SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૭-૩૮ અન્વયાર્થ નીવો ગળા દળો=જીવ અનાદિ-નિધન છે અર્થાત્ અનાદિ અનંત છે, વાળાાં તુ સાયમળત=વળી, કેવળજ્ઞાન સાદિ-અનંત છે, ફેંગ થોમ્મિ વિષેસે=એ પ્રકારે સ્થૂળ વિશેષ હોતે છતે=મોટો ભેદ હોતે છતે, દ નીવો જેવાં હો=કેવી રીતે જીવ કેવળ થાય ? અર્થાત્ જીવ કેવળ થાય નહીં. ।।૨/૩૭।। તખ્તા–તે કારણથી, અબ્જો નીવો=અન્ય જીવ છે, તK=તેના, અને અત્ય, શાળાપખવા=જ્ઞાનાદિ પર્યાયો છે, વમિયાનવલવિશેસો=કેમ કે ઔપશમિકાદિ લક્ષણનો ભેદ છે, ડ્ કૃત્તિ=(એ પ્રમાણે) કેટલાક ઇચ્છે છે. ।।૨/૩૮૫ ગાથાર્થ: જીવ અનાદિ નિધન છે અર્થાત્ અનાદિ અનંત છે. વળી, કેવળજ્ઞાન સાદિ-અનંત છે. એ પ્રકારે સ્થૂળ વિશેષ હોતે છતે=મોટો ભેદ હોતે છતે, કેવી રીતે જીવ કેવળ થાય ? અર્થાત્ જીવ કેવળ થાય નહીં. ||૨/૩૭|| તે કારણથી, અન્ય જીવ છે, તેના અન્ય જ્ઞાનાદિ પર્યાયો છે; કેમ કે ઔપશમિકાદિ લક્ષણનો ભેદ છે. એ પ્રમાણે કેટલાક ઈચ્છે છે. ।।૨/૩૮।। ટીકા ઃ जीवोऽनादिनिधनः, केवलज्ञानं तु साद्यपर्यवसितमिति स्थूरे विरुद्धधर्माध्यासलक्षणे विशेषे छायातपवदत्यन्तभेदात् कथं जीवः केवलं भवेत् ? जीवस्यैव तावत् केवलरूपता असंगता दूरतः संहननादेरिति भावः । १२ / ३७ ।। तस्माद् = विरुद्धधर्माध्यासतोऽन्यो जीवो ज्ञानादिपर्यायेभ्यः, अन्ये च ततो ज्ञानादिपर्याया, लक्षणभेदाच्च तयोर्भेदः । तथाहि - ज्ञानदर्शनयोः क्षायिकः क्षायोपशमिको वा भावो लक्षणम् जीवस्य तु पारिणामिकादिर्भावो लक्षणमिति केचित् व्याख्यातारः प्रतिपन्नाः ||२ / ३८ ।। ટીકાર્યઃ जीवोऽनादिनिधनः ..... ભાવ: ।। જીવ અનાદિ નિધન છે=અનાદિ અનંત છે. વળી, કેવળજ્ઞાન સાદિ અપર્યવસિત છે. એ પ્રકારના વિરુદ્ધ ધર્માધ્યાસરૂપ સ્થળવિશેષમાં છાયા-આતાપની જેમ અત્યંત ભેદ હોવાથી કેવી રીતે જીવ કેવળ થાય ? અર્થાત્ જીવતી જ કેવળરૂપતા અસંગત છે. સંઘયણાદિકની દૂરથી અસંગતતા છે=જીવની સંઘયણાદિરૂપતા અત્યંત અસંગત છે. એ પ્રકારનો ભાવ છે. ।।૨/૩૭।। तस्माद् પ્રતિપન્નાઃ ।। તે કારણથી=વિરુદ્ધ ધર્માધ્યાસ હોવાથી=જીવ અને કેવળજ્ઞાનમાં અનાદિ અનંતતા અને સાદિ અનંતતારૂપ વિરુદ્ધ ધર્મો પ્રાપ્ત થતા હોવાથી, જ્ઞાનાદિ પર્યાયથી અન્ય જીવ છે અને તેનાથી=જીવથી, જ્ઞાનાદિ પર્યાયો અન્ય છે અને લક્ષણના ભેદથી તે બેનો ભેદ છે. તે આ પ્રમાણે – જ્ઞાન, દર્શનના ક્ષાયિક અથવા ક્ષાયોપશમિક ભાવ લક્ષણ છે. જીવનું તો પારિણામિક ભાવ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy