SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૯ અવતરણિકા :अत्र प्रकरणकारः क्रमोपयोगवादिनं तदुभयप्रधानाक्रमोपयोगवादिनं च पर्यनुयुज्य स्वपक्षं दर्शयितु મK - અવતરણિકાર્ચ - અહીં=પ્રસ્તુત ગ્રંથના પ્રસ્તુત સ્થાનમાં, પ્રકરણકાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા, ક્રમઉપયોગવાદીને અને તઉભયપ્રધાન અક્રમઉપયોગવાદીને પ્રશ્ન કરીને સ્વપક્ષને દેખાડવા માટે કહે ભાવાર્થ : વળી કેવલજ્ઞાન “દર્શન’ એ પ્રમાણે અને “જ્ઞાન એ પ્રમાણે સમાનવાળું છે=કેવલજ્ઞાનકાળમાં જ “દર્શન છે અને જ્ઞાન છે' એ પ્રકારની પ્રતીતિવાળું કેવલજ્ઞાન છે, એમ જે ગ્રંથકારશ્રીએ ગાથા-૩માં કહેલ તે અક્રમઉપયોગવાદીનો મત છે, પોતાનો મત નથી; છતાં તે મતનો અભ્યાગમ કરીને ક્રમઉપયોગવાદી મતવાળા શું કહે છે ? તે ગાથા-૪માં સ્થાપન કર્યું અને તેનું નિરાકરણ અક્રમવાદીના મતાનુસાર અત્યાર સુધી કર્યું. હવે શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાને ક્રમઉપયોગ અભિમત નથી અને અક્રમઉપયોગ પણ અભિમત નથી. આથી તે બન્નેમાં પ્રશ્ન કરીને પોતાનો મત શું છે ? તે પ્રસ્તુત ગાથામાં સ્થાપન કરે છે – ગાથા : दंसणणाणावरणक्खए समाणम्मि कस्स पुव्वअरं । होज्ज समं उप्पाओ हंदि दुए णत्थि उवओगा ।।२/९।। છાયા : दर्शनज्ञानावरणक्षये, समाने कस्य पूर्वतरम् । भवेत् सममुत्पादो, हन्दि द्वौ न स्त उपयोगी ।।२/९।। અન્વયાર્ચ - સંસUTUવર સમીપબ્લિકદર્શકતા અને જ્ઞાનના આવરણનો ક્ષય સમાન હોતે છતે, પુત્રગર (૩Mાગો) દોન્ન=કોનો પ્રથમતર (ઉત્પાદ) થાય?કેવલજ્ઞાન અને કેવલદર્શનમાંથી કોનો પ્રથમતર ઉત્પાદ થાય ? સમું ધ્યાન દોર્ને સાથે ઉત્પાદ થાય=એક કાલે ઉત્પાદ થાય. અહીં સાથે ઉત્પાદ સ્વીકારવામાં ગ્રંથકારશ્રી દોષ આપે છે – હૃદ્ધિ ખરેખર, કુત્યિ ૩વોr='બે ઉપયોગો નથી' (એ શાસ્ત્રવચનનો વિરોધ થાય.) In૨/૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy