SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪-૫ ભિન્ન આલંબન કેવા પ્રકારનું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જે કારણથી જ્ઞાન સાકારઉપયોગવાળું થાય છે. વળી દર્શન અનાકાર ઉપયોગવાળું થાય છે એથી બંને ભિન્ન આલંબનવાળા છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાનમાં પર્યાયનો ઉપયોગ છે, તેથી પર્યાયના આકારો દેખાય છે. દર્શનમાં દ્રવ્યનો ઉપયોગ છે, તેથી કોઈ પર્યાયના આકાર વગરનું માત્ર દ્રવ્યનું દર્શન થાય છે માટે જે અન્ય આચાર્યો કહે છે તેવું ભિન્નકાળમાં દર્શન છે અને ભિન્ન કાળમાં જ્ઞાન છે તેમ નથી, પરંતુ સતત જ્ઞાન-દર્શનનો ઉપયોગ કેવલીને વર્તે છે. વળી ગ્રંથકારશ્રી કહે છે કે કેવલી નં સમર્થ નાફ તં સમયં ન પાસરૂ' એ પ્રમાણે સૂત્રનો અર્થ ગ્રંથકારશ્રીએ કર્યો એ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે અન્ય આચાર્યો જે અર્થ કરે છે તે ભગવાનને આળદાન છે માટે તીર્થકરની આશાતના છે. વળી = સમર્થ'માં જે “' શબ્દ છે તેમાં ‘'ભાવ પ્રાકૃતના હિસાબે છે તેથી ત્યાં ગ' ઉપર બિંદુ નથી છતાં પ્રાકૃત પ્રમાણે આવેલ છે. માટે ‘ન'નો અર્થ ‘હૈ.' એ પ્રમાણે કરવો. તેમાં સાક્ષી આપે છે. જે પ્રમાણે લોકમાં પ્રયોગ છે કે જેઓ વડે કરાયેલા સુકૃતમાં એ સ્થાનમાં ‘' ઉપર ‘મ' આવેલ છે. તેથી ‘ સુ’ એ પ્રમાણે લોકમાં પ્રયોગ થાય છે. ૨/૪ અવતરણિકા :__ आगमेनाभिधाय योगपद्यं ज्ञानदर्शनयोरनुमानेनाऽपि तयोस्तद् दर्शयितुमाह - અવતરણિકાર્ય : જ્ઞાન-દર્શનનું કેવલજ્ઞાન અને કેવલદર્શનનું, યૌગપધ આગમ દ્વારા બતાવીને અનુમાનથી પણ તે બેનું કેવલજ્ઞાન-કેવલદર્શનનું, તેeૌગપધ, બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : केवलणाणावरणक्खयजायं केवलं जहा णाणं । तह दंसणं पि जुज्जइ णियावरणक्खयस्संते ।।२/५।। છાયા : केवलज्ञानावरणक्षयजातं केवलं यथा ज्ञानम् । तथा दर्शनमपि युज्यते निजावरणक्षयस्यान्ते ।।२/५ ।। અન્વયાર્થ : નદા=જે પ્રમાણે, વેવત વર વરવયનાથં કેવલજ્ઞાનના આવરણના ક્ષયથી થયેલું, Ti=જ્ઞાન, વર્ત-કેવલ છે કેવલજ્ઞાન છે, તે તે પ્રમાણે. પિયાવર વસંતે નિજ આવરણનો ક્ષય થયે છતે દર્શનાવરણનો ક્ષય થયે છતે, યંસ પિ ગુજ્ઞ=દર્શન પણ ઘટે છે=જયારે કેવલજ્ઞાન છે ત્યારે જ કેવલદર્શન પણ ઘટે છે. ૨/પા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy