SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૪ એવા તેનું=ઘાતી કર્મના ક્ષયથી ઉત્પન્ન એવા કેવળજ્ઞાનનું, પાછળથી આવરણ નથી એથી અનંત છે. એથી ફરી ઉત્પન્ન થતું નથી; કેમ કે ઉત્પાદનું વિનાશપૂર્વકપણું છે. જે કારણથી ઘટતા અવિનાશમાં કપાલનો ઉત્પાદ જોવાયો નથી. એથી અનુત્પાદવ્યયાત્મક=અનુત્પાદ-અવ્યયાત્મક, કેવળ છે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી ફરી ક્યારેય કેવલજ્ઞાનનો ઉત્પાદ નથી અને વ્યય નથી એવું કેવલ છે, એ પ્રમાણે સ્વીકારનાર પક્ષનું નિરાકરણ કરવા માટે કહે છે – ગાથા : केवलणाणं साई अपज्जवसियं ति दाइयं सुत्ते । तेत्तियमित्तोत्तणा केइ विसेसं ण इच्छंति ।।२/३४।। છાયા : केवलज्ञानं साद्यपर्यवसितमिति दर्शितं सूत्रे । तावन्मात्रेदृप्ताः केचन विशेषं नेच्छन्ति ।।२/३४।। અન્વયાર્થ: વેવનVTi=કેવળજ્ઞાન, સારૂં કપmસિવં તિ સુ વાદ્ય સાદિ અપર્યવસિત’ એ પ્રમાણે સૂત્રમાં બતાવાયું છે, તેત્તિમત્તોતૂUT વેરૂ એટલા માત્રથી ગર્વિત કેટલાક, વિસે જ રૂતિ વિશેષને ઇચ્છતા નથી. ૨/૩૪ ગાથાર્થ : કેવળજ્ઞાન “સાદિ અપર્યવસિત' એ પ્રમાણે સૂત્રમાં બતાવાયું છે. એટલા માત્રથી ગર્વિત કેટલાક વિશેષને ઈચ્છતા નથી. ર/૩૪ ટીકા : केवलज्ञानं साद्यपर्यवसितमिति दर्शितं सूत्रे इत्येतावन्मात्रेण गर्विताः केचन विशेष पर्यायं पर्यवसितत्वस्वभावं विद्यमानमपि नेच्छंति ते न च सम्यग्वादिनः ।।२/३४।। ટીકાર્ય : વજ્ઞાનં ... સવાહિનઃ | કેવળજ્ઞાન “સાદિ અપર્યવસિત’ એ પ્રમાણે સૂત્રમાં દર્શિત છે. એટલામાત્રથી ગાવિંત કેટલાક વિશેષને=પર્યવસિત સ્વભાવવાળા વિદ્યમાન પણ પર્યાયને, ઇચ્છતા નથી અને તેઓ સમ્યગ્વાદી નથી. ૨/૩૪ ભાવાર્થ :શાસ્ત્રમાં કેવળજ્ઞાન “સાદિ અપર્યવસિત' કહ્યું છે તે શાસ્ત્રવચનમાં એકાંતરુચિવાળા કેટલાક દર્શનકાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy