SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૧-૨૨ જેમ મતિજ્ઞાનનો ભિન્ન ઉપયોગ છે અને કેવલજ્ઞાનનો ભિન્ન ઉપયોગ છે તેમ અવગ્રહરૂપ દર્શનનો ભિન્ન ઉપયોગ છે અને “ઘટ’ એ પ્રકારના જ્ઞાનનો ભિન્ન ઉપયોગ છે એ પ્રમાણે સ્વીકારવાથી અવગ્રહથી માંડીને ઘટના નિર્ણય સુધી એક ઉપયોગ પ્રતીત થાય છે તે સંગત થાય નહીં, તેથી અવગ્રહ વગર ઘટનું જ્ઞાન અપ્રસિદ્ધ હોવાથી તે પ્રકારના સ્વીકારના વિષયભૂત જ્ઞાનનો પણ અભાવ પ્રાપ્ત થાય. તે રીતે કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં પણ એકાંતભેદ સ્વીકારવામાં આવે તો તે બેના અભાવની જ પ્રાપ્તિ થાય. /૨/૨ના અવતરણિકા : इतश्च कथञ्चिद् भेदः - અવતરણિકાર્ય : અને આથી પૂર્વ ગાથાની ટીકાના અંતે કહ્યું કે અવગ્રહરૂપ દર્શન અને ઘટ' એ પ્રકારના નિર્ણયરૂપ જ્ઞાન એ બેનો એકાંતભેદ સ્વીકારવામાં આવે તો અભાવતી આપત્તિ છે આથી, કથંચિ ભેદ છે અવગ્રહ અને “ઘટ' એ બે પ્રકારના બોધ વચ્ચે કથંચિદ્ ભેદ છે. તેને બતાવે છે – ગાથા : दंसणपुव्वं णाणं णाणणिमित्तं तु सणं णत्थि । तेण सुविणिच्छियामो दंसणणाणाण अण्णत्तं ।।२/२२।। છાયા : दर्शनपूर्वं ज्ञानं ज्ञाननिमित्तं तु दर्शनं नास्ति । तेन सुविनिश्चिनुमः दर्शनज्ञानयोरन्यत्वम् ।।२/२२।। અન્વયાર્થ : હંસપુવૅ Tri=દર્શનપૂર્વક જ્ઞાન છે, આ નિમિત્ત તુ હંસUાં સ્થિ=વળી, જ્ઞાનનિમિત્ત દર્શન નથી, તેeતેનાથી, વંસVTVTVT પરં=દર્શનનું અને જ્ઞાનનું અચપણું અર્થાત્ અવગ્રહરૂપ દર્શન અને ‘ઘટ' એ પ્રકારના નિર્ણયરૂપ જ્ઞાનનું અત્યપણું, સુવિછિયાનો=અમે સુવિનિશ્ચય કરીએ છીએ, li૨/૨૨ા. ગાથાર્થ : દર્શનપૂર્વક જ્ઞાન છે. વળી, જ્ઞાનનિમિત્ત દર્શન નથી. તેનાથી દર્શનનું અને જ્ઞાનનું અન્યપણુંઅવગ્રહરૂપ દર્શનનું અને ‘ઘટ' એ પ્રકારના નિર્ણયરૂપ જ્ઞાનનું અન્યપણું, અમે સુવિનિશ્ચય કરીએ છીએ. ર/રા. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy