાદિ અનંત છે, વાળાાં તુ સાયમળત=વળી, કેવળજ્ઞાન સાદિ-અનંત છે, ફેંગ થોમ્મિ વિષેસે=એ પ્રકારે સ્થૂળ વિશેષ હોતે છતે=મોટો ભેદ હોતે છતે, દ નીવો જેવાં હો=કેવી રીતે જીવ કેવળ થાય ? અર્થાત્ જીવ કેવળ થાય નહીં. ।।૨/૩૭।। તખ્તા–તે કારણથી, અબ્જો નીવો=અન્ય જીવ છે, તK=તેના, અને અત્ય, શાળાપખવા=જ્ઞાનાદિ પર્યાયો છે, વમિયાનવલવિશેસો=કેમ કે ઔપશમિકાદિ લક્ષણનો ભેદ છે, ડ્ કૃત્તિ=(એ પ્રમાણે) કેટલાક ઇચ્છે છે. ।।૨/૩૮૫ ગાથાર્થ: જીવ અનાદિ નિધન છે અર્થાત્ અનાદિ અનંત છે. વળી, કેવળજ્ઞાન સાદિ-અનંત છે. એ પ્રકારે સ્થૂળ વિશેષ હોતે છતે=મોટો ભેદ હોતે છતે, કેવી રીતે જીવ કેવળ થાય ? અર્થાત્ જીવ કેવળ થાય નહીં. ||૨/૩૭|| તે કારણથી, અન્ય જીવ છે, તેના અન્ય જ્ઞાનાદિ પર્યાયો છે; કેમ કે ઔપશમિકાદિ લક્ષણનો ભેદ છે. એ પ્રમાણે કેટલાક ઈચ્છે છે. ।।૨/૩૮।। ટીકા ઃ जीवोऽनादिनिधनः, केवलज्ञानं तु साद्यपर्यवसितमिति स्थूरे विरुद्धधर्माध्यासलक्षणे विशेषे छायातपवदत्यन्तभेदात् कथं जीवः केवलं भवेत् ? जीवस्यैव तावत् केवलरूपता असंगता दूरतः संहननादेरिति भावः । १२ / ३७ ।। तस्माद् = विरुद्धधर्माध्यासतोऽन्यो जीवो ज्ञानादिपर्यायेभ्यः, अन्ये च ततो ज्ञानादिपर्याया, लक्षणभेदाच्च तयोर्भेदः । तथाहि - ज्ञानदर्शनयोः क्षायिकः क्षायोपशमिको वा भावो लक्षणम् जीवस्य तु पारिणामिकादिर्भावो लक्षणमिति केचित् व्याख्यातारः प्रतिपन्नाः ||२ / ३८ ।। ટીકાર્યઃ जीवोऽनादिनिधनः ..... ભાવ: ।। જીવ અનાદિ નિધન છે=અનાદિ અનંત છે. વળી, કેવળજ્ઞાન સાદિ અપર્યવસિત છે. એ પ્રકારના વિરુદ્ધ ધર્માધ્યાસરૂપ સ્થળવિશેષમાં છાયા-આતાપની જેમ અત્યંત ભેદ હોવાથી કેવી રીતે જીવ કેવળ થાય ? અર્થાત્ જીવતી જ કેવળરૂપતા અસંગત છે. સંઘયણાદિકની દૂરથી અસંગતતા છે=જીવની સંઘયણાદિરૂપતા અત્યંત અસંગત છે. એ પ્રકારનો ભાવ છે. ।।૨/૩૭।। तस्माद् પ્રતિપન્નાઃ ।। તે કારણથી=વિરુદ્ધ ધર્માધ્યાસ હોવાથી=જીવ અને કેવળજ્ઞાનમાં અનાદિ અનંતતા અને સાદિ અનંતતારૂપ વિરુદ્ધ ધર્મો પ્રાપ્ત થતા હોવાથી, જ્ઞાનાદિ પર્યાયથી અન્ય જીવ છે અને તેનાથી=જીવથી, જ્ઞાનાદિ પર્યાયો અન્ય છે અને લક્ષણના ભેદથી તે બેનો ભેદ છે. તે આ પ્રમાણે – જ્ઞાન, દર્શનના ક્ષાયિક અથવા ક્ષાયોપશમિક ભાવ લક્ષણ છે. જીવનું તો પારિણામિક ભાવ Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૭-૩૮, ૩૯ લક્ષણ છે. અર્થાત્ પારિણામિકાદિ પાંચ ભાવો સ્વરૂપ જીવ છે. એ પ્રમાણે ગાથા-૩૭ અને ગાથા૩૮માં અત્યાર સુધી જે કહ્યું એ પ્રમાણે, કેટલાક વ્યાખ્યાન કરનારા સ્વીકારે છે. ૨/૩૮ ભાવાર્થ : સંઘયણનો આત્માની સાથે અભેદ બતાવીને સંઘયણથી વિશિષ્ટ આત્માનો નાશ મોક્ષગમન વખતે થાય છે માટે ભવસ્થ કેવળજ્ઞાન પણ આત્માથી અભિન્ન હોવાના કારણે મોક્ષ વખતે નાશ પામે છે અને કેવળજ્ઞાન ભવના અંતે નાશ થયા પછી મોક્ષના પ્રથમ સમયે ઉત્પન્ન થાય છે. તેમ ગાથા-૩૫-૩૬માં બતાવ્યું. ત્યાં કોઈક વ્યાખ્યાન કરનાર કહે છે કે જીવ અનાદિ અનંત છે અને કેવળજ્ઞાન સાદિ અનંત છે. એ પ્રકારે જીવ અને કેવળજ્ઞાન વચ્ચે સ્થળ વિશેષ છે. અર્થાત્ સ્થૂળ ભેદ છે અર્થાત્ પ્રગટ દેખાય તેવો ભેદ છે. માટે જેમ છાયા અને આતાપનો અત્યંત ભેદ છે તેમ જીવ અને કેવળજ્ઞાનનો અત્યંત ભેદ છે. વળી, કેવળજ્ઞાન-કેવળદર્શનનું લક્ષણ અને જીવનું લક્ષણ ભિન્ન હોવાથી પણ તે બેનો ભેદ છે. તે લક્ષણનો ભેદ સ્પષ્ટ કરે છે – જીવમાં વર્તતા જ્ઞાનદર્શન કેવળજ્ઞાનકાળમાં ક્ષાયિક હોય છે અને તેની પૂર્વે ક્ષાયોપથમિક હોય છે. વળી જીવના પારિણામિકાદિ પાંચ ભાવો છે. તેથી તે બેના લક્ષણનો ભેદ હોવાથી જીવ અને કેવળજ્ઞાન એકરૂપ છે તેમ કહી શકાય નહીં. માટે જીવની સાથે કેવળજ્ઞાનનો અભેદ કરીને સંઘયણાદિના નાશથી કેવળજ્ઞાનનો નાશ થાય છે તેમ ગાથા-૩૫માં સ્થાપન કરીને ગ્રંથકારશ્રીએ મુક્ત અવસ્થામાં કેવળજ્ઞાનનો ઉત્પાદ ગાથા૩૬માં જે કહેલ તે સંગત નથી એમ કેટલાક કહે છે. li[૩૭-૩૮ અવતરણિકા : एतनिषेधायाह - અવતરણિકાર્ચ - આના નિષેધ માટે કહે છે=ગાથા-૩૭-૩૮માં કેટલાક વ્યાખ્યાન કરનારે જે કહ્યું, તેના વિષેધ માટે કહે છે – ગાથા : अह पुण, पुवपयुत्तो अत्थो एगंतपक्खपडिसेहे । तह वि उयाहरणमिणं ति हेउपडिजोअणं वोच्छं ।।२/३९।। છાયા : अथ पुनः पूर्वप्रयुक्तोऽर्थ एकान्तपक्षप्रतिषेधः । तथाऽपि उदाहरणमिदमिति हेतुप्रतियोजनं वक्ष्ये ।।२/३९।। Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૯ અન્વયાર્થ: મદપુ=હવે વળી, પાંતવિવાદિદે અત્ય=એકાંત પક્ષનો પ્રતિષેધરૂ૫ અર્થ, પુત્રપયુત્તો=પૂર્વપ્રયુક્ત છે=પૂર્વમાં કહેવાયેલો છે, તદવિગતોપણ, રેહનોગv=હેતુનું પ્રતિયોજનવાળું=સાધ્યની સાથે અનુગમપ્રદર્શક પ્રમાણતા વિષયવાળું, ચાદરમિi=આ ઉદાહરણ છે=આગળમાં કહેવાશે એ ઉદાહરણ છે. ત્તિ યોજીંત્રએ પ્રમાણે હું કહીશ. 1ર/૩૯ ગાથાર્થ : હવે વળી, એકાંત પક્ષનો પ્રતિષેધરૂપ અર્થ પૂર્વપ્રયુક્ત છે-પૂર્વમાં કહેવાયેલો છે. તોપણ હેતુનું પ્રતિયોજનવાળુંસાધ્યની સાથે અનુગમuદર્શક પ્રમાણના વિષયવાળું, આ ઉદાહરણ છે=આગળમાં કહેવાશે એ ઉદાહરણ છે. એ પ્રમાણે હું કહીશ. ll૨/૩૯ll ટીકા - यद्यप्ययं पूर्वमेव द्रव्यपर्याययोर्भेदाभेदैकान्तपक्षप्रतिषेधलक्षणोऽर्थः प्रयुक्तो-योजितः, 'उप्पाय-ट्ठिइभंगा' [प्र० का० गा० १२] इत्यादिना अनेकान्तव्यवस्थापनात् तथापि केवलज्ञाने अनेकान्तात्मकैकरूपप्रसाधकस्य हेतोः साध्येनानुगमप्रदर्शकप्रमाणविषयमुदाहरणमिदमुत्तरगाथया वक्ष्ये ।।२/३९ ।। ટીકાર્ય : વાળવું ....... વક્ષ્ય છે. જો કે આ દ્રવ્યપર્યાયના ભેદભેદરૂ૫ એકાંત પક્ષના પ્રતિષેધરૂપ અર્થ, પૂર્વમાં જ પ્રયુક્ત છે=યોજિત છે. શેનાથી યોજિત છે ? તે સ્પષ્ટ કરે છે – “૩ખાય-દિ-મંા” ઈત્યાદિરૂપ પ્રથમ કાંડના ગાથા-૧૨ દ્વારા અનેકાંતના વ્યવસ્થાપનથી (યોજિત છે એમ અવય છે.) તોપણ કેવળજ્ઞાનમાં અનેકાંતાત્મક એકરૂપતા પ્રસાધક એવા હેતુનું સાધ્યની સાથે અનુગમપ્રદર્શક પ્રમાણના વિષયવાળું આ ઉદાહરણ ઉત્તરગાથાથી અમે કહીશું. ૨/૩૯ ભાવાર્થ : ગાથા-૩૭-૩૮માં પૂર્વપક્ષીએ કહેલ કે, જીવ અને કેવળજ્ઞાન બેય અન્ય પદાર્થ છે; કેમ કે જીવ અનાદિ અનંત છે અને કેવળજ્ઞાન સાદિ અનંત છે. જીવનું લક્ષણ જુદું છે અને કેવળજ્ઞાનનું લક્ષણ જુદું છે. માટે જીવદ્રવ્યને આશ્રયીને કેવળજ્ઞાનરૂપ પર્યાયનો પર્યવસિત સ્વભાવ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યો તે થઈ શકે નહીં. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આ રીતે જીવ અને કેવળજ્ઞાનનો એકાંત ભેદ સ્વીકારનાર પક્ષવાળો અર્થ ગ્રંથકારશ્રીએ પ્રથમ કાંડના ગાથા-૧રથી નિરાકરણ કરેલ છે; કેમ કે ગાથા-૧૨માં દ્રવ્ય અને પર્યાયનો એકાંત ભેદ કે એકાંત અભેદ નથી તેનું સ્થાપન કરેલ છે. માટે જીવદ્રવ્ય અને જીવનમાં કેવળજ્ઞાન પર્યાયના એકાંત ભેદનું પૂર્વપક્ષી જે Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૯-૪૦ ૧૩૩ સ્થાપન કરે છે તે ઉચિત નથી. પરંતુ જીવદ્રવ્ય અને જીવના કેવળજ્ઞાન પર્યાયનો કથંચિત્ ભેદ અને કથંચિદ્ અભેદ છે તેમ પ્રથમ કાંડના ગાથા-૧રથી સ્વીકારવું જોઈએ. તોપણ ગ્રંથકારશ્રી ફરી પ્રસ્તુતમાં પૂર્વપક્ષીની શંકાના નિવારણ અર્થે દ્રવ્યપર્યાયનો ભેદભેદરૂપ અનેકાંત છે તેના પ્રસાધક હેતુનું સાધ્યની સાથે અનુગમપ્રદર્શક પ્રમાણના વિષયવાળું ઉદાહરણ આગળની ગાથામાં કહેશે, જેથી એકાંતપક્ષનું નિરાકરણ થશે અને અનેકાંતાત્મક સાધ્ય જ પ્રમાણ છે તેવો નિર્ણય દર્શાવનાર પ્રમાણના વિષયવાળું ઉદાહરણ અનેકાંતાત્મક વસ્તુનો બોધ કરાવશે. ૨/૩૯ અવતરણિકા : तदेवाह - અવતરણિતાર્થ :તેને જ કહે છેaહેતુના પ્રતિયોજનવાળા ઉદાહરણને જ કહે છે – ગાથા : जह कोइ सद्विवरिसो तीसइवरिसो णराहिवो जाओ । उभयत्थ जायसद्दो वरिसविभागं विसेसेड़ ।।२/४०।। છાયા : यथा कश्चित् षष्टिवर्षः त्रिंशद्वर्षो नराधिपो जातः । उभयत्र जातशब्दो वर्षविभागं विशेषयति ।।२/४०।। અન્વયાર્થ: નદ ોફ સદ્દિવરિસોજેમ કોઈ સાંઈઠ વર્ષવાળો પુરુષ, તીસરસો ત્રીસ વર્ષવાળો છતો, IRTહતો. નાયો-તરાધિપ થયો, ૩માર્થી બંને સ્થાનમાં=મનુષ્ય અને રાજા-બંને સ્થાનમાં, ગાયદો='જાત' શબ્દ-પ્રયુક્ત એવો ‘જાત’ શબ્દ, રિસવિમા વિરેસે વર્ષવિભાગને બતાવે છે–તે પુરુષના મનુષ્યપર્યાયના અને રાજાપર્યાયતા વર્ષના વિભાગને બતાવે છે. 1ર/૪૦ ગાથાર્થ - જેમ કોઈ સાંઈઠ વર્ષવાળો પુરુષ, ત્રીસ વર્ષવાળો છતો નરાધિપ થયો. ઉભયત્ર મનુષ્ય અને રાજા-બંને સ્થાનમાં, પ્રયુક્ત એવો ‘જાત” શબ્દ વર્ષવિભાગને બતાવે છેeતે પુરુષના મનુષ્યપર્યાયના અને રાજાપર્યાયના વર્ષના વિભાગને બતાવે છે. 1ર/૪all ટીકા : यथा कश्चित् पुरुषः षष्टिवर्षः सर्वायुष्कमाश्रित्य, त्रिंशद्वर्षः सनराधिपो जात, उभयत्र-मनुष्ये Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪૦ राजनि च, जातशब्दोऽयं प्रयुक्तो वर्षविभागमेवास्य दर्शयति, षष्टिवर्षायुष्कस्य पुरुषसामान्यस्य नराधिपपर्यायोऽयं जातः अभेदाध्यासितभेदात्मकत्वात् पर्यायस्य, नराधिपपर्यायात्मकत्वेन चायं पुरुषः पुनर्जातो भेदानुषक्ताभेदात्मकत्वात्, सामान्यस्य एकान्तभेदेऽभेदे वा तयोरभावप्रसङ्गानिराश्रयस्य पर्यायप्रादुर्भावस्य तद्विकलस्य वा सामान्यस्यासंभवात्, संशयविरोधवैयधिकरण्याऽनवस्थोभयदोषादीनामनेकान्तवादे च प्रागेव निरस्तत्वात् ।।२/४०।। ટીકાર્ય : કથા .... નિસ્તત્વ જે પ્રમાણે સાંઈઠ વર્ષવાળો કોઈ પુરુષ સર્વ આયુષ્યને આશ્રયીને સાંઈઠ વર્ષવાળો કોઈક પુરુષ, ત્રીસ વર્ષવાળો છતો રાજા થયો. ઉભયત્ર=મનુષ્યમાં અને રાજામાં, પ્રયુક્ત એવો આ ‘જાત' શબ્દ, આવા પુરુષના, વર્ષવિભાગને જ બતાવે છે=સાંઈઠ વર્ષના આયુષ્યવાળા પુરુષસામાન્યનો રાજારૂપ પર્યાય ત્રીસ વર્ષનો છે, એ પ્રકારના વર્ષવિભાગને જ બતાવે છે. આ પ્રકારના માથાના અર્થથી સાધ્યની સાથે અનુગમપ્રદર્શક પ્રમાણના વિષયવાળું આ ઉદાહરણ કઈ રીતે છે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – ‘સાંઈઠ વર્ષના આયુષ્યવાળા પુરુષસામાચતો આ નરાધિપપર્યાય થયો. એ કથન, પર્યાયનું અભેદઅધ્યાસિત ભેદાત્મકપણું હોવાથી, અનેકાંતાત્મક સાધ્યના અનુગમપ્રદર્શક પ્રમાણના વિષયવાળું આ ઉદાહરણ છે, એમ અવય છે. અને ‘તરાધિપ પર્યાયાત્મકપણાથી આ પુરુષ ફરી થયો એ કથા, ભેદ અનુષક્ત અભદાત્મકપણું હોવાથી અનેકાંતાત્મક સાધ્યની સાથે અનુગમપ્રદર્શક પ્રમાણના વિષયવાળું આ ઉદાહરણ છે, એમ અત્રય છે. અહીં પ્રશ્ન થાય કે મનુષ્યસામાન્યનો અને રાજાપર્યાયનો એકાંત ભેદ કે એકાંત અભેદ સ્વીકારીએ તો શું વાંધો ? તેમાં હેતુ કહે છે – સામાન્યના એકાંતભેદમાં કે એકાંતઅભેદમાં તે બેયના=પુરુષસામાન્ય અને રાજાપર્યાયરૂપ વિશેષતે બેયના અભાવનો પ્રસંગ છે. અહીં પ્રશ્ન થાય કે, સામાન્યના એકાંતભેદમાં કે એકાંતઅભેદમાં સામાન્ય અને પર્યાયરૂપ વિશેષ બંનેના અભાવનો પ્રસંગ કેમ પ્રાપ્ત થાય ? તેમાં હેતુ કહે છે – નિરાશ્રય પર્યાયના પ્રાદુર્ભાવનો અસંભવ છે અથવા તવિકલા એવા=પર્યાયવિકલ એવા સામાન્યતો અસંભવ છે. અહીં પ્રશ્ન થાય કે વસ્તુને ભેદાભદાત્મક સ્વીકારવામાં સંશય થાય કે ભેદ છે કે અભેદ છે ?” અથવા ભેદાભેદ' શબ્દ જોવાથી જ વિરોધ દેખાય અથવા ભેદ અને અભેદ વિપરીત અધિકરણમાં રહી શકે, એકમાં ન રહી શકે અથવા અનવસ્થાની પ્રાપ્તિ થાય. એકાંત ભેદ કે એકાંત અભેદ માનવામાં જે દોષો પ્રાપ્ત થાય છે, તે ઉભયપક્ષના દોષો ભેદાભેદવાદીને પ્રાપ્ત થશે. તેના નિરાકરણ માટે હેતુ કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨/ દ્વિતીય કાંડ | ગાથા-૪૦ ૧૩૫ અનેકાંતવાદ પક્ષમાં સંશય, વિરોધનું, વૈયધિકરણ્યનું, અનવસ્થાનું અને ઉભયપક્ષના દોષાદિનું પૂર્વમાં જ તિરસ્તપણું છે. ll૨/૪ ભાવાર્થ : જે પ્રમાણે સર્વ આયુષ્યને આશ્રયીને “કોઈ પુરુષ સાંઈઠ વર્ષનો હોય તે પુરુષ જ્યારે ત્રીસ વર્ષનો થાય ત્યારે રાજા થયો” એ કથનમાં “સાંઈઠ વર્ષનો થયો' અને “ત્રીસ વર્ષનો રાજા થયો.” એ બન્ને પ્રયોગમાં જાત' શબ્દપ્રયોગ કરાયો છે. તેથી મનુષ્યસામાન્યમાં પણ “જાત' શબ્દપ્રયોગ થયો અને રાજામાં પણ જાત' શબ્દનો પ્રયોગ થયો. તે શબ્દ તે પુરુષના વર્ષના વિભાગને બતાવે છે અર્થાત્ “આ પુરુષ સામાન્ય રીતે સાંઈઠ વર્ષના આયુષ્યવાળો થયો. વળી ત્રીસ વર્ષનો રાજારૂપે થયો.” એ પ્રકારના વર્ષના વિભાગને “જાત” શબ્દ=“થયો” શબ્દ બતાવે છે. આ કથનથી અનેકાંતવાદની સિદ્ધિ થાય છે અને તેનાથી ફલિત થાય છે કે જેમ તે પુરુષનો રાજાપર્યાય એ પુરુષની સાથે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદરૂપ છે તેમ પુરુષસ્થાનીય જીવ, રાજસ્થાનીય કેવળજ્ઞાન પર્યાય પણ કથંચિ ભેદ અને કથંચિ અભેદરૂપ છે. પરંતુ જેમ ગાથા-૩૭, ૩૮માં પૂર્વપક્ષીએ સ્થાપન કરેલ કે જીવ અન્ય છે અને કેવળજ્ઞાન અન્ય છે, તે એકાંતપક્ષનું પ્રસ્તુત દૃષ્ટાંતથી નિરાકરણ થાય છે, તેથી અનેકાંતાત્મક સાધ્યની સાથે અનુગમપ્રદર્શક પ્રમાણના વિષયવાળું આ ઉદાહરણ છે. કઈ રીતે ગાથાના કથનથી પુરુષ અને રાજાપર્યાયની વચ્ચે ભેદભેદની સિદ્ધિ છે? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – સાંઈઠ વર્ષવાળો પુરુષસામાન્યનો આ રાજાપર્યાય થયો” એમ કહેવાથી પુરુષ સાથે રાજાનો અભેદ અધ્યાસ થયો અને તે અભેદઅધ્યાસથી યુક્ત રાજાપર્યાયના ભેદાત્મકતાની પ્રાપ્તિ થઈ; કેમ કે પુરુષ જ રાજા થયો તેમ કહેવાથી અભેદની પ્રાપ્તિ થઈ. છતાં તે પુરુષ પૂર્વે રાજા ન હતો, હવે રાજા થયો. તેમ પ્રાપ્ત થવાથી ભેદની પ્રાપ્તિ થઈ માટે અભેદથી યુક્ત ભેદાત્મકની પ્રાપ્તિ થવાથી ભેદાભદાત્મક રૂપ અનેકાંતની સિદ્ધિ થાય છે. વળી, રાજાપર્યાયસ્વરૂપે આ પુરુષ થયો અર્થાત્ પૂર્વમાં જે પુરુષ રાજાપર્યાયરૂપે ન હતો, તે પુરુષ હમણાં રાજાપર્યાયરૂપે થયો.” એ કથનમાં પૂર્વના પુરુષ કરતા રાજાપર્યાયનો ભેદ વ્યક્ત થાય છે અને પૂર્વનો જ આ પુરુષ રાજા થયો' તેવું જણાય છે. તેથી ભેદથી અનુષક્ત એવા અભદાત્મકનો બોધ થાય છે; કેમ કે પૂર્વ કરતા રાજાપર્યાયરૂપે તે પુરુષનો ભેદ જણાય છે અને તે રાજાપર્યાયનો ભેદ ‘કથંચિત્ તે પુરુષ રાજા થયો' તેવા બોધસ્વરૂપ હોવાથી અભેદને પણ બતાવે છે. વળી, પુરુષસામાન્યનો અને રાજાપર્યાયનો એકાંત ભેદ અને એકાંત અભેદ માનવામાં શું દોષ પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – સામાન્ય એવા પુરુષનો રાજાપર્યાયથી એકાંત ભેદ સ્વીકારવામાં તે બંનેનો અભાવ પ્રાપ્ત થાય; કેમ કે પુરુષસામાન્યથી પૃથક રાજાપર્યાયની પ્રાપ્તિ નથી. આથી જ જ્યારે તે રાજા થાય છે ત્યારે તે રાજા Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪૦-૪૧ મનુષ્યસામાન્યવાળો જ પ્રતીત થાય છે. મનુષ્યસામાન્ય ન હોય અને એકલો રાજાપર્યાય હોય તેવી વસ્તુ જગતમાં નથી. તેથી પુરુષ અને રાજાપર્યાય તે બંનેનો કોઈ પૃથક્ વિષય નહીં હોવાથી તે બેનો એકાંતભેદ સ્વીકારવામાં તે બંનેના અભાવની પ્રાપ્તિ થાય. વળી, જો સામાન્ય એવા પુરુષનો રાજાપર્યાયથી એકાંત અભેદ સ્વીકા૨વામાં આવે તો રાજાપર્યાયની પ્રાપ્તિ પૂર્વે પુરુષસામાન્ય હતો ત્યારે પણ રાજાપર્યાયની પ્રાપ્તિ થવી જોઈએ અને રાજાપર્યાય વગરનો પુરુષસામાન્ય પૂર્વમાં હતો તેવી પ્રતીતિ છે. તેથી આજન્મ સુધી રાજાપર્યાયની પ્રતીતિ થતી નથી. માટે સામાન્યનો રાજાપર્યાય સાથે એકાંત અભેદ કહીએ તો તેવા રાજાપર્યાયની અપ્રાપ્તિ હોવાથી રાજાપર્યાયથી એકાંતે અભિન્ન એવા પુરુષના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય. ૧૩૬ સામાન્યનો પર્યાયની સાથે એકાંત ભેદ કે એકાંત અભેદ સ્વીકારવામાં સામાન્ય અને વિશેષ બંનેના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય તેમ પૂર્વમાં સ્થાપન કર્યું. તેને જ યુક્તિથી સ્પષ્ટ કરે છે - મનુષ્યસામાન્યના આશ્રય વગર રાજાપર્યાયના પ્રાદુર્ભાવનો સંભવ નથી માટે સામાન્યનો પર્યાયથી એકાંત ભેદ નથી. વળી રાજાપર્યાયથી રહિત અથવા અરાજાપર્યાયથી રહિત એવા પુરુષપર્યાયનો તે પુરુષમાં અસંભવ હોવાથી સામાન્યનો રાજાપર્યાયથી એકાંત અભેદ નથી. અહીં એકાંતવાદી કહે કે સામાન્યનો વિશેષથી કથંચિદ્ ભેદ, કથંચિદ્ અભેદ સ્વીકારવામાં આવે તો સંશય ઉત્પન્ન થાય કે સામાન્ય અને વિશેષ ભિન્ન હોય તો અભિન્ન ન હોઈ શકે અને અભિન્ન હોય તો ભિન્ન ન હોઈ શકે. વળી, બેનો અભેદ છે એમ કહ્યા પછી તે બેનો ભેદ છે, એ કથન પરસ્પર વિરોધી છે માટે વિરોધ દોષ પ્રાપ્ત થાય. વળી, બે વસ્તુમાં પરસ્પર ભેદ અને અભેદ રહી શકે નહીં. તેથી ભેદ અને અભેદના વ્યધિકરણના દોષની પ્રાપ્તિ થાય. અહીં સામાન્યનો અને વિશેષનો ભેદ અને અભેદ બંને સ્વીકા૨વામાં આવે તો માનવું પડે કે સામાન્ય સાથે જે વિશેષનો ભેદ છે તે ભેદ પણ કથંચિદ્ ભેદરૂપ છે અને કથંચિદ્ અભેદરૂપ છે, જે અભેદ છે તે પણ કથંચિદ્ ભેદરૂપ છે અને કથંચિદ્ અભેદરૂપ છે. આ રીતે અન્ય અન્ય વિકલ્પ દ્વારા અનવસ્થા દોષની પ્રાપ્તિ છે. વળી, એકાંત ભેદપક્ષમાં કે એકાંત અભેદપક્ષમાં જે દોષોની પ્રાપ્તિ થાય છે તે બંને પક્ષના દોષો ભેદાભેદ પક્ષમાં પ્રાપ્ત થશે. એમ કોઈ કહે તો તેનું નિરાકરણ કરતા ટીકાકારશ્રી કહે છે – સંશય વિરોધ વ્યધિકરણ્ય અનવસ્થા દોષ અને એકાંતભેદપક્ષ-એકાંતઅભેદપક્ષરૂપ ઉભય પક્ષના દોષોની અનેકાંતવાદમાં પ્રાપ્તિ નથી. એ પ્રમાણે પૂર્વમાં જ ગ્રંથકારશ્રીએ નિરાકરણ કરેલ છે. II૨/૪૦ll અવતરણિકા : दृष्टान्तं प्रसाध्य दान्तिकयोजनायाह અવતરણિકાર્ય : દૃષ્ટાંતનું પ્રસાધન કરીને દાષ્કૃતિક યોજનાને કહે છે Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪૧ ૧૩૭ ભાવાર્થ : ગાથા-૩૭, ૩૮માં કોઈ વ્યાખ્યાન કરનારે કેવળજ્ઞાનને એકાંત સાદિ અનંત સ્થાપન કરવા અર્થે યુક્તિ આપેલ કે જીવ અને કેવળજ્ઞાન બેનો એકાંત ભેદ છે. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રીએ ગાથા૩૯માં કહેલ કે જીવના અને કેવળજ્ઞાનના ભેદભેદસાધક એવા હેતુવાળું આ ઉદાહરણ છે અને તે ઉદાહરણ ગાથા-૪૦માં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યું. આ રીતે ભેદભેદસાધક દૃષ્ટાંતને બતાવીને જીવ અને કેવળજ્ઞાનરૂપ દાષ્ટ્રતિકમાં તેના યોજનને કહે છે – ગાથા : एवं जीवद्दव्वं अणाइणिहणमविसेसियं जम्हा । रायसरिसो उ केवलिपज्जाओ तस्य सविसेसो ।।२/४१।। છાયા : एवं जीवद्रव्यमनादिनिधनमविशेषितं यस्मात् । राजसदृशस्तु केवलिपर्यायस्तस्य सविशेषः ।।२/४१।। અન્વયાર્થ : પર્વ આ રીતે ગાથા-૪૦માં બતાવ્યું એ રીતે, નીવવં=જીવદ્રવ્ય, માળિરવિસિઘં અનાદિ અનંત અવિશેષિત છે–સામાન્યરૂપે અનાદિ અનંત છે, નહીં=જે કારણથી, રાયસરિસો વળી, રાજાપર્યાવસરીખો, નિપજ્ઞાનો= કેવળીપર્યાય, તરસ વિલેસો તેનો સવિશેષ છે. ૨/૪૧૫ ગાથાર્થ : આ રીતેગાથા-૪૦માં બતાવ્યું એ રીતે, જીવદ્રવ્ય અનાદિનિધન અવિશેષિત છે=સામાન્યરૂપે અનાદિ અનંત છે. જે કારણથી વળી, રાજાપર્યાયસરીખો કેવળીપર્યાય તેનો સવિશેષ છે. Il૨/૪૧II ટીકા : एवमनन्तरोक्तदृष्टान्तवज्जीवद्रव्यमनादिनिधनमविशेषितभव्यजीवरूपं सामान्यं, यतो राजत्वपर्यायसदृशः केवलित्वपर्यायस्तस्य तथाभूतजीवद्रव्यस्य विशेषस्तस्मात्, तेन रूपेण जीवद्रव्यसामान्यस्यापि कथंचिदुत्पत्तेः सामान्यमप्युत्पन्नं, प्राक्तनरूपस्य विगमात् सामान्यमपि तदभिन्नं कथंचिद विगतं पूर्वोत्तरपिण्डघटपर्यायपरित्यागोपादानप्रवृत्तैकमृद्रव्यवत् केवलरूपतया, जीवरूपतया वा अनादिनिधनत्वान्नित्यं द्रव्यमभ्युपगन्तव्यम्, प्रतिक्षणभाविपर्यायानुस्यूतस्य च मृद्रव्यस्याध्यक्षतोऽनुभूतेर्न Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪૧ दृष्टान्तासिद्धिः, तस्मात् केवलं कथंचित् सादि, कथंचिदनादि, कथंचित् सपर्यवसानं, कथंचिदपर्यवसानं, સત્ત્વલિત્મિવિતિ સ્થિતમ્ ૨/૪ ટીકાર્ય : પર્વનન્તરોત્તરુદાત્તવત્ સ્થિતમ્ ! આ રીતે=અનંતર ગાથામાં કહેલા દાંતની જેમ, જીવદ્રવ્ય અનાદિનિધન-અનાદિઅનંત, અવિશેષિત છે=ભવ્ય જીવરૂપ સામાન્ય છે. જે કારણથી રાજત્વપર્યાય સદશ કેવળીત્વ પર્યાય તેનો તથાભૂત જીવદ્રવ્યનો જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય કર્યો છે તેવા પ્રકારના જીવદ્રવ્યનો, વિશેષ છે. તે કારણથી આ રીતે જીવદ્રવ્ય અનાદિનિધન અવિશેષિત છે એમ પૂર્વાર્ધ સાથે સંબંધ છે. આ દાષ્ટ્રતિક યોજનથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરે છે – તે રૂપથી=રાજત્વ પર્યાય સદશ કેવળીત્વ પર્યાયરૂપથી, જીવદ્રવ્ય સામાન્યની પણ કથંચિઃ ઉત્પત્તિ હોવાથી સામાન્ય પણ ઉત્પન્ન-જીવદ્રવ્ય પણ ઉત્પન્ન, સ્વીકારવું જોઈએ એમ આગળ સાથે જોડાણ છે. પ્રાક્તરૂપનો વિગમન હોવાથી–સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પૂર્વે સંઘયણાદિ ભાવરૂપ જે પૂર્વનું રૂપ છે તેનું વિગમન હોવાથી, તેનાથી અભિન્ન=સંઘયણાદિથી અભિન્ન, સામાન્ય પણ=જીવદ્રવ્ય સામાન્ય પણ, પૂર્વના પિંડપર્યાયના પરિત્યાગમાં પ્રવૃત્ત અને ઉત્તરના ઘટપર્યાયના ઉપાદાનમાં પ્રવૃત એવા એક મૃદ્રવ્યની જેમ કેવળરૂપાણાથી કથંચિ વિગત સ્વીકારવું જોઈએ એમ અવય છે. અથવા જીવરૂપપણાથી અનાદિનિધનપણું હોવાને કારણે નિત્ય દ્રવ્ય=નિત્ય જીવદ્રવ્ય, સ્વીકારવું જોઈએ. પ્રતિક્ષણભાવિ પર્યાયથી અનુસ્મૃત એવા મુદ્રવ્યતા પ્રત્યક્ષથી અનુભૂતિ હોવાથી દાંતની અસિદ્ધિ નથી. આ રીતે દૃષ્ટાંત-દાષ્ટ્રતિકભાવને સ્પષ્ટ કર્યા પછી શું ફલિત થાય છે? તેને કહે છે – તે કારણથી કેવળ કથંચિ સાદિ છે, કથંચિત્ અનાદિ છે, કથંચિત્ સપર્યવસાન છે, કથંચિ અપર્યવસાત છે; કેમ કે આત્માની જેમ સતપણું છે કેવળનું સતપણું છે એ પ્રમાણે સ્થિત છે. li૨/૪૧ ભાવાર્થ : ગાથા-૪૦માં મનુષ્યના રાજાપર્યાયનું દૃષ્ટાંત ગ્રહણ કર્યું. હવે તે દષ્ટાંત સાથે જીવના કેવળજ્ઞાન પર્યાયને ગ્રહણ કરીને યોજન કરે છે – જેમ દષ્ટાંતમાં મનુષ્યનો રાજત્વપર્યાય છે તત્સદશ જીવમાં કેવળીત્વ પર્યાય છે. તેથી જેમ દષ્ટાંતમાં કહ્યું કે સાંઈઠ વર્ષનો પુરુષ ત્રીસ વર્ષનો રાજા થયો. તેના દ્વારા મનુષ્યસામાન્યના વર્ષવિભાગનો અને રાજાપર્યાયના વર્ષવિભાગનો બોધ થાય છે અર્થાત્ “મનુષ્યરૂપે સાંઈઠ વર્ષનો હતો. રાજારૂપે ત્રીસ વર્ષનો છે' એમ વર્ષવિભાગ દેખાય છે. તેમ પ્રસ્તુતમાં ‘ભવ્યજીવરૂપ સામાન્ય અનાદિઅનંત છે તેમ વર્ષવિભાગ Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪૧ દેખાય છે અને કેવળીપર્યાય ઉત્પન્ન થાય છે ત્યારપછી અપર્યવસિત રહે છે. એ પ્રકારનો વર્ષવિભાગ દેખાય છે. જેમ દૃષ્ટાંતમાં “સાંઈઠ વર્ષના આયુષ્યવાળો પુરુષસામાન્ય રાજાપર્યાયરૂપે થયો’ એ કથનમાં અભેદઅધ્યાસિત ભદાત્મક બુદ્ધિ થાય છે અને રાજાપર્યાયાત્મકપણાથી “આ પુરુષ થયો ત્યાં ભેદથી યુક્ત અભેદબુદ્ધિ થાય છે. તેમ પ્રસ્તુતમાં પણ “અનાદિનિધન એવો આત્મા કેવળીપર્યાયરૂપે થયો.' તે કથનમાં અભેદઅધ્યાસિત ભદાત્મક બુદ્ધિ થાય છે અને કેવળીપર્યાયરૂપે આ જીવ ઉત્પન્ન થયો'. એ કથનમાં ભેદયુક્ત અભદાત્મકબુદ્ધિ થાય છે. આ કથનથી શું પ્રાપ્ત થાય છે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – સંસારમાં જીવદ્રવ્ય હોય છે ત્યારે ઘાતકર્મના નાશથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે વખતે કેવળરૂપથી જીવદ્રવ્યસામાન્યની પણ કથંચિત્ ઉત્પત્તિ હોવાથી સામાન્ય પણ ઉત્પન્ન થયેલું જાણવું. જો કે જીવદ્રવ્ય જીવદ્રવ્યરૂપે અનાદિઅનંત છે તોપણ તે જીવદ્રવ્ય કેવળજ્ઞાનરૂપે પૂર્વમાં ન હતો અને ઘાતકર્મના નાશથી કેવળજ્ઞાનરૂપે ઉત્પન્ન થયો માટે કેવળજ્ઞાનરૂપે જીવદ્રવ્ય પણ કથંચિત્ ઉત્પન્ન થયો છે. વળી, જીવદ્રવ્ય સંસાર અવસ્થામાં સંઘયણાદિ અવસ્થાવાળો છે અને જ્યારે સિદ્ધ અવસ્થાને પામે છે ત્યારે સંઘયણ, દેહાદિ અવસ્થાનો નાશ થાય છે. તેથી તે અવસ્થાથી અભિન્ન સામાન્ય એવું જીવદ્રવ્ય કથંચિ નાશ પામે છે. કયા સ્વરૂપે નાશ પામે છે ? તે સ્પષ્ટ કરે છે – સંઘયાદિ અવસ્થાથી અભિન્ન એવા કેવળરૂપપણાથી નાશ પામે છે; કેમ કે જેમ જીવદ્રવ્ય સંસાર અવસ્થામાં સંઘયણાદિરૂપ હતો તેમ કેવળરૂપ પણ હતો અને તે સર્વ પર્યાયોથી અભિન્ન એવું જીવદ્રવ્ય સંસાર અવસ્થામાં હતું અને જ્યારે સંઘયણાદિ પર્યાયો નાશ પામે છે ત્યારે જીવદ્રવ્ય તે સંઘયણાદિથી અભિન્ન એવા કેવળરૂપ પર્યાયથી પણ નાશ પામે છે. તેમાં દષ્ટાંત આપે છે – જેમ પિંડમાંથી ઘડો થાય છે ત્યારે પિંડ અવસ્થામાં અને ઘટ અવસ્થામાં વર્તતું એકમૃદ્રવ્ય પૂર્વના પિંડપર્યાયના ત્યાગમાં પ્રવૃત્ત છે અને ઉત્તરના ઘટપર્યાયના ગ્રહણમાં પ્રવૃત્ત છે તેમ સંસારી અવસ્થામાંથી જીવ સિદ્ધ અવસ્થાને પામે છે ત્યારે પૂર્વના કેવળજ્ઞાનપર્યાયના ત્યાગમાં પ્રવૃત્ત છે અને ઉત્તરના સિદ્ધરૂપ કેવળજ્ઞાનપર્યાયના ગ્રહણમાં પ્રવૃત્ત છે. વળી, તે વખતે જીવરૂપપણાથી જીવદ્રવ્ય અનાદિનિધન છે. તેથી જીવદ્રવ્ય કેવળજ્ઞાનરૂપે નાશ પામવા છતાં જીવરૂપે સદા છે તેમ જાણવું. અહીં પ્રશ્ન થાય કે આ પ્રકારના કથનમાં દૃષ્ટાંતની સંગતિ કઈ રીતે થશે ? તેથી ટીકાકારશ્રી કહે છે – માટીદ્રવ્ય પિંડમાંથી ઘટ થાય છે ત્યારે પ્રતિક્ષણ ભાવિના પર્યાયરૂપે થાય છે અને તે સર્વ પર્યાયોમાં અનુગત મુદ્રવ્યની પ્રત્યક્ષથી અનુભૂતિ છે. તેથી જણાય છે કે મુદ્રવ્ય તે તે પર્યાયરૂપે પ્રતિક્ષણ નાશ પામે Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪૧-૪૨ છે અને મૃદ્રવ્યરૂપે ધ્રુવ છે તેમ જીવદ્રવ્ય પણ પ્રતિક્ષણ તે તે પર્યાયરૂપે નાશ પામે છે અને જીવદ્રવ્યરૂપે ધ્રુવ છે માટે દૃષ્ટાંતની અસિદ્ધિ નથી. આ કથનથી કેવળજ્ઞાનના વિષયમાં શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરે છે – કેવળજ્ઞાન કથંચિત્ સાદિ છે; કેમ કે ઘાતકર્મના વિગમનથી ઉત્પન્ન થાય છે. કથંચિત્ અનાદિ છે; કેમ કે અનાદિ એવા જીવનો પર્યાય છે તેથી જીવથી અભિન્ન છે માટે જીવથી અભિન્નરૂપે કેવળજ્ઞાન અનાદિ છે. કથંચિત્ સપર્યવસાન છે; કેમ કે ભવસ્થ અવસ્થામાં જીવના સંઘયણાદિ ભાવોથી અભિન્ન એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ સમયમાં નાશ પામે છે. કથંચિત્ અપર્યવસાન છે; કેમ કે પ્રગટ થયા પછી કેવળભાવરૂપે સદા રહે છે. વળી, કેવળ કથંચિત્ સાદિ અનાદિ કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – આત્માની જેમ કેવળનું સત્પણું છે અર્થાત્ જેમ આત્મા જગતમાં સત્ વસ્તુ છે તેમ કેવળ પણ જગતમાં સતું વસ્તુ છે. તેથી જેમ આત્મા તે તે ભાવરૂપે સાદિ છે અને આત્મારૂપે અનાદિ છે, આત્મા મનુષ્યાદિભાવોથી સંપર્યવસાન છે અને સિદ્ધાદિ ભાવોથી અપર્યવસાન છે તેમ સત્ એવા કેવળજ્ઞાનમાં પણ સર્વ ઘટે છે. M૨/૪૧ll અવતરણિકા : न द्रव्यं पर्यायेभ्यो भिन्नमेवेत्याह - અવતરણિકાર્ય : પર્યાયથી દ્રવ્ય ભિન્ન જ નથી એને કહે છે – ભાવાર્થ : ગાથા-૩૭-૩૮માં પૂર્વપક્ષીએ જીવદ્રવ્ય અને કેવળજ્ઞાન એકાંત ભિન્ન છે તેમ સ્થાપન કર્યું. તેનો નિષેધ ગ્રંથકારશ્રીએ ગાથા-૩૯-૪૦-૪૧માં કરીને દ્રવ્ય અને પર્યાયનો ભેદભેદ છે, એકાંત ભેદ નથી તેમ સ્થાપન કર્યું. હવે પર્યાયથી દ્રવ્ય ભિન્ન જ નથી તે સ્પષ્ટ કરે છે – ગાથા : जीवो अणाइनिहणो 'जीव'त्ति य णियमओ ण वत्तव्यो । जं पुरिसाउयजीवो देवाउयजीवियविसिट्ठो ।।२/४२।। છાયા : जीवोऽनादिनिधनो 'जीव' इति च नियमतो न वक्तव्यम् । यत् पुरुषायुष्कजीवो देवायुष्कजीवितविशिष्टः ।।२/४२।। Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ- ૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪૨ ૧૪૧ અન્વયાર્થ : =અને, UIના નીવો=અનાદિ અનંત એવો જીવ, “નવરિ='જીવ જ છે' અર્થાત્ વિશેષવિકલ જીવ જ છે' એ પ્રમાણે, નિયમો માં વર્ણવ્યો નિયમથી કહેવું જોઈએ નહીં, ગં=જે કારણથી, તેવાકયનીવિવિઠ્ઠો દેવાયુષ્યવાળા જીવથી વિશિષ્ટ ભિન્ન પુરસ૩યનીવો પુરુષ આયુષ્યવાળો જીવ છે. ll૨/૪રા ગાથાર્થ : અને અનાદિ અનંત એવો જીવ “જીવ જ છે' અર્થાત્ “વિશેષવિકલ જીવ જ છે' એ પ્રમાણે નિયમથી કહેવું જોઈએ નહીં. જે કારણથી દેવાયુષ્યવાળા જીવથી વિશિષ્ટ ભિન્ન, પુરુષ આયુષ્યવાળો જીવ છે. ll૨/૪રા ટીકાઃ__ जीवोऽनादिनिधनो 'जीव एव विशेषविकल' इति नियमतो न वक्तव्यम्, यतः पुरुषायुष्कजीवो देवायुष्कजीवाद विशिष्टो, जीव एव इति त्वभेदे पुरुषजीव इत्यादिभेदो न भवेत्, केवलस्य सामान्यस्य विशेषप्रत्ययाभिधानानिबन्धनत्वात्रिनिमित्तस्यापि विशेषप्रत्ययाभिधानस्य संभवे सामान्यप्रत्ययाभिधानस्यापि निनिमित्तस्यैव भावात् तनिबन्धनसामान्याभ्युपगमोऽप्ययुक्तः स्यादिति सर्वाभावः न च विशेषप्रत्ययस्य बाधारहितस्यापि मिथ्यात्वमितरत्रापि तत्प्रसक्तेरिति प्रतिपादनात् ।।२/४२।। ટીકાર્ય : નીવોડનાિિનાનો ..... પ્રતિપદ્રિનાર | અનાદિનિધન એવો જીવ “વિશેષવિકલ જીવ જ છે' એ પ્રમાણે નિયમથી કહેવું જોઈએ નહીં. જે કારણથી દેવઆયુષ્યવાળા જીવથી વિશિષ્ટ-ભિન્ન, પુરુષ આયુષ્યવાળો જીવ છે. આ રીતે ગાથાનો અર્થ કર્યા પછી પર્યાયથી ભિન્ન દ્રવ્ય જ નથી. એ કથન પ્રસ્તુત ગાથાથી કઈ રીતે ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – જીવ જ છે' અર્થાત્ સર્વ પર્યાયોને ગ્રહણ કર્યા વગર સર્વ પર્યાયવર્તી જીવ જ છે. એ પ્રમાણે અભેદ ગ્રહણ કરાયે છતે પુરુષજીવ ઈત્યાદિ ભેદ ન થાય; કેમ કે કેવલ એવા સામાન્યનું જીવરૂપ કેવલ એવા સામાન્યતું, વિશેષ પ્રત્યય અભિધાનનું અનિબંધનપણું છે પુરુષજીવ, દેવજીવ એ પ્રકારના વિશેષ પ્રત્યયતા અભિધાનનું અકારણપણું છે. અહીં પૂર્વપક્ષી કહે કે વિશેષ પ્રત્યય નિર્નિમિત્ત છે અર્થાત્ પુરુષથી વિશિષ્ટ જીવ છે. એ પ્રકારનો વિશેષ પ્રત્યય નિર્નિમિત્તક છે. તેથી નિર્નિમિત્તક જ વિશેષ પ્રત્યયનું અભિધાન છે. તેને ટીકાકારશ્રી કહે છે – લિલિમિત પણ વિશેષ પ્રત્યયતા અભિધાનનો સંભવ હોતે છતે પુરુષપર્યાયથી વિશિષ્ટ જીવદ્રવ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪૨ નહીં હોવાને કારણે નિર્નિમિત્ત જ પુરુષ જીવ ઈત્યાદિ પ્રત્યયતા અભિધાનનો સંભવ હોતે છતે, સામાન્ય પ્રત્યય અભિધાનનું પણ નિિિમત જ ભાવ હોવાથી=પુરુષવિશેષથી રહિત સામાન્ય જીવ નહીં હોવાને કારણે સામાન્ય પ્રત્યયતા અભિયાનનો પણ નિમિત્ત જ ભાવ હોવાથી તદ્ તિબંધન સામાન્ય અભ્યાગમ પણ=નિિિમત્ત એવા સામાન્ય પ્રત્યય અભિધાન નિબંધન સામાન્ય અભ્યપગમ પણ, અયુક્ત થાય. એથી સર્વનો અભાવ પ્રાપ્ત થાય સામાન્ય-વિશેષ સર્વનો અભાવ પ્રાપ્ત થાય. અહીં પૂર્વપક્ષી કહે કે બાધારહિત પણ વિશેષ પ્રત્યયનું ઇન્દ્રિયાદિ દ્વારા બાધારહિત ગ્રહણ થતા પુરુષ વિશેષરૂપ પ્રત્યયનું, મિથ્યાપણું છે. એમ ન કહેવું; કેમ કે ઈતરમાં પણ બાધારહિત એવા સામાન્યમાં પણ, તેની પ્રસક્તિ હોવાથી મિથ્યાત્વની પ્રસક્તિ હોવાથી (મિથ્યાત્વ સ્વીકારવાની આપત્તિ આવે) એ પ્રકારનું પ્રતિપાદન છે. ll૨/૪રા ભાવાર્થ પૂર્વપક્ષીએ ગાથા-૩૭, ૩૮માં જીવનો અને કેવળજ્ઞાનનો એકાંત ભેદ સ્થાપન કરેલ, તે એકાંત ભેદ સ્વીકારવો યુક્ત નથી, તે બતાવવા માટે પર્યાયોથી ભિન્ન જ દ્રવ્ય નથી તે સ્પષ્ટ કરે છે. કેમ પર્યાયોથી ભિન્ન જ દ્રવ્ય નથી ? તે બતાવતાં કહે છે – અનાદિઅનંત એવો જીવ “જીવ જ છે” એમ કહેવામાં આવે તો પર્યાયોથી ભિન્ન જીવ સિદ્ધ થાય. પરંતુ એ પ્રકારે નિયમથી કહી શકાય નહીં. કેમ કહી શકાય નહીં ? તેથી કહે છે – દેવાયુષ્યવાળા જીવથી પુરુષ આયુષ્યવાળો જીવ વિશિષ્ટ છે=ભિન્ન છે. એ પ્રતીત થાય છે માટે પર્યાયથી ભિન્ન જ જીવ નથી તેમ સિદ્ધ થાય છે. આશય એ છે કે કોઈ જીવ દેવ આયુષ્યને કારણે દેવભવમાં હોય અને ત્યાંથી આવીને મનુષ્યભવમાં આવે ત્યારે પુરુષ આયુષ્યવાળો થાય તે વખતે દેવાયુષ્ય અને મનુષ્યાયુષ્ય બંને અવસ્થામાં એક જીવ હતો, જે અનાદિથી અનંત કાળ સુધી રહેનાર છે, છતાં દેવાયુષ્યરૂપે દેખાતો જીવ જ્યારે પુરુષ આયુષ્યવાળો થાય છે ત્યારે ભિન્ન પ્રતીત થાય છે. તે ભિન્ન પ્રતીતિ જીવદ્રવ્યથી અભિન્ન એવા દેવાયુષ્યપર્યાય અને તેના તે જ જીવદ્રવ્યથી અભિન્ન એવા પુરુષાયુષ્યપર્યાયને કારણે થાય છે માટે દેવાયુષ્યપર્યાય અને પુરુષાયુષ્યપર્યાયથી જીવદ્રવ્ય ભિન્ન જ નથી અર્થાત્ કથંચિત્ ભિન્ન છે પરંતુ સર્વથા ભિન્ન જ નથી. આ કથનને ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે. દેવાયુષ્યમાં અને પુરુષાયુષ્યમાં જીવ જ છે. એ પ્રકારે અભેદ કરવામાં આવે તો “આ પુરુષ જીવ છે', “આ દેવ જીવ છે'. ઇત્યાદિ ભેદ થાય નહીં; કેમ કે કેવલ સામાન્યરૂપ જીવના વિશેષ પ્રત્યય અભિધાનનું અકારણપણું છે=“આ પુરુષ જીવ છે”, “આ દેવ જીવ છે'. એ પ્રકારના વિશેષ પ્રત્યયના અભિધાનનું અકારણપણું છે. માટે કથંચિત્ જીવદ્રવ્યનો પર્યાયથી અભેદ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪૨-૪૩ અહીં પૂર્વપક્ષી કહે કે પરમાર્થથી પુરુષ અને જીવ ભિન્ન છે. તેથી પુરુષવિશિષ્ટ જીવ નહીં હોવા છતાં નિર્નિમિત્ત જ પુરુષવિશિષ્ટ જીવની પ્રતીતિ થાય છે. તેને ટીકાકારશ્રી કહે છે – નિર્નિમિત્ત પણ વિશેષ પ્રત્યયના અભિધાનનો સંભવ હોતે છતે સામાન્ય પ્રત્યય અભિધાનનું પણ નિર્નિમિત્ત જ ભાવ છે તેમ કહી શકાય. અર્થાત્ જેમ પુરુષ જીવ છે એવી અનુભવસિદ્ધ પ્રતીતિ છે. છતાં કહેવામાં આવે કે પુરુષથી વિશિષ્ટ જીવ નથી, માત્ર જીવ છે, તે રીતે “જીવ છે', એ પ્રકારની સામાન્ય પ્રતીતિ થાય છે તે પ્રતીતિના બળથી “આ જીવ છે', એ પ્રકારનું કથન થાય છે, તે પણ નિર્નિમિત્ત જ છે અર્થાત્ સામાન્ય જીવ નામની વસ્તુ નથી છતાં તે પ્રકારની પ્રતીતિ થાય છે તેમ કહી શકાય અને તેમ સ્વીકારીએ તો તનિબંધન સામાન્યનો સ્વીકાર પણ અયુક્ત સિદ્ધ થાય. તેથી સામાન્ય, વિશેષ સર્વનો અભાવ પ્રાપ્ત થાય. અહીં પૂર્વપક્ષી કહે કે પ્રતીતિ દ્વારા બાધારહિત પણ જીવનું વિશેષ પ્રત્યય મિથ્યા છે, જીવ સામાન્ય જ સમ્યગ્ છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે – તે રીતે સામાન્યમાં પણ મિથ્યાત્વની પ્રસક્તિનું પ્રતિપાદન થઈ શકે છે. માટે પર્યાયરૂપ વિશેષથી દ્રવ્ય ભિન્ન જ છે તેમ સ્વીકા દેવું જોઈએ નહીં. પરંતુ કથંચિત્ ભિન્ન છે, કથંચિત્ અભિન્ન છે. તેમ સ્વીકારવું ઉચિત છે. ૨/૪શા અવતરણિકા - केवलज्ञानस्य कथंचिदात्माऽव्यतिरेकादात्मनो वा केवलज्ञानाव्यतिरेकात् कथञ्चिदेकत्वं तयोरित्याह - અવતરણિતાર્થ : કેવળજ્ઞાનનું આત્માથી કથંચિત્ અવ્યતિરેકપણું હોવાથી અથવા આત્માનું કેવળજ્ઞાનથી આવ્યતિરેકપણું હોવાથીકથંચિત્ અવ્યતિરેકપણું હોવાથી, તે બેનું આત્માનું અને કેવળજ્ઞાનનું, કથંચિત્ એકત્વ છે. એને કહે છે – ગાથા : संखेज्जमसंखेज्जं अणंतकप्पं च केवलं णाणं । तह रागदोसमोहा अण्णे वि य जीवपज्जाया ।।२/४३।। છાયા : संख्येयमसंख्येयमनन्तकल्पञ्च केवलं ज्ञानम् । तथा रागद्वेषमोहा अन्येऽपि च जीवपर्यायाः ।।२/४३।। અન્વયાર્થ :સંવેમ્બમર્સન્ન અનંતત્ત્વ =સંખ્યાત, અસંખ્યાત્મ અને અનંતકલ્પ, વત્ન =કેવળ જ્ઞાન છે, Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ १४४ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ- ૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪૩ तह-ते प्रभारी, रागदोसमोहा अण्णे वि-, द्वेष, भो३५ सय ५९l, जीवपज्जाया 94 पर्यायो (संध्यात्, संध्यात् सने Modsei छ, म सव्यय छे.) ॥२/४3।। गाथार्थ :સંખ્યાત, અસંખ્યાત્ અને અનંતક કેવળ જ્ઞાન છે. તે પ્રમાણે રાગ, દ્વેષ, મોહરૂપ અન્ય । ७वपर्यायो (संण्यात, मसंण्यात्म ने मनतseu छ, मे प्रभाएो मन्वय छे.) ||२/४3।। टी : आत्मन एकत्वात् कथञ्चित् तदव्यतिरिक्तं केवलमप्येकम्, केवलस्य वा ज्ञानदर्शनरूपतया द्विरूपत्वात् तदव्यतिरिक्त आत्माऽपि द्विरूपः असंख्येयप्रदेशात्मकत्वादात्मनः केवलमप्यसंख्येयम्, अनन्तार्थविषयतया केवलस्यानन्तत्वादात्माऽप्यनन्तः । एवं रागद्वेषमोहा अन्येऽपि जीवपर्यायाश्छद्मस्थावस्थाभाविनः संख्येयाऽसंख्येयानन्तप्रकारा, आलम्ब्यभेदात् तदात्मकत्वात् संसार्यात्माऽपि तद्वत् तथैव स्यात् । सोमिलब्राह्मणप्रश्नप्रतिवचने चागमे एतदर्थप्रतिपादकं च सूत्रम्-‘एगे भवं दुवे भवं' इत्यादि 'जाव अणेगभूयभावभविए भवं' इति प्रश्ने उत्तरं-'सोमिला ! एगे वि अहं जाव अणेगभूयभावभविए य अहं । से केण?णं भंते! एवं वुच्चइ? एगे वि अहं' इत्याधुत्तरहेतुप्रश्ने हेतुप्रतिपादनम् । 'सोमिला ! दव्वट्ठयाए एगे अहं, णाणदंसणट्ठयाए दुवे अहं' [भगवती० श० १८ उ० १० सू० ६४७] इत्यादि प्रकृतार्थसंवादि सिद्धम् रागादीनां चैकाद्यनन्तभेदत्वमात्मपर्यायत्वात् यो ह्यात्मपर्यायः स एकाद्यनन्तभेदो यथा केवलावबोधस्तथा च रागादय इति, स्थित्युत्पत्तितिरोधात्मकत्वमर्हत्यपि सिद्धमिति यत् परेणोक्तम् - 'अनेकान्तात्मकत्वाभावेऽपि केवलिनि सत्त्वात् यत् सत् तत् सर्वमनेकान्तात्मकमिति प्रतिपादकस्य शासनस्याव्यापकत्वात् कुसमयविशासित्वं तस्या सिद्धम्' [] इति तत् प्रत्युक्तं द्रष्टव्यम् ।।२/४३।। टीकार्थ: आत्मन ..... द्रष्टव्यम् ।। मात्मा मे५jटोवाथी थि६ मामाथी मध्यतिर 4 ५९ એક છે અથવા કેવળનું જ્ઞાનદર્શનરૂપપણું હોવાથી દ્વિરૂપપણું હોવાને કારણે તેનાથી અવ્યતિરિક્ત= કેવળથી અવ્યતિરિક્ત, આત્મા પણ દ્વિરૂપ છે. આત્માનું અસંખ્યયપ્રદેશાત્મકપણું હોવાથી કેવળ પણ અસંખ્યય છે. કેવળનું અનંતાર્થ વિષયપણું હોવાથી=કેવળજ્ઞાનનું અનંતયવિષયપણું હોવાથી, અનંતપણું હોવાના કારણે આત્મા પણ અનંત છે. એ રીતે જે રીતે કેવળજ્ઞાન સંખ્યય-અસંખ્યયઅનંત છે એ રીતે, રાગ-દ્વેષ-મોહ છબસ્થ અવસ્થાભાવિ જીવપર્યાયો સંખ્યય, અસંખ્યય, અનંત પ્રકારવાળા છે; કેમ કે આલંબૂનો ભેદ છેઃસંખ્યય, અસંખ્યય, અનંત પ્રકાર સ્વીકારવા માટે આલંબ વસ્તુનો ભેદ છે. તદાત્મકપણું હોવાથી રાગદ્વેષમાહાત્મકપણું હોવાથી, સંસારી આત્મા પણ તેની જેમ=રાગદ્વેષમોહરૂપ જીવના પર્યાયની જેમ, તે પ્રમાણે જ થાય=સંખ્યય, અસંખ્યય, અનંતપ્રકારવાળો Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪૩ ૧૪૫ જ થાય. અને સૌમિલ બ્રાહ્મણના પ્રશ્નના પ્રત્યુત્તરવાળા આગમમાં આ અર્થનું પ્રતિપાદક=આત્મા એક-અનેકાદિરૂપ છે' એ અર્થનું પ્રતિપાદક, સૂત્ર છે= એક છું, બે છું ઈત્યાદિ “યાવત્ અનેક-ભૂત, વર્તમાન અને ભાવિ અર્થમાં હું છું." એ પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન કહે છે – હે સૌમિલ ! એક પણ હું છું. યાવત્ અનેક-ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં હું છું.” “એ કયા અર્થથી હે ભગવંત ! આ પ્રમાણે કહો છો ? એક પણ હું છું.” ઈત્યાદિ ઉત્તરના હેતુથી કરાયેલા સોમિલના પ્રશ્નમાં હેતુનું પ્રતિપાદન છે=ભગવાન દ્વારા હેતનું પ્રતિપાદન છે. “હે સૌમિલ ! દ્રવ્યાર્થથી એક હું છું. જ્ઞાનદર્શન અર્થથી હું બે છું", ઈત્યાદિ પ્રકૃત અર્થતા સંવાદિ સિદ્ધ છે=પ્રસ્તુત ગાથામાં કહેલ અર્થને કહેનાર વચન સિદ્ધ છે. અને રાગાદિનું એકાદિ અનંતભેદપણું આત્મપર્યાયપણાને કારણે છે. જે આત્મપર્યાય હોય તે એકાદિ અનંત ભેજવાળો છે. જે પ્રમાણે કેવળતો અવબોધ અને તે પ્રમાણે રાગાદિ છે. ઇતિ=રાગાદિના અનંતભેદને કહેનાર અનુમાનની સમાપ્તિમાં છે. અત્યાર સુધીના કથનથી સ્થિતિ, ઉત્પત્તિ અને તિરોધાત્મકપણું અરિહંતમાં પણ સિદ્ધ છે=અરિહંત પણ આત્મારૂપે અવસ્થિત છે, કેવળીપર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને અકેવળી પર્યાય તિરોધાન થાય છે. એ સ્વરૂપે અરિહંતમાં પણ સિદ્ધ છે. એથી જે પર વડે કહેવાયું – “અનેકાંતાત્મકત્વના અભાવવાળા પણ કેવળીમાં સત્ત્વ હોવાથી જે સત્ છે તે સર્વ અનેકાંતાત્મક છે. એ પ્રતિપાદક શાસનનું અવ્યાપકપણું હોવાથી તેનું કુસમયવિશાસિપણું અસિદ્ધ છે." () તે પ્રત્યુક્ત જાણવું. 1ર/૪૩ ભાવાર્થ : આત્મા આત્મારૂપે એક છે માટે આત્માથી અવ્યતિરિક્ત એવું કેવળજ્ઞાન પણ એક છે. તેથી એ પ્રાપ્ત થાય કે કેવળજ્ઞાન પ્રગટ થયા પછી કેવળજ્ઞાનસ્વરૂપે પ્રતિક્ષણ અપર અપર પર્યાયને પામે છે. તોપણ આત્માના એકત્વને સામે રાખીને વિચારીએ તો કેવળજ્ઞાન એક પ્રાપ્ત થાય. વળી, આત્માનું જે કેવળ છે, તે જ્ઞાનદર્શનરૂપ છે=આત્માનો કેવળપર્યાય કેવળજ્ઞાન-કેવળદર્શનરૂપ છે. તેથી તે બે સ્વરૂપ છે અને તે બે સ્વરૂપથી અવ્યતિરિક્ત એવો આત્મા પણ બે સ્વરૂપવાળો છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આત્માથી અભિન્ન વિવક્ષા કરવાથી કેવળ એક બને છે અને જ્ઞાનદર્શનરૂપ એવા કેવળથી આત્માને અભિન્ન કરવાથી આત્મા બે સ્વરૂપવાળો પણ પ્રાપ્ત થાય છે. વળી, આત્મા અસંખ્ય પ્રદેશાત્મક હોવાથી આત્માથી અભિન્ન એવું કેવળ પણ અસંખ્યય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આત્માના આત્મપ્રદેશો અસંખ્યય છે તેથી કેવળજ્ઞાન એક હોવા છતાં આત્મપ્રદેશના ભેદથી કેવળ પણ અસંખેય પ્રાપ્ત થાય અને કેવળજ્ઞાનનો વિષય અનંતશેય છે તેથી આત્મા અનંત પણ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કેવળજ્ઞાનનો વિષય જગતના સર્વ પદાર્થો છે અને તે સંખ્યાથી અનંત છે. તેથી કેવળજ્ઞાનના વિષયભૂત પદાર્થની અપેક્ષાએ એક પણ કેવળીનો આત્મા સંખ્યાથી અનંતાત્મક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪૩ એ રીતે રાગ, દ્વેષ અને મોહ – અન્ય પણ જીવના પર્યાયો છબસ્થ અવસ્થાભાવિ છે, તે સંખ્યાતું, અસંખ્યાતું અને અનંત પ્રકારવાળા છે; કેમ કે આલંબના ભેદથી રાગાદિના પણ સંખ્યાતાદિ ભેદો પ્રાપ્ત થાય છે. જેમ રાગના વિષયભૂત પદાર્થો સંખ્યાતુ પણ હોય, અસંખ્યાત્ પણ હોય અને અનંત પણ હોય તેને આશ્રયીને રાગ પણ સંખ્યાત્, અસંખ્યાતું અને અનંતભેદવાળો બને છે અને રાગાદિઆત્મક જીવ હોવાથી સંસારી આત્મા પણ સંખ્યાતું, અસંખ્યાત્ કે અનંતરૂપ છે. આ અર્થને કહેવા માટે આગમમાં સૌમિલ બ્રાહ્મણના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાને કહ્યું છે. હું એક છું, બે છું' ઇત્યાદિ “યાવતું અને કબૂતરૂપ છું, અનેકવર્તમાનરૂપ છું, અનેકભવિષ્યરૂપ છું'; કેમ કે ભગવાન પણ ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળના જ્ઞયનું જ્ઞાન કરે છે તે અપેક્ષાએ અનેકસ્વરૂપ છે. આ સર્વ ‘ભગવતીસૂત્ર'નું કથન પ્રસ્તુત ગાથામાં કહેલા અર્થની સાથે સંવાદિસિદ્ધ છે=પ્રસ્તુત અર્થનો યથાર્થ સ્થાપક છે. ટીકાકારશ્રી રાગાદિના અનંતભેદો કેમ છે ? તે અનુમાન પ્રમાણથી બતાવે છે – રાગાદિનું એકાદિ અનંતભેદપણું છે તેમાં “એકાદિ અનંતભેદપણું' સાધ્ય છે. “આત્મપર્યાયપણું' હેતુ છે અને ત્યાં વ્યાપ્તિ છે. “જે આત્મપર્યાયો છે તે એકાદિ અનંતભેદવાળો છે તેમાં દૃષ્ટાંત બતાવે છે. “જે પ્રમાણે કેવળનો અવબોધ એકાદિ અનંતભેદવાળો છે'. ઉપનય વાક્ય બતાવે છે. તે પ્રમાણે રાગાદિ છે.” આનાથી એ ફલિત થાય કે, પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે “કેવળજ્ઞાન એક છે, બે છે યાવતું શેયના વિષયની અપેક્ષાએ અનંત છે' તેમ જીવમાં વર્તતા રાગાદિ પણ આત્માની સાથે અભેદ હોવાથી એક છે, આત્માના અસંખ્યાત પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત છે અને રાગાદિના વિષયભૂત અનંત પદાર્થોની અપેક્ષાએ અનંત પણ છે. વળી, આત્મપર્યાયવરૂપ હેતુથી તેની સિદ્ધિ એ રીતે થાય છે કે આત્મા જ્ઞાન કરે છે તેનો વિષય અનંત છે માટે અનંત પણ થઈ શકે છે. તેથી એ ફલિત થાય કે આત્માના જે પર્યાયો હોય તે કોઈ અપેક્ષાએ એક પણ થાય, યાવતું કોઈ અપેક્ષાએ અનંત પણ થાય. પ્રસ્તુત ગ્રંથના પ્રસ્તુત દ્વિતીય કાંડના કથનથી શું ફલિત થાય છે ? તે બતાવતા ટીકાકારશ્રી કહે છે - સંસારી જીવોમાં તો સ્થિતિ, ઉત્પત્તિ અને તિરોધાન સિદ્ધ છે; કેમ કે આત્મા આત્મારૂપે જેમ સંસારી સદા અવસ્થિત છે તેમ અરિહંતનો આત્મા પણ સદા અવસ્થિત છે અને જેમ સંસારી જીવોમાં પ્રતિક્ષણ તે તે રાગાદિ ભાવોની ઉત્પત્તિ થાય છે અને પૂર્વના રાગાદિ ભાવોનું તિરોધાન થાય છે. તેમ કેવળીમાં પણ કેવળજ્ઞાન પર્યાય પ્રતિક્ષણ નવાનવા વેદનરૂપે ઉત્પન્ન થાય છે અને પૂર્વનો કેવળજ્ઞાન પર્યાય તિરોધાન પામે છે એ પ્રમાણે સિદ્ધ થાય છે. તેથી જે પર વડે કહેવાયું છે કે કેવળીમાં અનેકાંતાત્મકપણાનો અભાવ હોવા છતાં પણ સત્ત્વપણું છે. તેથી જે જે સતું હોય તે તે અનેકાંતાત્મક હોય. એ પ્રકારના પ્રતિપાદક વચનનું Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા૪૩ અવ્યાપકપણું છે. માટે એ પ્રકારનું પ્રતિપાદક એવું ભગવાનનું શાસન એકાંતવાદરૂપ કુસમયનું વિનાશી છે તે સિદ્ધ થતું નથી; કેમ કે ભગવાનના વચનાનુસાર કેવળીમાં અનેકાત્મકપણું નથી. આ પ્રકારનું પરનું કથન પ્રત્યક્ત થાય છે. કેવળીમાં પણ સતત ઉત્પાદ-વ્યય વર્તે છે. પરંતુ પૂર્વપક્ષી કહે છે તેમ કેવળી આત્મારૂપે પણ ધ્રુવ છે અને કેવળરૂપે પણ ધ્રુવ છે એમ નથી. તેથી ફલિત થાય છે કે કેવળી પણ પ્રતિક્ષણ પર્યાયરૂપે અન્યઅન્ય ભાવને પામે છે અને દ્રવ્યરૂપે સ્થિર છે. માટે સર્વ પદાર્થો અનેકાંતાત્મક છે તેમ કેવળી પણ અનેકાંતાત્મક છે અને અનેકાંતાત્મક એવું ભગવાનનું વચન એકાંતાત્મક એવા કુસમયનું વિનાશી છે એમ સિદ્ધ થાય છે. ૨/૪૩ બીજો કાંડ સમાપ્ત Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ एवं जिणपण्णत्ते सद्दहमाणस्स भावओ भावे / पुरिसस्साभिणिबोहे दंसणसद्दो हवइ जुत्तो / / આ રીતે પ્રથમ અને બીજા કાંડમાં અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, જિનપજ્ઞતભાવોને ભાવથી શ્રદ્ધા કરનાર પુરુષના અભિનિબોધમાં ‘દર્શન’ શબ્દ મુક્ત થાય છે. Serving Jin Shasan 148052 gyanmandirokobatirth.org : પ્રકાશક : હાર્થિ ગઇ.” મૃતદેવતા ભવન, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 'E-mail : gitarthganga@yahoo.co.in Jain Educationa International For Personal and Private Use Only