Book Title: Kevalibhukti Vyavasthapana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004680/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા વિરચિત ફૅવલિભ Sતવ્યવહસ્થાપના હાર્નાિશિની શબ્દશઃ વિવેચન ત્રીશમી બત્રીશી सर्ववादपविगमावाशनत्यतयामाहारसका विरहाादनामश्वसंगो एवम्बरसमवाचविशीयस्थकर्माकोशवतयादेहागनयो! चुक्यो र मोहायरवेशासातवेद्यामदीक्षापमादजमनालाबाराहारकषयाविचवा निक्षादि कोत्याग्नबाध्यानतपोव्ययापरमादारिकोगस्पास्वानुमानाधिनापिच ध यूरोपकारहानेछाशमा दिनुयुश्याव्याशुसंवद्यालगवानखनविदिगंबरायणसिम तथायमकना लेजोमासमानिकचानादि श्ासमात्रगमनादिनानध्याननयसा रखकालामनबेजना परमौदारिकंदांग निवेनवकालमा दारिकादमिनो दिमासक्तिननिति र उलयाद्यदृष्टमंबामदृष्टयामकुंतनोशलन्यागेश्खामावापा नक्षाराक्षसी ३४ अनिलानियवासिनचवचुगोवितादोजनमानस्वधानिदबिमोयपद्यतेषयरोप कारदा निश्वानियताबसरस्यनारीमादिगुझाचानिमहिश्यमधिद्यति २६ मतान्यानुरझाराम धिमायापिनकंधमस्या निनायोभयो। समा२ चमोहिन मिताहाशाजापुत्मनिकापिकातीन गवसोखकापचयामानेवबाधके समापियनजय्य मिरवमुक्तिहाळायासीनजनाले टेवादपिलऊया २ दोघहवाश्मकस्पात वोपयोहिकर्मनाशाहबानकान्यामास्युनः कदायदान ३० कनेकोकपिडादस्वामीनिवरताचोरायविस्वनी नि:सपनाने वमानमान ३१ परमातदितरिचादिगंबरविनिय दात जासमितोबारः मोनोनिनजयतिजामने कलिक्यवस्थापनकाचिशिका छ @ વિવેચક પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા uain Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ વિરચિતા દ્વાત્રિશદ્ધાત્રિશિકા અંતર્ગત કેવલિભક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન . મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર - લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા + વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષદર્શનવેત્તા પ્રાવચનિક પ્રતિભાધારક સ્વ. પ.પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન ગણિવર્ય પ.પૂ. શ્રી યુગભૂષણવિજયજી મહારાજ - વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંકલન-સંશોધનકારિકા છે. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ. પૂ. હેમભૂષણસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તિની તથા પ. પૂ. પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી ચંદનબાલાશ્રી : પ્રકાશક : કાતા .. ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનહાવિંશિકા શબ્દશઃ વિવેચન - વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૩ ૯ વિ. સં. ૨૦૬૩ આવૃત્તિ ઃ પ્રથમ નકલ ઃ પ૦૦ મૂલ્ય રૂ. ૫૦-૦૦ coooooooooooooooooooooooooooooooooooooooooooooooos _ આર્થિક સહયોગ : શ્રી સુરત તપગચ્છ રત્નત્રયી આરાધક સંઘ ટ્રસ્ટ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સુરત. પરમપૂજય મહારાષ્ટ્રદેશોદ્ધારક સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, અધ્યાત્મયોગી, ૫.પૂ. પં.પ્ર.શ્રી ભદ્રંકરવિજયજી મહારાજાના શિષ્યરત્ન, મધુરભાષી પ.પૂ.આ.ભ. શ્રીમવિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન તથા વાત્સલ્યનિધિ પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાનુવર્તી પ્રવચનકાર પૂ. મુ. શ્રી યુગપ્રવિજયજી મ.સા. ના સદુપદેશથી ગ્રી પ્રકાશનનો સંપૂર્ણ લાભ જ્ઞાનખાતાની રકમમાંથી લેવામાં આવ્યો છે. | મુખ્ય પ્રાપ્તિસ્થાન : જ . કાતા નાઈટ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. આ મુદ્રક જ મુકેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. Page #4 -------------------------------------------------------------------------- ________________ કઃ પ્રાપ્તિસ્થાન : H - અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રી નટવરભાઈ એમ.શાહ(આફ્રિકાવાળા) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ડી-૮૦૪, સમર્પણ ટાવર્સ, ઘરડા ઘર પાસે, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭, ૧૩૨ ફૂટ રીંગ રોડ, નારણપુરા, અમદાવાદ-૧૩. 8 (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ (૦૭૯) ર૭૪૭૮૫૧૨ મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦. (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ, એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના ક્વેલર્સની ઉપર, મલાડ (ઈ), મુંબઈ-૪૦OO૯૭. 8 (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * જામનગર : શ્રી લલિતભાઈ ધરમશી શ્રી ઉદયભાઈ શાહ ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, C/o. મહાવીર અગરબત્તી વર્કસ જવાહરલાલ નહેરુ રોડ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે. સર્વોદય પાર્શ્વનાથનગર, જામનગર-૩૬૧૦૦૧. જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. , : ૨ (૦૨૮૮) ર૬૭૮૫૧૩ = (-૨) ૨પ૬૮૦૬૧૪, ૨૫૬૮૧૦૩૦ * સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. R (૦૨૬૧) ૩૦૧૩૨૪૪ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * BANGALORE: Shri Vimalchandji Clo. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. # (080) (O) 22875262, (R) 22259925 Page #5 -------------------------------------------------------------------------- ________________ ૬. પ્રકાશકીય ગીતાર્થ ગંગાનું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલા વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું વય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહત છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે. શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણ વિજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચતો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – પ, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો (ગુજરાતી) વ્યાખ્યાનકાર - પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત) મ. સા. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર વ્યાખ્યાનકાર - પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. યોગદષ્ટિસમુચ્ચય ૨. કર્મવાદ કર્ણિકા ૩. સદ્ગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭, પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૧૬. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી (ભાગ-૧) | પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. સંપાદિત ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો Page #7 -------------------------------------------------------------------------- ________________ तेजङ :- प. पू. गशिवर्य श्री युगभूषाविभ्य (नाना पंडित) म. सा. ૧. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? हिन्दी व्याख्यानकार :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी ( नाना पंडित) म.सा. १. जैनशासन स्थापना २. चित्तवृत्ति ३. श्रावक के बारह व्रत एवं विकल्प ४. प्रश्नोत्तरी लेखक :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म. सा. १. जिनशासन स्वतंत्र धर्म या संप्रदाय ? संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ENGLISH Lecturer : H. H. GANIVARYA SHRIYUGBHUSHANVIJAYJI M. S. 1. Status of religion in modern Nation State theory Author : H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Is Jaina Order Independent Religion or Denomination ? Page #8 -------------------------------------------------------------------------- ________________ છે કે ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત છે વિવેચનના ગ્રંથો (ગુજરાતી) વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા | ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન (અપ્રાપ્ય) ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યનલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાત્રિશિકા-૧ શબ્દશઃ વિવેચના ૨૧. મિત્રાદ્વાબિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્રાવિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચના ૨૭. ભિક્ષદ્વાચિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ 3. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion !!!!! સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ (અંગ્રેજી). ૬. ‘રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma'Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા'ના | શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક મ - શ્રુતસદનના સૂત્રધાર ઉપાધ્યાયજી મહારાજા : સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જિનશાસનના ગગનમાં ઉદય પામેલો જ્ઞાનસૂર્ય અઢારમી સદીના ઊગમ અવસરે મધ્યાકાશમાં આવીને પૂરબહારમાં ખીલી ઊઠ્યો ! અમર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાનું સર્વતોમુખી ને પડછંદ વ્યક્તિત્વ જૈન-જગતને ગૌરવોન્નત મસ્તકે રાખી શક્યું હતું. ઉપાધ્યાયજી મહારાજની તો એક જ મહેચ્છા હતી કે ખીલેલું કયું ફૂલ ખરતું નથી ? એક દિવસ હું પણ આ પૃથ્વી ઉપરથી વિદાય લઈશ, પણ જ્ઞાન અમર રહેવું જોઈએ.’ આ મહેચ્છાની પૂર્તિ માટે એમણે કલમ સજાવી હતી. જ્ઞાનદાનની ભાવના આગળ એમણે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું.' ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ મૈથિલી તાર્કિકોની નવ્ય ન્યાય શૈલીને જેનસૃષ્ટિમાં ઉતારવાની હામ ભીડી. લુપકોએ મૂર્તિપૂજા વિરુદ્ધ ચલાવેલી જોરદાર ઝુંબેશને જોઈને ‘પ્રતિમાશતક' અને “પ્રતિમાપૂજનન્યાય' જેવા ગ્રંથોમાં અકાઢ્ય તર્કો આપીને શાસનની રક્ષાનું અપૂર્વ કાર્ય બજાવ્યું. (એ “પ્રતિમાશતક' નામે અદ્ભુત ગ્રંથરત્નના શબ્દશઃ વિવેચનના ભા. ૧-૨-૩, ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા પ્રકાશિત થઈ ગયેલ છે. ભા. ૪ના શબ્દશઃ વિવેચનનું કાર્ય ચાલી રહ્યું છે.) “જ્ઞાનસાર” અને “અધ્યાત્મસાર’માં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કાવ્યરૂપે અગાધ જ્ઞાનરાશિના અમૃતને ઠાલવ્યું છે. (એ “અધ્યાત્મસાર ગ્રંથરત્નનું શબ્દશઃ વિવેચન ભા. ૧ પ્રકાશિત થયેલ છે. ભા. રનું કાર્ય ચાલી રહ્યું છે તથા જ્ઞાનસાર સ્વપજ્ઞ ટબાના આધારે શબ્દશઃ વિવેચન તૈયાર થયેલ છે, તે થોડા સમયમાં ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા પ્રકાશિત થશે.) Page #11 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાસિંશિકા/પ્રસ્તાવના જ્ઞાનસાર ગ્રંથરત્નમાં પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે “જૈન આગમોને અમે સ્વીકારીએ છીએ, પરંતુ આ સ્વીકારની પાછળ રાગ કારણભૂત નથી; અને પર સિદ્ધાંતોનો અમે અસ્વીકાર કરીએ છીએ, એનું કારણ કાંઈ દ્વેષ નથી, પરંતુ જેમનું વચન યુક્તિયુક્ત લાગ્યું, જેમનું પ્રતિપાદન સત્યનું સંતાન હોય, એનો અમે સ્વીકાર કરીએ છીએ અને બીજાનો અસ્વીકાર કરીએ છીએ.” ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ દૈગંબરીય સમર્થ વિદ્વાન શ્રી સમતભદ્રની “અસહસ્ત્રી’ પર પોતે આઠ હજાર શ્લોકપ્રમાણ વિવરણ પણ લખ્યું છે. પોતાના સર્જનોમાં એમણે જેમ જૈનેતર સિદ્ધાંતોની કડક સમાલોચના કરી છે, તેમ બીજી બાજુ જૈનેતર પતંજલિ કૃત ‘પાતંજલ” નામના યોગગ્રંથ પર કલમ ચલાવીને સ્વકીય સર્જનોમાં પતંજલિને “મહર્ષિ' કહીને એમની સાક્ષીઓ મૂકી અંજલિ પણ આપી છે. અષ્ટસહસ્ત્રી, શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્વાદ કલ્પલતા ટીકા, નયોપદેશ, નયામૃતતરંગિણી, વાદમાલા, અનેકાંતવ્યવસ્થા, ન્યાયખંડનખાદ્ય, જ્ઞાનાર્ણવ, જ્ઞાનબિંદુ આદિ ગ્રંથોમાં સર્જનમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે નવ્યન્યાયની ભરપૂર છાંટ છાંટી છે. દાર્શનિક સમન્વય શક્તિનો ઝબકાર બતાવવામાં પણ પૂ. ઉપાધ્યાયજી મહારાજે કમાલ કરી છે ! કોઈ ઠેકાણે એમણે પતંજલિની સાક્ષીઓ મૂકી, તો કોઈ જગ્યાએ એમણે ભગવદ્ ગીતાની સાક્ષીઓ પણ મૂકી છે. પોતાના પુરોગામી ગ્રંથકારોને યાદ કરીને પૂ. ઉપાધ્યાયજી મહારાજે એમની પ્રત્યે પોતાની ભક્તિ પ્રદર્શિત કરવામાં પણ કમી રાખી નથી. પોતાનાં સર્જનોમાં અનેક સ્થાને શ્રી હરિભદ્રસૂરિજી અને શ્રી હેમચન્દ્રાચાર્યજી, તેમ જ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને વાચક ઉમાસ્વાતિજીને સ્થાન-માન આપીને એમણે પુરોગામીઓને અનેક રીતે પ્રશસ્યા છે. ‘દ્વાત્રિશદ્વાચિંશિકા' કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા - સર્વનયમયી વાણી વહાવનાર પૂ. મહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાનો ‘ધાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથ', આ પ૦૫૦ શ્લોકપ્રમાણ, અભુત અર્થગંભીર અને Page #12 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુતિવ્યવસ્થાપનાચિંશિકા/પ્રસ્તાવના અધ્યયનીય તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત, એક અદ્ભુત અમર કૃતિરૂપ ગ્રંથરત્ન છે. પૂજ્યશ્રીએ શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન અમૃતને આ ગ્રંથગાગરમાં આપણને પીરસ્યું છે. પૂજ્યશ્રીની એક એક કૃતિ Master Piece - બેનમૂન નમૂનારૂપ છે, જે તેમના ઉચ્ચ બૌદ્ધિક સ્તરનાં આપણને દર્શન કરાવે છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં અભુત પદાર્થોનું યુક્તિસભર નિરૂપણ જોઈ ગ્રંથકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાની તર્કશક્તિને, તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વિના રહી શકાતું નથી. આ ગ્રંથ સીધો આગમગ્રંથ નથી, પરંતુ આગમ ગ્રંથોના રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. માટે જ પૂ. ઉપાધ્યાયજી મહારાજે પણ માત્ર દુર્ગમ અને દુર્બોધ શબ્દોનું ટીકામાં સ્પષ્ટીકરણ કરેલ છે. ‘દ્વત્રિશદ્વાáિશિકા ગ્રંથ' સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમના ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા પણ ગૂંથાયેલાં છે. એટલું જ નહીં, આ સર્વ પદાર્થોનું સંકલન અને વિશદીકરણ પણ આ ગ્રંથરત્નમાં કરવામાં આવ્યું છે. જેમ પૂ. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથો ષોડશક પ્રકરણ, અષ્ટક પ્રકરણ, વિંશતિવિંશિકા આદિ ગ્રંથોનાં નામાભિધાન, તેના તેના વિવિધ શ્લોકસમૂહની સંખ્યાને આશ્રયીને આપેલ છે, તેમ અહીં વિવિધ વિષયોનું નિરૂપણ કરતાં ચોક્કસ અંકસંલગ્ન ૩૨ પ્રકરણોને રચ્યાં અને એક એક પ્રકરણમાં ૩ર-૩૨ શ્લોકોનાં ઝૂમખાં મૂકવા દ્વારા મુખ્ય ૩૨ વિષયોની સાંગોપાંગ અને અર્થગંભીર વિશદ છણાવટ કરેલ છે. ટૂંકમાં પ્રસ્તુત કૃતિ દ્વાત્રિશદ્ધાત્રિશિકા યોગ, આગમ અને તર્ક-યુક્તિના શિરમહોર સમાન એક અણમોલ, અનુપમ અને અભુત મહાન ગ્રંથ છે. ખરેખર જ, આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણે આત્મકલ્યાણ સાધી ન શકત. વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ શાસ્ત્રો અમૂલ્ય ખજાનો છે. આ ગ્રંથનું ૨૯મું પ્રકરણ “કેવલિભક્તિવ્યવસ્થાપનદ્ધાત્રિશિકા' છે. પૂ. મહોપાધ્યાયજી મહારાજાએ “અધ્યાત્મમતપરીક્ષા” ગ્રંથરત્નની સ્વોપજ્ઞ ટીકા સમેત રચના કરેલ છે. એ અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથરત્નની ૧૮૪ ગાથાઓ છે. એ ગ્રંથરત્નમાં આધ્યાત્મિક મત અને દિગંબર મતની અનેક માન્યતાઓનું Page #13 -------------------------------------------------------------------------- ________________ કેવલિભક્તિવ્યવસ્થાપનહાત્રિશિકા/પ્રસ્તાવના નિરસન કરવાપૂર્વક પારમાર્થિક અધ્યાત્મ શું છે, એ સમજાવેલ છે. એ અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથમાં ગાથા-૭૨ થી ૧૨૩માં કેવલી ભગવંતોને કવલાહાર હોય કે નહિ, તેની વિશદ ચર્ચા કરેલ છે; અને આધ્યાત્મિક અને દિગંબર દ્વારા, કેવલીભગવંત કવલાહાર કરતા નથી, એ સિદ્ધ કરવા અપાયેલ અનેક કુયુક્તિઓનું નિરાકરણ પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ અનેક સુયુક્તિઓ અને આગમપાઠો પુરસ્સર ગાથા-૭૩ થી ૧ર૩માં કરેલ છે. (અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભા. ૧-૨-૩ ગીતાર્થ ગંગાથી પ્રકાશિત થયેલ છે, તેમાં ભા. રમાં કેવલીભક્તિનો વિચાર છે.) આધ્યાત્મિક અને દિગંબરોની માન્યતા એવી છે કે કેવલી ભગવાન અઢાર દોષરહિત અને કૃતકૃત્ય હોવાથી તેઓને સુધા-તૃષા ન હોવાથી કવલાહાર શી રીતે હોઈ શકે ? અને જો કેવલી ભગવાન કવલભોજી હોય તો કૃતાર્થ નથી, એ પ્રકારે તેઓ માને છે. વળી બુદ્ધિપૂર્વકની પુદ્ગલની પ્રવૃત્તિ વીતરાગ ક્યારેય કરે નહિ અને આહારગ્રહણની કે વસ્ત્રગ્રહણની પ્રવૃત્તિ પરદ્રવ્યની પ્રવૃત્તિ છે અને પરદ્રવ્યની પ્રવૃત્તિ મોહ વગર થાય નહિ. તેથી નિર્મોહી એવા ભગવાનને આહારગ્રહણની પ્રવૃત્તિ અને વસ્ત્રગ્રહણની પ્રવૃત્તિ સંભવે નહિ. આવા પ્રકારની દિગંબરોની માન્યતા અનુસાર દિગંબરોએ બતાવેલ કેવલીને કવલભોજન સ્વીકારવામાં ૧૫ દોષોનું પ્રસ્તુત કેવલિભક્તિવ્યવસ્થાપન બત્રીશીમાં શ્લોક-૧ થી પમાં ઉભાવન કરીને તે ૧૫ દોષોનું ગ્રંથકાર શ્રી મહોપાધ્યાયજી મહારાજાએ અનેક યુક્તિપૂર્વક અને અનુભવને અનુસારે શ્લોક-૬ થી ૨૮માં નિરાકરણ કર્યું છે. કેવલી ભગવાનને ભક્તિ સ્વીકારવામાં દિગંબરોએ અનેક દોષો બતાવ્યા. તે સર્વ દોષો કેવલી ભગવાનને કવલભોજનમાં પ્રાપ્ત થતા નથી, તેમ ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું. આમ છતાં જેમની બુદ્ધિમાં દિગંબરના મતના સંસ્કારો અતિ ઘનિષ્ઠ છે, તેઓ માને છે કે “આત્મા પરપદાર્થની પ્રવૃત્તિ કરે તે આત્મા માટે લજ્જાસ્પદ છે, અને વીતરાગ મોહરહિત હોવાથી પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરે તે કોઈ રીતે સંગત થતું નથી' તેનું શ્લોક-૨૯માં ગ્રંથકારશ્રીએ નિરાકરણ કરેલ છે. કેવલીને પરદ્રવ્યની પ્રવૃત્તિ સ્વીકારવી ઉચિત નથી, એમ દિગંબરો જે કહે છે, તેનું નિરાકરણ કરીને ગ્રંથકારશ્રીએ અર્થથી એ સ્થાપન કર્યું કે “જેમ કેવલી Page #14 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/પ્રસ્તાવના પરદ્રવ્ય સ્વરૂપ –દેહને ધારણ કરે છે, છતાં તે ઉપાસક માટે ઉપાસ્ય છે, તેમ આહારરૂપ પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરે છે, છતાં વીતરાગ-સર્વજ્ઞ છે, તેમ સ્વીકારીને વીતરાગ ભગવાનની ઉપાસના કરવામાં કોઈ બાધ નથી; પરંતુ તત્ત્વને જોવામાં જેમની મોહવાળી મતિ છે, એવા દિગંબરો કેવલીને ભક્તિ નથી, તેમ સ્થાપન કરીને કદાગ્રહને પામે છે તે દોષરૂપ છે, તે શ્લોક-૩૦માં ગ્રંથકારશ્રીએ કહેલ છે. દિગંબરો ચાર અતિશયવાળા કર્મકાય અવસ્થાવર્તી તીર્થકરોને ભુક્તિ સ્વીકારવાથી દોષ આપે છે કે શ્વેતાંબરો જે તીર્થકરોને માને છે, તે તીર્થકરો લજ્જાસ્પદ એવી પરદ્રવ્યની પ્રવૃત્તિ કરે છે, માટે તેવા ભગવાન ક્યારેય ઉપાસ્ય તરીકે સ્વીકારી શકાય નહિ.' તેનું નિરાકરણ શ્લોક-૩૧માં ગ્રંથકારશ્રીએ કરેલ છે. દિગંબરના મતનું ગ્રંથકારશ્રીએ નિર્ધલન કર્યું, તેનાથી કવલભોજન કરનારા ભગવાન ચાર અતિશયવાળા છે માટે વીતરાગ છે, એમ સ્વીકારવામાં કોઈ બાધ નથી, તેમ સ્થાપન કર્યું. તેનાથી ભગવાનના શાસનની શોભા વધે છે, તે બતાવવા શ્લોક-૩૨માં ગ્રંથકારશ્રી કહે છે કે પરદ્રવ્યની પ્રવૃત્તિરૂપ ભુક્તિની ક્રિયા હોવા છતાં વીતરાગની વીતરાગતામાં કોઈ બાધ નથી. આ રીતે દિગંબરોનો નિગ્રહ થવાથી કવલભોજન વીતરાગતામાં બાધક નથી, એમ શાસ્ત્રવચન અનુભવ અને યુક્તિથી દેખાવાને કારણે પરમ આનંદિત થયેલા એવા શ્વેતાંબરો વડે શોભાને પામતું એવું જૈનશાસન જય પામે છે. આ રીતે કેવલિભક્તિવ્યવસ્થાપનાત્રિશિકામાં આવતા વિષયોની સંક્ષિપ્ત રૂપરેખા જણાવેલ છે. તે અંગે તત્ત્વજિજ્ઞાસુ વાચકવર્ગે વિશેષ સમજૂતી માટે સંકલનામાં બતાવેલ પ્રસ્તુત બત્રીશીમાં આવતા પદાર્થોનું ગંભીર રહસ્ય અને દિગંબરોએ કેવલિભુક્તિ સ્વીકારવામાં જે ૧૫ દોષો બતાવ્યા તે ૧૫ દોષોનું ઉભાવન કરીને ગ્રંથકારશ્રીએ શાસ્ત્રવચન, અનુભવ અને યુક્તિથી તેનું જે નિરાકરણ કર્યું, એ વાંચવાથી સ્વયં પ્રસ્તુત બત્રીશીમાં કેવા ગંભીર પદાર્થોનું નિરૂપણ કરેલ છે, તેનો ખ્યાલ આવશે, અને વિશેષ તો મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાની પંક્તિઓ ઉપરથી તૈયાર કરેલ શબ્દશઃ વિવેચન વાંચવાથી અપૂર્વ પદાર્થદર્શન થયાની અનુભૂતિ થશે. Page #15 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/પ્રસ્તાવના મારી તબિયત અત્યંત નાદુરસ્ત થઈ જવાથી જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે પૂજ્યોની આજ્ઞાથી સ્થિરવાસ રહેવાનું બન્યું અને જ્ઞાનનિધિ, પ્રજ્ઞાધનસંપન્ન પંડિતવર્ય પ્રવીણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગ-વૈરાગ્યવર્ધક ગ્રંથોના વાચનનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. ગ્રંથવાચન કરતાં કરતાં જે જે ગ્રંથોનું વાચન થયું તે તે ગ્રંથોની રોજેરોજના પાઠની સંકલન પણ સાથે સાથે સ્વસ્વાધ્યાય માટે કરી. એ ગ્રંથોમાંથી યોગવિંશિકા, અધ્યાત્મોપનિષતું, અધ્યાત્મમત પરીક્ષા ભાગ-૧,૨,૩, સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ, આરાધક વિરાધક ચતુર્ભગી, કૃપાદૃષ્ટાંતવિશદીકરણ, પ્રતિમાશતક ભાગ-૧,૨,૩ પ્રકાશિત થયા છે, તથા ૧૮મી યોગભેદદ્વાáિશિકા, ૧૯મી યોગવિવેકઢાત્રિશિકા, ૬ઠ્ઠી સાધુસામય્યદ્વત્રિશિકા, ૨૭મી ભિક્ષુદ્રાન્ત્રિશિકા, ૨૮મી દીક્ષાાત્રિશિકાનું શબ્દશઃ વિવેચન પ્રકાશિત થયું છે. પ્રતિમાશતક ગ્રંથના ભા. ૪નું પણ શબ્દશઃ વિવેચનની સંકલનાનું કાર્ય ચાલી રહ્યું છે, તથા ‘દ્વાત્રિશદ્વત્રિશિકા' ગ્રંથની અન્ય દ્વાáિશિકાઓનું શબ્દશઃ વિવેચન પણ લખાઈ રહ્યું છે, જે અવસરે અવસરે ગીતાર્થ ગંગા ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થશે. આ બત્રીશીના ગુજરાતી વિવેચનના પ્રૂફસંશોધનકાર્યમાં કૃતોપાસક સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી અનુભવેલ છે. પ્રસ્તુત બત્રીશીના વિવરણમાં કે સંકલન-સંપાદન-સંશોધનાદિ કાર્યમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઈ જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છબસ્થતાને કારણે કોઈ ત્રુટિ રહી હોય કે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અનાભોગથી ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધ ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડ” માંગું છું અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે એમ ઈચ્છું છું. પ્રાંતે સ્વઅધ્યાત્માદિ યોગોની પ્રાપ્તિ માટે કરાયેલ આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને અને “ચાર ઘાતિકર્મના ક્ષયવાળા વીતરાગ ભગવાન છે, તેથી ઘાતિકર્મના ઉદયથી થનારા દોષો વીતરાગ ભગવાનમાં નથી, ફક્ત વિદ્યમાન Page #16 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુત્તિ વ્યવસ્થાપન દ્વાત્રિશિકા/પ્રસ્તાવના અઘાતિ કર્મને કારણે સર્વત્ર વીતરાગ ભગવાનની ઉચિત પ્રવૃત્તિ હોય છે, તેથી જે પ્રવૃત્તિમાં મોહની આકુળતા નથી, એવી ઉચિત પ્રવૃત્તિ કરનારા વીતરાગને ઉપદેશાદિની પ્રવૃત્તિ કે આહારાદિ ગ્રહણની પ્રવૃત્તિ તેમના વીતરાગભાવને દૂષિત કરતી નથી, અને ઉચિત કાળે જ્યારે વીતરાગ ભગવાન યોગનિરોધ કરે છે ત્યારે સર્વથા પારદ્રવ્યની પ્રવૃત્તિનો વિરોધ કરે છે, અને તેના ફળસ્વરૂપે સર્વકર્મરહિત આત્માનું બ્રહ્મસ્વરૂપ પ્રગટે છે ત્યારે વીતરાગ ભગવાન સર્વથા પરદ્રવ્યની પ્રવૃત્તિ વગરના સિદ્ધ ભગવાન બને છે. આ રીતે વીતરાગ ભગવાનના વીતરાગ સ્વરૂપનો યથાર્થ બોધ કરીને આવા વીતરાગ ભગવાનની ઉપાસના વીતરાગ થવા માટે કરીને હું અને સૌ કોઈ લઘુકર્મી ભવ્ય જીવો આત્માના બ્રહ્મ સ્વરૂપને-સિદ્ધ સ્વરૂપને નિકટના ભાવોમાં પ્રાપ્ત કરીએ એ જ શુભકામના. – ‘જ્યામસુ સર્વગીવાનામ્' વૈશાખ સુદ-૩,વિ. સં. ૨૦૬ર, તા. ૩૦-૪-૨૦૦૬, રવિવાર એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭. વ્યાખ્યાનવાચસ્પતિ પ.પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ.પૂ. હેમભૂષણસૂરિ મહારાજના આજ્ઞાવર્તિની તથા પ.પૂ. સમતામૂર્તિ પ્રવર્તિની સા. રોહિતાશ્રીજી મહારાજના શિષ્યા સા. ચંદનબાલાશ્રી Page #17 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/પદાર્થોની સંક્ષિપ્ત સંકલના ૩૦મી ‘કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા'ના પદાર્થોની સંક્ષિપ્ત સંકલના ૨૯મી વિનયબત્રીશીમાં પાંચ પ્રકારના વિનયનું સ્વરૂપ બતાવ્યું. તે વિનય સંપૂર્ણ યોગમાર્ગના સમ્યક્ સેવનરૂપ છે, તેથી તે વિનયના પાલનથી મહાત્મા કૈવલી થાય છે. કેવલી કવલભોજી હોવાથી કૃતાર્થ નથી, એ પ્રકારે દિગંબરો માને છે. તેમની મતિના વિભ્રમને દૂર કરવા માટે ગ્રંથકારશ્રીએ ‘કૈવલીભુક્તિવ્યવસ્થાપન’ નામની બત્રીશી કરેલ છે=કેવલીને ભુક્તિ સ્વીકારવામાં કોઈ બાધ નથી, તેનું સ્થાપન કરનારી પ્રસ્તુત બત્રીશી રચેલ છે. બુદ્ધિપૂર્વકની પુદ્ગલની પ્રવૃત્તિ વીતરાગ ક્યારેય કરે નહિ, એ પ્રકારના દિગંબરના આશયનું યુક્તિપૂર્વક ગ્રંથકારશ્રી દ્વારા પ્રસ્તુત બત્રીશીમાં નિરાકરણ : દિગંબરોનો મુખ્ય આશય એ છે કે ‘બ્રાહ્મો ન સ્નેચ્છિતવ્યઃ’ ‘બ્રાહ્મણે મ્લેચ્છની આચરણા કરવી જોઈએ નહિ,’ એ વચન પ્રમાણે આત્મા બ્રહ્મસ્વરૂપ છે, તેથી બ્રાહ્મણ છે; અને બ્રહ્મસ્વરૂપ એવો આત્મા મ્લેચ્છના જેવી પુદ્ગલની પ્રવૃત્તિ કરે નહિ. તેથી બુદ્ધિપૂર્વકની પુદ્ગલની પ્રવૃત્તિ વીતરાગ ક્યારેય કરે નહિ. એ પ્રકારની માન્યતાને કારણે દિગંબરો કેવલીને બુદ્ધિપૂર્વક વિહાર સ્વીકારતા નથી, પરંતુ વાદળાની જેમ સ્વભાવથી ગમન સ્વીકારે છે. વળી બુદ્ધિપૂર્વક ગ્રહણ થાય તેવી વસ્ત્રગ્રહણની ક્રિયા કે આહારગ્રહણની ક્રિયા કેવલી કરતા નથી, તેમ સ્થાપન કરે છે; અને સ્વમાન્યતાને સામે રાખીને કૈવલીને કવલભોજન સ્વીકારવામાં શું શું દોષો આવી શકે, તેની વિશદ ચર્ચા દિગંબર ગ્રંથકારોએ કરેલ છે. તે સર્વ દિગંબરનાં સ્થાનોને સામે રાખીને પ્રત્યેક સ્થાનમાં દિગંબરો દ્વારા બતાવેલ દોષો કઈ રીતે યુક્તિયુક્ત નથી, તે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત બત્રીશીમાં સ્થાપન કરેલ છે, અને તે સ્થાપન કરવાથી આ પ્રમાણે ફલિત થાય છે વીતરાગ ભગવંત ચાર ઘાતિકર્મના ક્ષયવાળા છે, તેથી ઘાતિકર્મના ઉદયથી - Page #18 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/પદાર્થોની સંક્ષિપ્ત સંકલના થનારા દોષો વીતરાગ ભગવંતમાં નથી, પરંતુ “બ્રાહ્મણો ન સ્નેચ્છિતવ્ય:' એ વચનનો અર્થ બ્રહ્મસ્વરૂપ આત્માને ગ્રહણ કરીને વિચારવામાં આવે તો બ્રાહ્મણ જેવા સિદ્ધના આત્માઓ અર્થાત્ બ્રહ્મસ્વરૂપમાં રહેનારા સિદ્ધના આત્માઓ, બ્લેચ્છ જેવી પુદ્ગલની ક્રિયા ક્યારેય કરતા નથી; પરંતુ વીતરાગ ઘાતિકર્મના ક્ષયની અપેક્ષાએ બ્રહ્મસ્વરૂપવાળા છે, તેમ સ્વીકારીએ તો, બ્રાહ્મણ જેવા વીતરાગ સર્વજ્ઞ મોહથી આકુળ થઈને કોઈ પ્રવૃત્તિ કરતા નથી. તેથી જે પ્રવૃત્તિમાં મોહની આકુળતા નથી, ફક્ત વિદ્યમાન અઘાતિકર્મને કારણે ઉચિત પ્રવૃત્તિ છે, તેવી પ્રવૃત્તિથી વીતરાગ ભગવંત મ્લેચ્છ જેવું આચરણ કરે છે, તેમ કહી શકાય નહિ; પરંતુ જેમ તીર્થકરો તીર્થકર નામકર્મના ઉદયથી કેવલ જગતના હિત અર્થે ઉપદેશાદિની પ્રવૃત્તિ કરે છે, તે પ્રવૃત્તિ તેમના વીતરાગભાવને દૂષિત કરતી નથી, અને ઉચિતકાળે યોગનિરોધ કરે છે, ત્યારે સર્વથા પરદ્રવ્યની પ્રવૃત્તિનો નિરોધ કરે છે, તેના ફળસ્વરૂપે સર્વકર્મરહિત એવું બ્રહ્મસ્વરૂપ પ્રગટે છે, ત્યારે સર્વથા પરદ્રવ્યની પ્રવૃત્તિ વગરના બને છે; વળી જેમ આત્મા માટે શુદ્ધ બ્રહ્મસ્વરૂપ સિદ્ધ ઉપાસ્ય છે, તેમ આત્મા માટે શુદ્ધ બ્રહ્મની નજીકની અવસ્થાને પામેલા અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિનો યોગમાર્ગ બતાવનારા તીર્થકરો પણ સર્વકર્મરહિત નહિ હોવા છતાં ઉપાસક માટે ઉપાસ્ય છે, અને તેવા ઉપાસ્ય વીતરાગ આહારની પ્રવૃત્તિ કરે છે, માટે પરદ્રવ્યની પ્રવૃત્તિ કરનારા વીતરાગ નથી, એમ કહીને તેમની ઉપાસ્યતાનો દિગંબરો જે અપલાપ કરે છે, તે શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવથી વિરુદ્ધ છે. આ પ્રકારના ગંભીર અર્થને સામે રાખીને ગ્રંથકારશ્રીએ દિગંબર મતનું નિરાકરણ કરેલ છે. પરંતુ માત્ર શ્વેતાંબરમત સ્વમત છે અને દિગંબર મત પરમત છે, તેને સામે રાખીને દિગંબરોએ બતાવેલ યુક્તિઓનું પ્રતિયુક્તિ દ્વારા પ્રસ્તુત ગ્રંથમાં નિરાકરણ કરેલ નથી, તેથી પ્રસ્તુત ગ્રંથની રચનાથી ગ્રંથકારશ્રીમાં વર્તતો કોઈ દર્શન પ્રત્યેના વલણ વગરનો તત્ત્વનો પક્ષપાત જ ઘોતિત થાય છે, માટે વાચકવર્ગે પ્રસ્તુત બત્રીશીને ગંભીરતાપૂર્વક જોવા યત્ન કરવો જોઈએ કે જેથી એવો ભ્રમ ન થાય કે દરેક દર્શનકાર સ્વમતનું સ્થાપન કરે છે, તેમ પ્રસ્તુત બત્રીશીમાં ગ્રંથકારશ્રીએ પણ સ્વમતના સ્થાપનનો યત્ન કર્યો છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/પદાર્થોની સંક્ષિપ્ત સંકલના વસ્તુતઃ તત્ત્વના રાગી અને પરમ મધ્યસ્થતાના અર્થી એવા પુરુષો કોઈપણ દર્શનનું અવલોકન કરે ત્યારે તે દર્શનની યુક્તિયુક્ત વાતો જે હોય તેને સહેજ પણ અન્યાય કર્યા વગર સ્વીકારવા યત્ન કરે, પરંતુ કોઈપણ દર્શનમાં રહેલી, યુક્તિને નહિ સ્પર્શનારી ભ્રમથી યુક્તિ જેવી ભાસતી કોઈ યુક્તિ દેખાય, તેનાથી યોગ્ય જીવોને માર્ગનો ભ્રમ ન થાય અને સન્માર્ગની પ્રાપ્તિ થાય, તે માટે અન્ય દર્શનનાં અસંબદ્ધ વચનોનું નિરાકરણ કરે છે, તેમ દિગંબરોની પણ કેવલીભુક્તિવિષયક અસંબદ્ધ માન્યતાઓના નિરાકરણના પ્રયોજનથી ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત બત્રીશી રચેલ છે. ૧૦ છદ્મસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ ૫રમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડં' માંગું છું. વિ. સં. ૨૦૬૨, વૈશાખ સુદ-૩, તા. ૩૦-૪-૨૦૦૬, રવિવાર, વિમલવિહાર, ૩૦૨, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. O D E - પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #20 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/કારણોનું નિરાકરણ કેવલી વલભોજન કરતા નથી તેમાં દિગંબર દ્વારા અપાયેલા ૧૫ કારણોનું શ્વેતાંબર મત પ્રમાણે ગ્રંથકારશ્રી દ્વારા યુતિપૂર્વક નિરાકરણ દિગંબર શ્વેતાંબર શ્લોક-૧ શ્લોક-૭ (૧) સર્વ પ્રકારે દોષનો વિગમ (૧) ઘાતિકર્મના અભાવમાં કેવલી હોવાથી કેવલી કવલભોજનને ભગવંતને અજ્ઞાનાદિ દોષો નથી, કરતા નથી. પરંતુ વેદનીયકર્મના ઉદયથી સુધાવેદનીયનો સંભવ હોવાથી કેવલીને કવલભોજન છે. શ્લોક-૧ શ્લોક-૯ (૨) કૃતકૃત્ય હોવાને કારણે (૨) ઘાતિકર્મના ક્ષયથી જ કેવલીમાં કેવલી કવલભોજન કરતા કૃતકૃત્યતા અક્ષત છે, પરંતુ નથી. ભવોપગ્રાહી એવા વેદનીયાદિ કર્મોના ક્ષયની અપેક્ષાએ કેવલી કૃતકૃત્ય નથી, માટે કેવલીને કવલભોજન છે. શ્લોક-૧ શ્લોક-૧૦ (૩) આહારસંશાનો વિરહ (૩) આહારસંજ્ઞાનો વિરહ કેવલીની હોવાથી કેવલી કવલભોજનને ભક્તિનો બાધક નથી, માટે કરતા નથી. કેવલીને કવલભોજન છે. શ્લોક-૧ શ્લોક-૧૧ (૪) અનંતસુખની સંગતિ હોવાથી (૪) જ્ઞાનાદિ ગુણોથી સંગત અનંત કેવલી કવલભોજન કરતા? સુખને સુધાદિ બાધા કરતા નથી, નથી. માટે કેવલીને કવલભોજન છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/કારણોનું નિરાકરણ શ્લોક-૨ શ્લોક-૧૨-૧૩ (૫) વેદનીયકર્મનું (૫) વેદનીયકર્મને દગ્ધરજુ કહેતા દગ્દરજ્જુ સમાનપણું દિગંબરો સિદ્ધાંતના અર્થની વ્યવસ્થાને હોવાથી કેવલીને? જાણતા નથી. તે આ રીતે - વેદનીયજન્ય સુધા નથી. (i) તીર્થકરોની પુણ્યપ્રકૃતિનું તીવ્રપણું માટે કેવલી કવલભોજન હોવાથી કેવલીનાં વેદનીયકર્મો કરતા નથી. દગ્ધરજુ જેવાં નથી. (ii) અસતાવેદનીયનો અનુપક્ષય હોવાથી અસાતાવેદનીય કર્મ પણ દગ્ધરજુ જેવું નથી. માટે કેવલીને સુધા છે, અને દેહને ટકાવવા માટે આહાર આવશ્યક છે. માટે કેવલીને કવલભોજન છે. અથવા સ્થિતિશેષાદિ અપેક્ષાએ વેદનીયકર્મને શાસ્ત્રમાં દગ્દરજ્જુ જેવું કહેલ છે. રસાદિઅપેક્ષાએ નહીં, તેથી કેવલીને કવલભોજન છે. શ્લોક-૨ શ્લોક-૧૪ () દેહગત સુખ-દુઃખનું (૬) બાહ્ય એવા સુખ-દુઃખમાં ઇન્દ્રિયોથી ઉદ્ભવપણું) ઇન્દ્રિયોથી ઉદ્ભવતાનું હોવાને કારણે કેવલી આવશ્યકપણું છે, પરંતુ કવલભોજન કરતા નથી. આધ્યાત્મિક એવા સુખ-દુઃખમાં ચિત્રકર્મ હેતુ છે. તેથી વેદનીય કર્મજન્ય સુખ-દુઃખ કેવલીને સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. માટે કેવલીને કવલભોજન છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/કારણોનું નિરાકરણ શ્લોક-૧૫ શ્લોક-૩ (૭) પરદ્રવ્યની પ્રવૃત્તિ મોહનીયકર્મના ઉદયથી → હોય છે, અને કેવલી નિર્મોહી હોય છે. તેથી કેવલીને કવલભોજન નથી. શ્લોક-૩ (૮) સાતાવેદનીયની અનુદીરણા હોવાથી કેવલી → કવલભોજન કરતા નથી. શ્લોક-૪ (૧૦) (i) ભુક્તિથી નિદ્રાની (૭) આહારાદિ પ્રવૃત્તિ મોહજન્ય ઇચ્છાય તો દેશનાદિ પ્રવૃત્તિ પણ મોહજન્ય સ્વીકારવી પડે. તેથી જેમ દેશનાદિ પ્રવૃત્તિ દિગંબર પણ મોહજન્ય સ્વીકારતો નથી, તેમ આહારાદિ પ્રવૃત્તિ પણ મોહજન્ય નથી. માટે કેવલીને કવલભોજન છે. શ્લોક-૧૭ કવલાહારથી દિગંબર સાતા-વેદનીયની ઉદીરણાનું આપાદન કરે તો દેશના વડે અસાતા-વેદનીયની ઉદીરણા પણ દિગંબરના મતે પ્રાપ્ત થાય, અને કેવલી દેશના આપે છે, તેમાં અસાતાવેદનીયની (૮) ઉદીરણા થતી નથી, તેમ કેવલી ભોજન કરે છે, તેમાં પણ સાતાવેદનીયની ઉદીરણા થતી નહિ હોવાથી કેવલીને કવલભોજન છે. શ્લોક-૨૦ (૧૦) (i) દર્શનાવરણર્મ વિના ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ નથી. કેવલિભુતિવ્યવસ્થાપનાચિંશિકા/કારણોનું નિરાકરણ ઉત્પત્તિ હોવાથી કેવલી ? ભક્તિથી નિદ્રાની ઉત્પત્તિ કવલભોજન કરતા થતી નથી. માટે કેવલી કવલભોજન કરે છે. (i) રાસનરસસંબંધિ (ii) કેવલી ભગવંતને ભુક્તિથી મતિજ્ઞાનની પ્રાપ્તિ રાસન=રસસંબંધિ મતિજ્ઞાન હોવાથી કેવલી થાય એમ દિગંબર કહે કવલભોજન કરતા તો નજીકમાં રહેલા પુષ્પને નથી. આશ્રયીને ધ્રાણેદ્રિયના તર્પણના યોગથી ધ્રાણીય ગંધસંબંધિ મતિજ્ઞાનની પણ કેવલીને પ્રાપ્તિ થાય. માટે કેવલી કવલભોજન કરે છે. શ્લોક-૪ શ્લોક-૨૨ ઉત્તરાર્ધ (૧૧) ધ્યાન અને તપનો વ્યય (૧૧)કેવલીના ભક્તિકાળમાં અસંભવહોવાથી કેવલીને વાળાં ધ્યાન અને તપ કેવલીમાં કવલભોજન અક્ષત છે, અને સ્વભાવસમવસ્થિતિ કરતા નથી. રૂ૫ ધ્યાન અને તપનો ગમનાદિની જેમ ભક્તિથી પણ વ્યાઘાત નથી. માટે કેવલી કવલભોજન કરે છે. શ્લોક-૪ શ્લોક-૨૩ (૧૨) પરમઔદારિક શરીરનો (૧૨)ચિરકાળ રહેનારું દારિક શરીર ચિરકાળ અવસ્થિતિ જેમ આયુષ્યથી ટકે છે, તેમ સ્વભાવ હોવાથીને ચિરકાળ રહેનારા પરમઔદારિક ભક્તિ વગર રહી શકે છે. દારિકનો જ ભેદ હોવાથી તેને માટે કેવલી કવલભોજન ટકાવવામાં મુક્તિ પણ પ્રયોજક કરતા નથી. છે. માટે કેવલીને કવલભોજન છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/કારણોનું નિરાકરણ શ્લોક-૫ શ્લોક-ર૬ પૂર્વાર્ધ (૧૩) પરોપકારની હાનિ (૧૩)નિયત અવસરવાળી કેવલીને હોવાથી કેવલી ભક્તિ છે. તેથી પરોપકારની કવલભોજન કરતા નથી. હાનિ નથી. માટે કેવલીને કવલભોજન છે. શ્લોક-૫ શ્લોક-૨૩ ઉત્તરાર્ધ (૧૪) અન્યને પુરીષાદિની (૧૪)(i) નિર્મોહી એવા ભગવાનને જુગુપ્સાનો પ્રસંગ ને પુરીષાદિની જુગુપ્સા હોતી નથી. હોવાથી કેવલી (ii) પુરીષાદિથી અન્યને જુગુપ્સા કવલભોજન કરતા નથી. થાય છે, એમ જો દિગંબર કહે તો નગ્નપણામાં પણ અન્યને જુગુપ્સા કેમ નથી ? અતિશય હોવાથી નગ્નપણાનું દર્શન થતું નથી, એમ જો દિગંબર કહે તો અતિશય હોવાથી પુરીષાદિનું પણ દર્શન થતું નથી. માટે અતિશય બંને પક્ષમાં સમાન છે. માટે કેવલીને કવલભોજન છે. શ્લોક-પ શ્લોક-૨૮ (૧૫) વ્યાધિની ઉત્પત્તિ હોવાથી (૧૫)કેવલી ભગવંતને સ્વતઃ–પુણ્યથી કેવલી કવલભોજનને આક્ષિપ્ત નિસર્ગથી હિત-મિત કરતા નથી. આહાર હોવાથી કોઈપણ વ્યાધિની ઉત્પત્તિ થતી નથી. માટે કેવલીને કવલભોજન છે. – પૂ. રોહિતાશ્રી શિષ્યાણુ સા. ચંદનબાલાશ્રી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૧૬ કેવલિભક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/અનુક્રમણિકા ી અનુક્રમણિકા , બ્લિોક નં. વિષય પાના નં. ૧-૧૪ ૧-૫. | કેવલીને કવલભોજન કેમ ન હોય ? તેની દિગંબર મતાનુસાર યુક્તિ, ૧૫ કારણો. (1) સર્વ પ્રકારે દોષનો વિગમ. (2) કૃતકૃત્યપણું. (3) આહારસંજ્ઞાનો વિરહ. (4) અનંત સુખની સંગતિ. ૨-૫ (5) દગ્ધરજુસમપણું. (6) દેહગત સુખ-દુઃખનું ઇન્દ્રિયોને આધીનપણું. પ-૭ (7) મોહથી પરપ્રવૃત્તિ. (8) સતાવેદનીયની અનુદીરણા. (૯) આહારની કથાથી પણ અત્યંત પ્રમાદજનન. ૭-૯ ૪. (10) ભક્તિથી નિદ્રાદિની ઉત્પત્તિ. (1) ધ્યાન અને તપનો વ્યય. [ (12) ભક્તિ વગર પણ પરમઔદારિક શરીરનું ચિરકાળ અવસ્થિત સ્વભાવપણું. ૫. | (13) પરોપકારની હાનિ. (14) પુરીષાદિની જુગુપ્સા. (15) વ્યાધિની ઉત્પત્તિ. ૧૨-૧૪ દિગંબર મતરૂપી સાપને પલાયન કરવામાં મોર સમાન કેવલીના કવલભોજનવિષયક વક્ષ્યમાણ સિદ્ધાંત. [ ૧૪ ૭. (1) સર્વ પ્રકારના દોષનો વિગમ હોવા છતાં કેવલીને સુધાવેદનીયનો સંભવ. ૧૫-૧૭ ૯-૧ ૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય પાના નં. અવ્યાબાધ સુખનો વ્યાઘાત કરનાર હોવાથી સુધા દોષરૂપ છે, એ પ્રમાણે દિગંબરના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. ૧૮-૧૯ (2) કેવલી કૃતકૃત્ય હોવા છતાં ભક્તિને સ્વીકારવામાં વિરોધનો અભાવ. ૨૦-૨૩ (3) આહારસંજ્ઞાના વિરહમાં પણ કેવલીને આહારનો સંભવ. ૨૩-૨૩ ૧૧. | (4) કેવલીના અનંત સુખમાં સુધાદિથી બાધાનો અભાવ. ૨૭-૨૯ ૧૨. | (5) વેદનીયકર્મ દગ્ધરજ્જુ સમાન હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, તેનું નિરાકરણ. | ૨૯-૩૦ ૧૩. | (i) વેદનીયકર્મને દગ્દરજ્જુ સમાન કહેનાર દિગંબરને સિદ્ધાંતની મર્યાદાના જ્ઞાનનો અભાવ. (ii) આવશ્યકવૃત્તિ આદિમાં ભવાપગ્રાહિ કર્મોનું કેવલીને દગ્દરજ્જુ સમાનનું કથન કઈ અપેક્ષાએ છે, તેનું ગ્રંથકારશ્રી દ્વારા સ્પષ્ટીકરણ. ૩૧-૩૯ ૧૪. | (6) (૧) દેહગત એવા સુખ-દુઃખનું ઇંદ્રિયોથી ઉદ્ભવપણું હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (૨) આધ્યાત્મિક સુખ-દુ:ખ પ્રત્યે ચિત્ર પ્રકારનું કર્મ કારણ. ૩૯-૪૬ ૧૫. | (7) મોહનીયકર્મના ઉદયથી પરદ્રવ્યની પ્રવૃત્તિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. ૧૬. | ઇચ્છાનો અભાવ હોવાથી ભગવાનને દેશનાની પ્રવૃત્તિ નથી, અને ભગવાનને નિયત દેશકાળવાળી દેશના સ્વભાવથી છે, એ પ્રકારની દિગંબર તરફથી ઇષ્ટાપત્તિ સ્વીકારાયે છતે ગ્રંથકારશ્રી દ્વારા પ્રત્યુત્તર. ૪૮-૩૨ ૪૭-૪૮ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્લોક નં. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. (8) વિષય કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા અસાતાવેદનીયની અનુદીરણા હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. કેવલીને ભુક્તિવ્યાપારથી સાતાનો ઉદય હોવા છતાં સાતાની ઉદીરણા કેમ નથી ? તેનું સ્પષ્ટીકરણ. (9) આહારકથાથી અત્યંત પ્રમાદનું જનન હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (10) (i) ભુક્તિથી નિદ્રાની પ્રાપ્તિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (ii) ભુક્તિથી રાસન=રસસંબંધિ મતિજ્ઞાન થતું હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (iii) ભુક્તિથી ઈર્યાપથનો પ્રસંગ આવતો હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (11) ભુક્તિકાળમાં ધ્યાન અને તપનો વ્યય થતો હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (12) ભુક્તિ વગર પણ પરમ ઔદારિક શરીર રહી શકે છે, તેથી કેવલી કવલભોજન ક૨તા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (i) શરીરસ્થાપક અદૃષ્ટ ભક્તિ આદિ અદૃષ્ટ સાથે સંબદ્ધ. (ii) ભુક્તિ આદિ અદૃષ્ટનો કેવલીમાં ત્યાગ સ્વીકારાયે છતે દિગંબરને દૃષ્ટબાધાની પ્રાપ્તિ. પાના નં. ૬૨-૬૪ ૬૪-૭૧ ૭૧-૭૫ ૭૫-૭૮ ૭૮-૮૦ ८०-८४ ૮૪-૮૯ ૮૯-૯૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ STS કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય પાના નો ૨૫. | શરીરસ્થાપક એવા અદૃષ્ટનું ભક્તિ આદિના અદૃષ્ટની સાથે નિયતપણું હોવા છતાં ભક્તિ આદિ અદૃષ્ટનું અલ્પપણું હોવાથી કેવલીને અભુક્તિ આદિની ઉપપત્તિ થશે, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. | ૯૨-૧૦૧ ૨૯. | (13) નિયત અવસરે ભોજન કરનાર એવા ભગવાનને પરોપકારની હાનિ નહિ હોવાથી કેવલીભક્તિનો સંભવ. (14) (i) ક્ષીણ જુગુપ્સા મોહનીય કર્મવાળા ભગવાનને પોતાના મળને જોઈને જુગુપ્સા થવાનો સંભવ નહિ હોવાથી કેવલીભુક્તિનો સંભવ. ૧૦૧-૧૦૩ (ii) કેવલીના પુરીષાદિને જોઈને અન્ય લોકોને જુગુપ્સા થવાનો સંભવ છે, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. ૧૦૩-૧૦૫ ૨૮. | (15) પુણ્યથી આક્ષિપ્ત હિત-મિત આહારને કારણે કોઈ પણ વ્યાધિની ઉત્પત્તિ નહિ હોવાથી કેવલીને ભુક્તિનો સંભવ. [૧૦૬-૧૦૯ ૨૯. I આત્મા પરપદાર્થની પ્રવૃત્તિ કરે તે આત્મા માટે લજ્જાસ્પદ છે, અને વીતરાગ મોહરહિત હોવાથી પદ્રવ્યમાં પ્રવૃત્તિ કરે તે કોઈ રીતે સંગત નથી, એ પ્રકારના દિગંબર મતના સંસ્કારોથી વાસિત થયેલાનું નિરાકરણ. ૧૦૯-૧૧૦ ભવોપગ્રાહી કર્મથી પેદા થયેલા દોષોનો વૃથા વિસ્તાર કરીને કદાગ્રહથી આપ્ત એવા ભગવાનને દૂષણ આપતાં દિગંબરોને પાપનો બંધ. ૧૧૧-૧૧૨ શ્વેતાંબરો જે તીર્થકરને માને છે, તે તીર્થકરા લજ્જાસ્પદ એવી પરદ્રવ્યની આહારાદિની પ્રવૃત્તિ કર છે, માટે તેવા ભગવાન ક્યારેય ઉપાસ્ય સ્વીકાર Page #29 -------------------------------------------------------------------------- ________________ ર0 કેવલિભુક્તિવ્યવસ્થાપનાચિંશિકા/અનુક્રમણિકા પાના નં. બ્લિોક નં. વિષય ૧૧ ૨-૧ ૧૩ શકાય નહિ, એ પ્રકારના દિગંબરના કથનનું દૃષ્ટાંત દ્વારા નિરાકરણ. ૩૨. ! પદ્રવ્યની પ્રવૃત્તિરૂપ ભુક્તિની ક્રિયા હોવા છતાં વીતરાગની વીતરાગતામાં કોઈ બાધ નથી, એ રીતે દિગંબરનો નિગ્રહ થવાથી પરમ આનંદિત થયેલા શ્વેતાંબરો વડે શોભાને પામેલું જૈનશાસન જય પામે છે. ૧૧૩–૧૧૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अर्हं नमः । ॐ ह्रीँ श्रीशङ्खश्वरपार्श्वनाथाय नमः । ॐ ऐं नमः । न्यायाचार्य - न्यायविशारद - श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत વેવલીમુત્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિı-રૂ॰ પ્રસ્તુત કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશીનો ૨૯મી વિનયબત્રીશી સાથે સંબંધ :अनन्तरं विनय उक्तस्तत्पालनेन च महात्मा केवली भवति, स च . कवलभोजित्वान्न कृतार्थ इति दिगम्बरमतिभ्रमनिरासार्थमाह અર્થ : અનંતર બત્રીશીમાં=પૂર્વની બત્રીશીમાં વિનય કહેવાયો, અને તેના પાલનથી=વિનયના પાલનથી, મહાત્મા કેવલી થાય છે; અને તે=કેવલી, કવલભોજીપણું હોવાથી કૃતાર્થ નથી, એ પ્રમાણે દિગંબરના મતિભ્રમના નિરાસાર્થે કેવલિભુક્તિનું વ્યવસ્થાપન કરનારી બત્રીશીને ગ્રંથકારશ્રી કહે છે ભાવાર્થ : કર્મનું જે વિનયન કરે તે વિનય કહેવાય છે. આ પ્રકારની વ્યુત્પત્તિથી ગુણો તરફનો જીવનો સુદઢ વ્યાપાર તે વિનય છે, અને તે વિનય ગ્રંથકારશ્રીએ ૨૯મી બત્રીશીમાં બતાવ્યો. તે પ્રકારના વિનયનું કોઈ સમ્યક્ પાલન કરે તો . ગુણ પ્રત્યેના દૃઢ વ્યાપારથી તે મહાત્મા કેવલી થાય છે; અને શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા અનુસાર કેવલી પણ દેહને ટકાવવા માટે કવલભોજી છે. તે માન્યતાને – Page #31 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧ સામે રાખીને દિગંબરો કહે છે કે શ્વેતાંબરને અભિમત કેવલી કવલભોજી હોવાને કારણે કૃતાર્થ નથી. આ પ્રકારની દિગંબરની મતિમાં પ્રગટ થયેલ ભ્રમના નિરાસ માટે ગ્રંથકાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કેવલીને કવલભક્તિ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, તે બતાવવા અર્થે કહે છે – અવતરણિકા : દિગંબરો કેવલીને કવલભોજન સ્વીકારતા નથી. કેવલીને કવલભોજન કેમ નથી ? તેની યુક્તિ શ્લોક-૧થી૫ સુધી દિગંબર મતાનુસાર ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : सर्वथा दोषविगमात् कृतकृत्यतया तथा । आहारसञ्जाविरहादनन्तसुखसङ्गतेः ।।१।। અન્યથાર્થ : સર્વથા=સર્વ પ્રકારે રોપવામાત્રિદોષનું વિગમન હોવાથી વૃતિયા= કૃતકૃત્યપણું હોવાથી, માદાર જ્ઞાવિહાર=આહારસંજ્ઞાનો વિરહ હોવાથી, તથા તથા અનન્તસુરત: અનંતસુખની સંગતિ હોવાથી કેવલી ભોજન કરતા નથી, એમ શ્લોક-પ સાથે અન્વય છે. II૧ શ્લોકાર્ચ - સર્વ પ્રકારે દોષનું વિગમન હોવાથી, કૃતકૃત્યપણું હોવાથી, આહારસંજ્ઞાનો વિરહ હોવાથી તથા અનંતસુખની સંગતિ હોવાથી કેવલી ભોજન કરતા નથી, એમ શ્લોક-પ સાથે અન્વય છે. ll૧II ટીકા – सर्वथेति-सर्वथा सर्वप्रकारैः, दोषविगमात्, क्षुधायाश्च दोषत्वात्तदभावे कवलाहारानुपपत्तेः, तथा कृतकृत्यतया, केवलिनः कवलभोजित्वे तद्धान्यापत्तेः, आहारसज्ञाविरहात् तस्याश्चाहारहेतुत्वात्, अनन्तसुखस्य सङ्गतेः, केवलिनः कवलभुक्तौ तत्कारणक्षुद्वेदनोदयावश्यम्भावात्तेनानन्तसुखविरोधात् ।।१।। Page #32 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનાચિંશિકા/શ્લોક-૧ ટીકાર્ય : સર્વથા .....તોષવામાન, સર્વથા=સર્વ પ્રકારે, દોષનું વિગમન હોવાથી દોષનો નાશ થયો હોવાથી, કેવલી ભોજન કરતા નથી. અહીં પ્રશ્ન થાય કે કેવલીને સર્વ પ્રકારે દોષનો નાશ થયો છે એટલામાત્રથી કેવલી ભોજન કરતા નથી, તેમ કેમ સ્વીકારી શકાય ? તેમાં હેતુ કહે છે – સુથાવાશ્વ ..... અનુપા, અને સુધાનું દોષપણું હોવાથી, તેના અભાવમાંs દોષના અભાવમાં, કલાહારતી અનુપપત્તિ હોવાથી કેવલી ભોજન કરતા નથી. તથા કૃત્યતા, અને કૃતકૃત્યપણું હોવાથી કેવલી ભોજન કરતા નથી, અહીં પ્રશ્ન થાય કે કેવલી કૃતકૃત્ય હોય એટલામાત્રથી ભોજન કેમ ન કરે? તેમાં હેતુ કહે છે – વનિન .... આપ, કેવલીના કવલભોજીપણામાં તેની કૃતકૃત્યપણાની, હાનિની આપત્તિ છે, તેથી કેવલી ભોજન કરતા નથી. સાદાર સંજ્ઞા ... સાદાતુત્વા, આહારસંજ્ઞાનો વિરહ હોવાથી અને તેનું આહારસંશાનું, આહારનું હેતુપણું હોવાથી કેવલી ભોજન કરતા નથી. અનન્ત .. સાતે, અનંતસુખની સંગતિ હોવાથી કેવલી ભોજન કરતા નથી. અહીં પ્રશ્ન થાય કે કેવલીને અનંત સુખ હોવા છતાં કેવલી કવલભોજન કરે છે, એમ સ્વીકારીએ તો શું વાંધો છે ? તેથી કહે છે – વેનિનઃ વિરોથાત્ ા કેવલીની કવલભક્તિમાં તેનું કારણ શુદતાના ઉદયનો અવશ્યભાવ હોવાથી=ભોજનનું કારણ સુધાવેદનીયના ઉદયનો નક્કી ભાવ હોવાથી, તેના વડે સુધાવેદનીય વડે, અનંત સુખનો વિરોધ થતો હોવાથી અનંત સુખથી યુક્ત કેવલી ભોજન કરતા નથી. III Page #33 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનાચિંશિકા/શ્લોક-૧ ભાવાર્થ :કેવલી કવલભોજી ન હોય તેનાં દિગંબરમતાનુસાર કારણો - (૧) સર્વ પ્રકારે દોષનો વિગમ :કેવલીભગવંત સર્વ દોષોથી રહિત છે, અને સુધા એ જીવની દુઃખવાળી અવસ્થા છે, તેથી દોષરૂપ છે. કેવલીને દોષનો અભાવ હોવાથી સુધાનો અભાવ છે, અને સુધાનો અભાવ હોવાને કારણે કેવલીને કવલાહાર સંગત નથી. માટે કેવલી કવલભોજન કરતા નથી. (૨) કૃતકૃત્યપણું : કેવલીભગવંત મોહના ઉમૂલન માટે યત્ન કરીને ઘાતિકર્મનો ક્ષય કરી ચૂકેલા છે, તેથી કૃતકૃત્ય છે, અને કૃતકૃત્ય એવા કેવલીભગવંતને કવલભોજન સંભવે નહિ; અને જો કેવલીભગવંતને કવલભોજન સ્વીકારીએ તો તત્યપણાની હાનિની પ્રાપ્તિ થાય. દિગંબરનો આશય એ છે કે સાધના કરનાર સાધુભગવંતો પોતાના કૃત્યની નિષ્પત્તિ અર્થે તેના ઉપાયભૂત એવા દેહનું પાલન કરે છે, પરંતુ કેવલીભગવંતનાં તો સર્વ કૃત્યો સિદ્ધ થઈ ચૂક્યાં છે. તેથી પોતાના ઇષ્ટ એવા કૃત્યની નિષ્પત્તિ અર્થે દેહનું પાલન કરવું કેવલીભગવંતને આવશ્યક નથી. આમ છતાં કેવલીભગવંત ધર્મના સાધનરૂપે દેહનું પાલન કરે છે, તેમ સ્વીકારવામાં આવે, તો કેવલીભગવંતના કૃતકૃત્યપણાની હાનિની પ્રાપ્તિ થાય. માટે કેવલીભગવંત કવલભોજન કરતા નથી. (૩) આહાર સંજ્ઞાનો વિરહ :કેવલીભગવંતને આહારસંજ્ઞાનો વિરહ છે અને આહારસંજ્ઞા એ આહારની પ્રવૃત્તિનો હેતુ છે. તેથી કેવલીભગવંત આહારની પ્રવૃત્તિરૂપ કવલભોજન કરતા નથી. (૪) અનંત સુખની સંગતિ : કેવલીભગવંતને અનંત સુખની સંગતિ હોવાથી કેવલીભગવંત કવલભોજન કરતા નથી. હવે જો કેવલીભગવંતને આહાર સ્વીકારવામાં આવે તો આહારના કારણભૂત સુધાવેદનીયનો ઉદય અવશ્ય સ્વીકારવો પડે, અને સુધાવેદનીયનો Page #34 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/બ્લોક-૧-૨ ઉદય કેવલીભગવંતને સ્વીકારીએ તો સુધાવેદનીય સુખરૂપ નથી, પરંતુ દુઃખરૂપ છે, તેથી અનંત સુખનો વિરોધ પ્રાપ્ત થાય. માટે પણ કેવલીભગવંત કવલભોજન કરતા નથી. III શ્લોક - दग्धरज्जुसमत्वाच्च वेदनीयस्य कर्मणः । अक्षोद्भवतया देहगतयोः सुखदुःखयोः ।।२।। અન્વયાર્થ - ૨ વળી વેનિયસ્થ શર્મા =વેદનીયકર્મનું ઘરઝુમવા= દગ્ધરજુસમપણું હોવાથી દતિય સુરકુિરાયો:=દેહગત સુખ-દુઃખનું ક્ષોમવતિય ઇંદ્રિયોથી ઉદ્દભવપણું હોવાથી કેવલી ભોજન કરતા નથી, એમ શ્લોક-૫ સાથે અવય છે. નારા શ્લોકાર્ચ - વળી વેદનીયકર્મનું દગ્ધરજુસમપણું હોવાથી, દેહગત સુખ-દુઃખનું ઇંદ્રિયોથી ઉદ્ભવપણું હોવાથી કેવલી ભોજન કરતા નથી, એમ શ્લોક-પ સાથે અન્વય છે. શા ટીકા - दग्धेति-च-पुनः, वेदनीयकर्मणो दग्धरज्जुसमत्वात्तादृशेन तेन स्वकार्यस्य क्षुद्वेदनोदयस्य जनयितुमशक्यत्वात्, देहगतयोः शरीराश्रितयोः, सुखदुःखयोरक्षोद्भवतया इन्द्रियाधीनतया, अतीन्द्रियाणां भगवतां तदनुपपत्तेः ।।२।। ટીકાર્ય : પુનઃ..... શક્યત્વી, વળી વેદનીયકર્મનું દગ્દરજ્જુની સમાનપણું હોવાથી કેવલી ભોજન કરતા નથી; કેમ કે તેવા પ્રકારના તેના વડે દગ્ધરજુ જેવા વેદનીયકર્મ વડે, સ્વકાર્ય એવા મુદ્દેદનાના ઉદયને ઉત્પન્ન કરવું અશક્ય છે. તેથી કેવલી ભોજન કરતા નથી. વેદતિયો . તવનુપપઃ દેહગત શરીર આશ્રિત, સુખ-દુઃખનું ઈન્દ્રિય, Page #35 -------------------------------------------------------------------------- ________________ કેવલિભવ્યિવસ્થાપનાચિંશિકા/શ્લોક-૨ ઉદ્દભવપણું હોવાથી=ઈન્દ્રિયોને આધીનપણું હોવાથી, અતીન્દ્રિય એવા ભગવાનને ઈન્દ્રિયોથી વિષયોને નહિ ગ્રહણ કરનાર એવા કેવલીને, તેની અનુપમતિ હોવાથી=ઈંદ્રિયોને આધીન એવા સુખ-દુખની અનુપપત્તિ હોવાથી, કેવલી કવલભોજન કરતા નથી. પરા ભાવાર્થ :(૫) દગ્ધરજુસમપણું : કેવલીભગવંતને ચાર ઘાતિકર્મોનો નાશ થયેલો હોવાથી, અઘાતી એવા વેદનીયકર્મો દગ્દરજ્જુ જેવા છે. તેથી જેમ દોરડું બળી ગયેલું હોય ત્યારે બહારથી દેખાવરૂપે દોરડા જેવું દેખાતું હોય તોપણ તે દોરડાનું અવલંબન લઈને કોઈ કાર્ય કરવું હોય તો થઈ શકે નહિ; કેમ કે તે બળેલું દોરડું આકારમાત્રથી દોરડારૂપે દેખાય છે, વસ્તુતઃ તે દોરડું રાખ જેવું છે. તેથી દગ્ધરજ્જુ જેવા તે દોરડાનું અવલંબન લઈ શકાય નહિ. તે રીતે કેવલીભગવંતનું વેદનીયકર્મ દગ્ધરજ્જુ સમાન હોવાથી વેદનયકર્મનું કાર્ય સુધાવેદના ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી. તેથી કેવલીભગવંતને સુધાના અભાવને કારણે સુધાના શમનને અનુકૂળ ભોજનની ક્રિયા નથી. માટે કેવલીભગવંત કવલભોજન કરતા નથી. () દેહગત સુખ-દુઃખનું ઇન્દ્રિયોને આધીનપણું : શરીરગત શાતા-અશાતારૂપ સુખ કે દુઃખ ઇંદ્રિયોથી ઉત્પન્ન થાય છે અર્થાત્ ઇંદ્રિયોને આધીન એવા સંસારી જીવોને શરીરગત સુખ-દુઃખ ઉત્પન્ન થાય છે, અને કેવલીભગવંતને ઇંદ્રિયોને આધીન જ્ઞાનની પરિણતિ નથી, પરંતુ કેવલજ્ઞાનથી શેય એવા પદાર્થનું જ્ઞાન કરે છે. તેથી કેવલી ઇંદ્રિયોથી વિષયોનો બોધ કરનારા નહિ હોવાથી ઇંદ્રિયોને આધીન એવું દેહગત સુખ અને દુઃખ કેવલીભગવંતને નથી. માટે કેવલીભગવંત કવલભોજન કરતા નથી. અહીં વિશેષ એ છે કે ઇંદ્રિયોથી જોયનું જ્ઞાન થાય છે, જે મતિજ્ઞાનસ્વરૂપ છે; તેમ તે તે ઇંદ્રિયોથી થતું સુખ કે દુઃખનું વેદન પણ મતિજ્ઞાનથી થાય છે. તેથી પાંચ ઇંદ્રિયોથી થતાં સુખ-દુઃખોનું વેદન મતિજ્ઞાનથી થાય છે, અને Page #36 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુતિવ્યવસ્થાપનાવિંશિકા/શ્લોક-૨-૩ કેવલીને ઇંદ્રિયજન્ય મતિજ્ઞાન નથી. તેથી મતિજ્ઞાનથી વેદ્ય એવું સુખ-દુઃખ નથી. માટે મતિજ્ઞાનથી વેદ્ય એવું સુધાવેદનીય કેવલીને નથી, તેથી કેવલીભગવંત કવલભોજન કરતા નથી. રા. શ્લોક : मोहात्परप्रवृत्तेश्च सातवेद्यानुदीरणात् । प्रमादजननादुच्चैराहारकथयापि च ।।३।। અન્વયાર્થ : ઘ અને મોટા-મોહને કારણે પરપ્રવૃ: પરપ્રવૃત્તિ હોવાથી સાતવેદ્યાનુવીરપત્રસાલાવેદનીયનું અનુદીરણ હોવાથી ઘ=વળી મારવથથાપક આહારકથાથી પણ ૩ā: અત્યંત પ્રમાનનના=પ્રમાદનું જતન હોવાથી કેવલી ભોજન કરતા નથી, એમ શ્લોક-પ સાથે અન્યાય છે. . શ્લોકાર્ચ - અને મોહને કારણે પરપ્રવૃતિ હોવાથી, સાતાવેદનીયનું અનુદીરણ હોવાથી, વળી આહારકથાથી પણ અત્યંત પ્રમાદનું જનન હોવાથી કેવલી ભોજન કરતા નથી, એમ બ્લોક-૫ સાથે અન્વય છે. 13. ટીકા : मोहादिति-मोहात्=मोहनीयकर्मणः, परप्रवृत्तेः परद्रव्यप्रवृत्तेः, निर्मोहस्य सत आहारादिपरद्रव्यप्रवृत्त्यनुपपत्तेः । सातवेद्यस्य सातवेदनीयस्य, अनुदीरणात्, सातासातमनुजायुषामुदीरणाया: सप्तमगुणस्थान एव निवृत्तेः केवलिनः कवलभुक्तौ तज्जन्यसातोदीरणप्रसङ्गात् । च-पुन:, आहारकथयाप्युच्चैरत्यर्थं प्रमादजननादाहारस्य सुतरां तथात्वात् ।।३।। ટીકાર્ય : મોદાત્ ..... મનુષપા મોહથી=મોહનીય કર્મને કારણે પરપ્રવૃત્તિ હોવાથી= પરદ્રવ્યમાં પ્રવૃત્તિ હોવાથી, નિર્મોહી છતા એવા કેવલીભગવંતને આહારાદિ પરદ્રવ્યની અનુપમતિ હોવાથી કેવલી ભોજન કરતા નથી. Page #37 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાસિંશિકા/શ્લોક-૩ સાતિવેદ્યસ્થ .. મનુવીરપ, સાતવેવની=સાતાવેદનીયની, અનુદીરણાને કારણે કેવલી કવલભોજન કરતા નથી. સાતાવેદનીયની અનુદીરણાને કારણે કેવલી કવલભોજન કેમ કરતા નથી ? તેમાં યુક્તિ બતાવે છે – સાત સાત ....... વીરVIકસાન આ સાતા-અસાતા અને મનુષ્યઆયુષ્યની ઉદીરણાની સાતમા ગુણસ્થાનકમાં જ નિવૃત્તિ હોવાને કારણે કેવલીની કવલભક્તિમાં તેનાથી જચત્રકવલભક્તિથી જન્ચ, સાતાની ઉદીરણાનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી કેવલી કવલભોજન કરતા નથી. ૨=પુનઃ ... તથાત્વિાન્ ! વળી આહારની કથાથી પણ અત્યંત પ્રમાદનું જતા હોવાથી આહારનું નક્કી તથાપણું છે=પ્રમાદજનતાણું છે. તેથી કેવલી કવલભોજન કરતા નથી. ગયા દિારિદ્રવ્યપ્રવૃજ્યનુપપ: અહીં મારીરાદિ માં ગતિ થી વસ્ત્રાદિનું ગ્રહણ કરવું. માહીરથપિ અહીં પ થી એ કહેવું છે કે આહારની પ્રવૃત્તિથી તો પ્રમાદનું જનન છે, પરંતુ આહારની કથાથી પણ પ્રમાદનું જનન છે. ભાવાર્થ :(૩) મોહથી પરપ્રવૃત્તિ :પદ્રવ્યમાં પ્રવૃત્તિ મોહથી થાય છે અને કેવલીભગવંત મોહથી રહિત છે. તેથી પરદ્રવ્યની પ્રવૃત્તિરૂપ આહારગ્રહણની પ્રવૃત્તિ તેઓ કરતા નથી. આશય એ છે કે જ્ઞાન, ઇચ્છા અને પ્રવૃત્તિ એ પ્રકારના ક્રમના નિયમથી ઇચ્છાની ઉત્તરભાવી પ્રવૃત્તિ છે, અને “આ દ્રવ્ય મને ઇષ્ટ છે એ પ્રકારનું જ્ઞાન થવાથી તે દ્રવ્યના ગ્રહણની ઇચ્છા થાય છે, અને ત્યારપછી તે દ્રવ્યના ગ્રહણની પ્રવૃત્તિ થાય છે; અને “આ દ્રવ્ય મને અનિષ્ટ છે' એ પ્રકારનું જ્ઞાન થવાથી તે દ્રવ્યના ત્યાગની ઇચ્છા થાય છે, અને ત્યારપછી તે દ્રવ્યના ત્યાગની પ્રવૃત્તિ થાય છે; અને કેવલીભગવંતને મોહ નથી, તેથી શેયનું જ્ઞાન થવા છતાં પરદ્રવ્યને ગ્રહણ કરવા માટે ઇચ્છા થતી નથી. તેથી કેવલી પરદ્રવ્યની પ્રવૃત્તિ કરતા નથી. જો કેવલીભગવંતને પરદ્રવ્યની પ્રવૃત્તિ સ્વીકારીએ તો તે પ્રવૃત્તિ કરવાને Page #38 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનાચિંશિકા/શ્લોક-૩-૪ અનુકૂળ એવી ઇચ્છા સ્વીકારવી પડે, તેથી કેવલીભગવંત મોહયુક્ત છે, તેમ માનવું પડે; અને કેવલીભગવંત નિર્મોહી છે, માટે આહારાદિની પ્રવૃત્તિ કેવલીભગવંત કરતા નથી. માટે કેવલીભગવંત કવલભોજન કરતા નથી. (૮) સાતવેદનીયની અનુદીરણા : સાતાવેદનીયની અનુદીરણા હોવાથી કેવલીભગવંત કવલભોજન કરતા નથી; કેમ કે સાતવેદનીય, અસાતાવેદનીય અને મનુષ્યાયુષ્યની ઉદીરણા સાતમા ગુણસ્થાનકથી નિવૃત્ત થાય છે. જો કેવલીને કવલભોજન સ્વીકારવામાં આવે તો ભોજનજન્ય સાતાની પ્રાપ્તિ અને સાતવેદનીયની ઉદીરણાની પ્રાપ્તિ પણ થાય, અને શાસ્ત્રમાં સાતમા ગુણસ્થાનકથી સાતાવેદનીયની ઉદીરણા સ્વીકારી નથી, માટે કેવલી કવલભોજન કરતા નથી. - અહીં વિશેષ એ છે કે સાતાના ઉપાયમાં પ્રવૃત્તિ કરવાથી માતાના ઉદય સાથે સાતાની ઉદીરણાનો પ્રસંગ પણ પ્રાપ્ત થાય અને કેવલીભગવંતને સાતાની ઉદીરણા નથી, માટે કેવલીભગવંતને કવલભોજન સ્વીકારી શકાય નહિ. (૯) આહારની કથાથી પણ અત્યંત પ્રમાદજનન : આહારની કથાથી અત્યંત પ્રમાદનું જનન હોવાથી આહારનું સુતરાં=નક્કી પ્રમાદજનનપણું છે. તેથી જો કેવલીભગવંતને આહારગ્રહણ સ્વીકારવામાં આવે તો કેવલીભગવંતમાં પ્રમાદ સ્વીકારવાની આપત્તિ આવે. માટે કેવલીભગવંત કવલભોજન કરતા નથી. II3II શ્લોક : भुक्त्या निद्रादिकोत्पत्तेस्तथा ध्यानतपोव्ययात् । परमौदारिकाङ्गस्य स्थास्नुत्वात्तां विनापि च ।।४।। અન્વયાર્થ - મુવી=મુક્તિ દ્વારા નિવિકલ્પ =નિદ્રાદિની ઉત્પત્તિ હોવાથી તથા અને ધ્યાનતપોવ્યથા–ધ્યાન અને તપનો વ્યય હોવાથી તાં વિના ર=અને તેના Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૪ વગર પણ=ભુક્તિ વગર પણ, પરમૌવારિસ્થિ પરમઔદારિક અંગનો થાનુત્વ=ચિરકાળ અવસ્થિત રહેવાનો સ્વભાવ હોવાથી કેવલીભગવંત ભોજન કરતા નથી, એમ શ્લોક-પ સાથે અવય છે. કા શ્લોકાર્ચ - ભક્તિ દ્વારા નિદ્રાદિની ઉત્પત્તિ હોવાથી અને ધ્યાન અને તપનો વ્યય હોવાથી, તેના વગર પણ ભુક્તિ વગર પણ, પરમઔદારિક અંગનો ચિરકાળ અવસ્થિત રહેવાનો સ્વભાવ હોવાથી, કેવલીભગવંત ભોજન કરતા નથી, એમ શ્લોક-પ સાથે અન્વય છે. III ટીકા : भुक्त्येति-भुक्त्या कवलाहारेण, निद्रादिकस्योत्पत्तेः, आदिना रासनमतिज्ञानेर्यापथपरिग्रहः, केवलिनां च निद्राद्यभावात्तद्व्याप्यभुक्तेरप्ययोगात्, तथा भुक्तौ सत्यां ध्यानतपसोळयात्, केवलिनश्च तयोः सदातनत्वात् तां विनापि चभुक्तिं विनाऽपि च, परमौदारिकाङ्गस्य स्थाष्णु(स्नु)त्वात् चिरकालमवस्थितिशीलत्वात्, तदर्थं केवलिनस्तत्कल्पनाऽयोगात् ।।४।। ટીકાર્ય : મુવજ્યા .... પરિપ્રદ, ભક્તિ વડે કવલાહાર વડે, નિદ્રાદિકની ઉત્પત્તિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી. નિદ્રાદિકમાં ‘આદિ' પદથી રાસનમતિજ્ઞાન અને ઈર્યાપથ ગ્રહણ કરવું. અહીં પ્રશ્ન થાય કે ભક્તિથી નિદ્રાની ઉત્પત્તિ થતી હોય એટલામાત્રથી કેવલીને ભોજન નથી, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે -- વંતિનાં ... ગયો, અને કેવલીને નિદ્રાનો અભાવ હોવાને કારણે તવ્યાપ્ય નિદ્રાદિકની સાથે વ્યાપ્ય, એવી ભક્તિનો પણ અયોગ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી. તથા.... વ્યયાત, અને ભક્તિ હોતે છતે ધ્યાન અને તપનો વ્યય થવાથી કેવલી કવલભોજન કરતા નથી. Page #40 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/મ્લોક-૪ ૧૧ અહીં પ્રશ્ન થાય કે ભુક્તિકાળમાં કેવલીને ધ્યાન અને તપ ન હોય તો શું વાંધો છે ? તેથી કહે છે केवलिनश्च અવોર્।ાત્ ।। અને કેવલીને ધ્યાન અને તપનું સદાતનપણું છે, અને તેના વિના પણ=ભક્તિ વિના પણ, પરમઔદારિક અંગનું સ્થાસ્તુપણું હોવાથી=ચિરકાળ અવસ્થિતિ સ્વભાવપણું હોવાથી, તેના માટે=દેહના અવસ્થાન માટે, કેવલીને તત્કલ્પનાનો અયોગ હોવાથી=આહારગ્રહણની કલ્પનાનો અયોગ હોવાથી, કેવલી કવલભોજન કરતા નથી. ।।૪।। * તાં વિનાપિ વ=મુક્તિ વિનાઽપિ = અહીં પ થી એ કહેવું છે કે ભુક્તિથી તો ઔદારિક અંગ ચિરકાળ રહી શકે છે, પરંતુ ભુક્તિ વગર પણ પરમઔદારિક અંગ ચિરકાળ રહી શકે છે. ભાવાર્થ : (૧૦) ભુક્તિથી નિદ્રાદિની ઉત્પત્તિ : આહાર સાથે નિદ્રાની વ્યાપ્તિ છે, તેથી કેવલીને આહાર સ્વીકારવામાં આવે તો નિદ્રાને સ્વીકારવાની આપત્તિ આવે, અને કેવલીભગવંતને દર્શનાવરણીયકર્મ અંતર્ગત નિદ્રાનો ઉદય નથી, તેથી નિદ્રાની સાથે વ્યાપ્ય એવી ભક્તિનો અયોગ છે. તેથી કેવલીભગવંત કવલભોજન કરતા નથી. વળી આહાર કરતી વખતે આહારના પુદ્ગલોનું રાસન મતિજ્ઞાન થાય છે અર્થાત્ રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાન થાય છે, અને કેવલીભગવંતને મતિજ્ઞાન નથી, તેથી પણ કેવલીભગવંતને કવલભોજન નથી. વળી કેવલીને આહારગ્રહણ સ્વીકારીએ તો આહાર ગ્રહણ ક૨વા અર્થે કેવલીને ઇર્યાપથનો પ્રસંગ આવે અર્થાત્ જેમ સાધુઓ આહાર ગ્રહણ કર્યા પછી ઇર્યાપથનું પ્રતિક્રમણ કરે છે, તેમ કેવલીને પણ આહાર ગ્રહણ કર્યા પછી ઇર્યાપથના પ્રતિક્રમણનો પ્રસંગ આવે. માટે કેવલીભગવંતને કવલભોજન નથી. (૧૧) ધ્યાન અને તપનો વ્યય : કેવલીભગવંતને ભુક્તિ સ્વીકારવામાં આવે તો ભુક્તિકાળમાં કેવલીભગવંતને ધ્યાનનો અભાવ થાય, અને ભુક્તિકાળમાં આહારગ્રહણની પ્રવૃત્તિ હોવાથી તપનો અભાવ પ્રાપ્ત થાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુત્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૪-૫ વસ્તુતઃ કેવલીભગવંતને સદા ધ્યાન છે અને સદા તપ છે. તેથી કેવલીભગવંતને ભુક્તિ સ્વીકારવામાં આવે તો ભુક્તિકાળમાં ધ્યાન અને તપનો વ્યય થાય. માટે કેવલીભગવંત કવલ ભોજન કરતા નથી. ૧૨ દિગંબરનો આશય એ છે કે શુદ્ધ આત્મામાં અવસ્થાન કરવું એ ધ્યાન છે અને આહારગ્રહણનો ત્યાગ કરવો એ તપ છે. કેવલીભગવંત સદા શુદ્ધ આત્મસ્વભાવમાં વર્તનારા છે, તેથી ધ્યાનમાં છે અને સદા આહારના ત્યાગવાળા છે, માટે સદા તપસ્વી છે. જો કેવલીભગવંતને આહારગ્રહણ સ્વીકારવામાં આવે તો આહારગ્રહણ કાળમાં શુદ્ધ આત્મભાવમાં રહેવાને બદલે પુદ્ગલગ્રહણની પ્રવૃત્તિમાં કેવલીભગવંત વર્તે છે, તેમ માનવું પડે, અને તપને છોડીને આહારગ્રહણરૂપ અતપની પ્રવૃત્તિ કરે છે, તેમ માનવું પડે. તેથી કેવલીભગવંતને કવલભોજન નથી. (૧૨) ભુક્તિ વગર પણ પરમઔદારિક શરીરનું ચિરકાળઅવસ્થિતિ સ્વભાવપણું : કેવલીભગવંતને ભુક્તિ વગર પણ કેવલજ્ઞાન વખતે પ્રગટ થતું પરમઔદારિક શરીર દીર્ઘ કાળ સુધી રહી શકે છે. માટે શરીરને ટકાવવા માટે કેવલીભગવંતને ભુક્તિ છે, એ પ્રકારની શ્વેતાંબરમતવાળાની કરાયેલી કલ્પનાનો કેવલીમાં અયોગ છે. તેથી કેવલીભગવંત કવલભોજન કરતા નથી. ॥૪॥ શ્લોક : परोपकारहानेश्च पुरीषादिजुगुप्सया । व्याध्युत्पत्तेश्च भगवान् भुङ्क्ते नेति दिगम्बराः । । ५ । । અન્વયાર્થ : T=અને પરોપારદાને =પરોપકારની હાતિ હોવાથી, પુરીષ વિનુ મુખવા= પુરીષાદિમાં જુગુપ્સા થવાથી વ્યાધ્યુત્પન્નેશ્વ અને વ્યાધિની ઉત્પત્તિ હોવાથી મળવાન=કેવલીભગવંત મુક્તે ન=ભોજન કરતા નથી, કૃતિ વિમ્બરા =એ પ્રમાણે દિગંબરો કહે છે. પ Page #42 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૫ શ્લોકાર્થ ઃ અને પરોપકારની હાનિ હોવાથી, પુરીષાદિમાં જુગુપ્સા થવાથી અને વ્યાધિની ઉત્પત્તિ હોવાથી કેવલીભગવંત ભોજન કરતા નથી, એ પ્રમાણે દિગંબરો કહે છે. IIII ટીકા ઃ 1 परेति परोपकारहानेश्च भुक्तिकाले धर्मदेशनाऽनुपपत्तेः सदा परोपकारस्वभावस्य भगवतस्तद्व्याघातायोगात् । पुरीषादिजुगुप्सया, भुक्तौ तद्ध्रौव्यात् । व्याध्युत्पत्तेश्च भुक्तेस्तन्निमित्तत्वात् । भगवान् केवली भुङ्क्ते नेति दिगम्बरा વન્તિ || ૧૩ ટીકાર્ય : પરોપારદાનેશ્વ, પરોપકારની હાનિ હોવાથી કેવલી ભોજન કરતા નથી. ભોજનથી પરોપકારની હાનિ કેમ છે ? તેમાં હેતુ કહે છે મુવિજ્ઞાને ... અનુપત્તે:, ભુક્તિકાળમાં ધર્મદેશનાતી અનુપપત્તિ હોવાથી પરોપકારની હાનિ છે. માટે કેવલી કવલભોજન કરતા નથી. - અહીં પ્રશ્ન થાય કે કેવલી શેષકાળમાં પરોપકાર કરે અને ભુક્તિકાળમાં પરોપકાર ન કરે તો શું વાંધો છે ? તેથી બીજો હેતુ કહે છે – सदा ગોવાત્ । સદા=હંમેશાં, પરોપકાર સ્વભાવવાળા એવા કેવલીભગવંતને તેના વ્યાઘાતનો અયોગ હોવાથી=ધર્મદેશનાના વ્યાઘાતનો અયોગ હોવાથી કેવલી ભોજન કરતા નથી. पुरीषादि તત્ક્રોવ્યાત્ । પુરીષાદિમાં=મલાદિમાં, જુગુપ્સા થવાથી કેવલી ભોજન કરતા નથી; કેમ કે ભુક્તિમાં તેનું ધ્રુવપણું છે=ભોજનમાં મલાદિનું ધ્રુવપણું છે. વ્યાધ્યુત્પન્નેશ્વ, અને વ્યાધિની ઉત્પત્તિ હોવાથી કેવલી ભોજન કરતા નથી. અહીં પ્રશ્ન થાય કે કેવલીને વ્યાધિની ઉત્પત્તિ ન હોય એટલામાત્રથી ભોજન ક૨વામાં શું વાંધો છે ? તેથી કહે છે Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કેવલિભુતિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૫ મુવત્તે ..... નિમિત્તત્વાન્ ભક્તિનું ભોજનનું, લિમિતપણું છે=વ્યાધિનું નિમિત્તપણું છે. માવા ... વત્તિ | શ્લોક-૧થી૫ સુધી કહેલાં સર્વ કારણોને લીધે ભગવાન=કેવલી, ભોજન કરતા નથી, એ પ્રમાણે દિગંબરો કહે છે. પા પુરીષનુસંય અહીં પુરીષદ માં આવિ થી શરીરના અન્ય શ્લેષ્માદિ મળોનું ગ્રહણ કરવું. ભાવાર્થ :(૧૩) પરોપકારની હાનિ :કેવલીના મસ્તકમાંથી સદા ધ્વનિ નીકળે છે અને તે ધ્વનિ સદા દેશનારૂપે પરિણમન પામે છે, એ પ્રકારની દિગંબરની માન્યતા છે; અને કેવલીને ભુક્તિ સ્વીકારવામાં આવે તો ભુક્તિકાળમાં ધર્મદેશનાની અનુપપત્તિ પ્રાપ્ત થાય, અને સદા પરોપકારના સ્વભાવવાળા કેવલીને પરોપકારના વ્યાઘાતનો અયોગ છે. તેથી કેવલી કવલભોજન કરતા નથી. (૧૪) પુરીષાદિની જુગુપ્સા : કેવલીને ભોજન સ્વીકારવામાં આવે તો તે ભોજનમાંથી વિષ્ઠા બને અને અન્ય અશુચિમય ધાતુઓ બને અને તે ધાતુઓ પ્રત્યે જુગુપ્સા થાય; અને કેવલીને જુગુપ્સા હોતી નથી. તેથી જુગુપ્સાનું કારણ બને તેવી ભક્તિની ક્રિયા કેવલીને સ્વીકારી શકાય નહિ. (૧૫) વ્યાધિની ઉત્પત્તિ : આહારગ્રહણથી વ્યાધિની ઉત્પત્તિ થાય છે; કેમ કે જેમ આહાર દેહના ધાતુની પુષ્ટિનું કારણ છે, તેમ વ્યાધિનું પણ નિમિત્ત છે. આથી આહાર ગ્રહણ કર્યા પછી કોઈને વાતાદિના પ્રકોપ થાય છે, અને કેવલીને વ્યાધિની ઉત્પત્તિ નથી. તેથી વ્યાધિના નિમિત્તકારણ એવા આહારની પ્રવૃત્તિ નથી. આ પ્રમાણે શ્લોક-૧ થી પમાં જે હેતુ આપ્યા, તે હેતુથી કેવલીભગવંત ભોજન કરતા નથી, એમ દિગંબરો કહે છે. પા. Page #44 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૬ ૧૫ અવતરણિકા : શ્લોક-૧ થી ૫ સુધી કેવલી ભક્તિ નથી, એમ સ્વીકારવામાં દિગંબરની યુક્તિઓ બતાવી. હવે તે યુક્તિઓ સંગત નથી, તે બતાવવાનો પ્રારંભ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : सिद्धान्तश्चायमधुना लेशेनास्माभिरुच्यते । दिगम्बरमतव्यालपलायनकलागुरुः ।।६।। અન્વયાર્થ - ર=અને તિજ્વર તિવ્યાતપતાવનની કુર=દિગંબરમતરૂપી સાપને પલાયન કરવામાં મોર સમાન અર્થ સિદ્ધાન્ત =કેવલીના કવલભોજનનિર્દલક વસ્યમાણ સિદ્ધાંત નેશનલેશથી આમિર=અમારા વડે સાધુના=હમણાં તે કહેવાય છે. Jigli શ્લોકાર્ચ - દિગંબરમતરૂપી સાપને પલાયન કરવામાં મોર સમાન કેવલીના કવલભોજનનિર્મલક વક્ષ્યમાણ સિદ્ધાંત લેશથી અમારા વડે હમણાં કહેવાય છે. જો ટીકા - सिद्धान्तश्चायमिति-व्यक्तः ।।६।। શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ રચેલ નથી. jiદ્દા અવતરણિકા - શ્લોક-૧માં કહેલ કે સર્વથા દોષના અભાવને કારણે કેવલી ભોજન કરતા નથી, તેનું નિરાકરણ શ્લોક-૭-૮માં ગ્રંથકારશ્રી કરે છે – Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૭ બ્લોક : हन्ताज्ञानादिका दोषा घातिकर्मोदयोद्भवाः । तदभावेऽपि किं न स्याद्वेदनीयोद्भवा क्षुधा ।।७।। અન્વયાર્થ: ઘાતીયHવા =ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા દત્ત જ્ઞાનાIિ રોપા =અજ્ઞાનાદિ દોષો છે. તમાડપિ=તેના અભાવમાં પણ=ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા દોષોના અભાવમાં પણ, વેનીયમવા ક્ષઘા= વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલી એવી સુધા વિં =કેમ ન થાય ? અર્થાત્ કેલીને સુધા કેમ ન થાય ? શા શ્લોકાર્ચ - ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનાદિ દોષો છે. તેના અભાવમાં પણ ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ દોષોના અભાવમાં પણ, વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલી એવી સુધા કેમ ન થાય ? અર્થાત્ કેવલીને સુધા કેમ ન થાય ? IIછા આ શ્લોકમાં ફક્ત અવ્યય ઘાતિકર્મના ઉદયથી અજ્ઞાનાદિ દોષો છે, અન્યથી નહિ, એ પ્રકારના પ્રત્યધારણ અર્થમાં છે. ટીકા :___ हन्तेति-हन्त अज्ञानादिका घातिकर्मोदयोद्भवा दोषाः प्रसिद्धाः, तदभावेऽपि वेदनीयोद्भवा क्षुधा किं न स्यात्, न हि वयं भवन्तमिव तत्त्वमनालोच्य क्षुत्पिपासादीनेव दोषानभ्युपेमो येन निर्दोषस्य केवलिनः क्षुधाद्यभावः स्यादिति ભાવ: T૭ના ટીકાર્ચ - હત્ત જ્ઞાનાવિ ... ચા, ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનાદિ દોષો પ્રસિદ્ધ છે. તેના અભાવમાં પણ ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ દોષોના અભાવમાં પણ, વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલી સુધા કેમ ન થાય? Page #46 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુતિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૭-૮ અર્થાત્ કેવલીને સુધા કેમ ન થાય ?-કેવલીને સુધા હોઈ શકે. ર દિ.. રૂતિ ભાવ: || અમે તમારી જેમ તત્વને વિચાર્યા વગર સુધાપિપાસા આદિને જ દોષ સ્વીકારતા નથી જ, જેથી નિર્દોષ એવા કેવલીને સુધાદિનો અભાવ થાય, એ પ્રકારે ભાવ છે. IIકા અજ્ઞાનવિ. અહીં વિ થી ઘાતિકર્મજન્ય રાગ-દ્વેષાદિનું ગ્રહણ કરવું. તમાડપિ - ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા દોષોના સર્ભાવમાં તો વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલી ક્ષુધા થઈ શકે, પરંતુ ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ દોષોના અભાવમાં પણ વેદનીયકર્મથી ઉત્પન્ન થયેલી સુધા થઈ શકે. ક્ષુત્પિપાસાદિ અહીં ગતિ થી વ્યાધિ વગેરેનું ગ્રહણ કરવું. ભાવાર્થ :(૧) સર્વ પ્રકારના દોષોનો વિગમ હોવા છતાં કેવલીને સુધાવેદનીયનો સંભવ : દિગંબરો કેવલીને ભોજન સ્વીકારતા નથી, કારણ કે સુધાને તેઓ દોષરૂપ માને છે. કેવલીને સુધારૂપ દોષના અભાવને કારણે ભક્તિ નથી, તેમ કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે આઠ કર્મમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, એ ચાર ઘાતિક છે. તે ઘાતકર્મોના ઉદયથી અજ્ઞાનાદિ દોષો થાય છે, જ્યારે ક્ષુધા તો વેદનીયકર્મના ઉદયથી થાય છે. તેથી ઘાતિકર્મનો અભાવ હોવા છતાં કેવલીભગવંતને વેદનીયકર્મના ઉદયથી જન્ય ક્ષુધા સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. વસ્તુતઃ દિગંબરો તત્ત્વનો પરમાર્થ વિચાર્યા વગર સુધા-પિપાસા વગેરેને દોષરૂપે સ્વીકારે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે -- અમે તમારી જેમ=દિગંબરની જેમ, તત્ત્વનો વિચાર કર્યા વગર ક્ષુધા વગેરેને દોષરૂપે સ્વીકારતા નથી. માટે નિર્દોષ એવા કેવલીને સુધાદિ સ્વીકારવામાં કોઈ દિોષ નથી. છતાં અવતરણિકા : અહીં દિગંબર કહે છે કે સુધા અઘાતી એવા વેદનીયકર્મજન્ય હોવા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાત્રિશિકા/શ્લોક-૮ છતાં સુખમાં વ્યાઘાત કરનાર છે અર્થાત્ દુઃખરૂપ છે, અને કેવલીને સુધા સ્વીકારીએ તો અવ્યાબાધ સુખનો વ્યાઘાત થાય, માટે કેવલીને સુધા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : अव्याबाधविघाताच्चेत्सा दोष इति ते मतम् । नरत्वमपि दोष: स्यात्तदा सिद्धत्वदूषणात् ।।८।। અન્વયાર્થ : વ્યાવવિધાતા=અવ્યાબાધનો વિઘાત હોવાથી-કેવલીને સુધા સ્વીકારવામાં આવે તો કેવલીમાં અવ્યાબાધ સુખનો વિઘાત પ્રાપ્ત થતો હોવાથી, સા-તે સુધા, રોષ =દોષ છે, રૂતિ વેત્ તે મતિએ પ્રમાણે જો તારો મત છે, તવા તો નરત્વના મનુષ્યપણું પણ સિદ્ધત્વદૂષVIઋસિદ્ધત્વનું દૂષણ હોવાથી તોષ: ચા–દોષ થાય. ll૮ શ્લોકાર્ધ : અવ્યાબાધનો વિઘાત હોવાથી તે સુધા, દોષ છે, એ પ્રમાણે જો તારો મત છે, તો મનુષ્યપણું પણ સિદ્ધત્વનું દૂષણ હોવાથી દોષ થાય. ll ll ટીકા : अव्याबाधेति-अव्याबाधस्य-निरतिशयसुखस्य, विघातात् सा क्षुधा, दोषो गुणदूषणस्यैव दोषलक्षणत्वादिति चेद्यदि ते तव, मतं, तदा नरत्वमपि भवतो दोष: स्यात्, सिद्धत्वदूषणात्, तस्मात् केवलज्ञानप्रतिबन्धकत्वेन घातिकर्मोदयोद्भवानामज्ञानादीनामेव दोषत्वं न तु क्षुधादीनामिति युक्तमुत्पश्यामः ।।८।। ટીકાર્ચ - વ્યાવાથી ....... સિદ્ધવંતૂષUત્િ, અવ્યાબાધનો-નિરતિશય સુખનો, વિઘાત હોવાથી=કેવલીને સુધા સ્વીકારવામાં તિરતિશય સુખનો વિઘાત પ્રાપ્ત થતો હોવાથી, તે સુધા, દોષ છે; કેમ કે ગુણના દૂષણનું જ દોષસ્વરૂપપણું છેઃનિરતિશય સુખરૂપ ગુણને દૂષણ કરનાર હોવાથી જ સુધાનું દોષસ્વરૂપપણું Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કેવલિભુતિવ્યવસ્થાપનાચિંશિકા/શ્લોક-૮ છે, એ પ્રમાણે જો તારો=દિગંબરનો, મત હોય તો નરપણું પણ=મનુષ્યપણું પણ, તને=દિગંબરને, દોષ થાય; કેમ કે સિદ્ધપણાનું દૂષણ છે. તસ્માન્ ... ૩૫રયામ: મા તે કારણથી=જેમ મનુષ્યપણું કેવલીને દૂષણ નથી, તેમ સુધા પણ દૂષણ નથી તે કારણથી, કેવલજ્ઞાનના પ્રતિબંધકપણા વડે ઘાતકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ અજ્ઞાનાદિનું જ દોષપણું છે, પરંતુ સુધાદિનું નહિ, એ પ્રમાણે યુક્ત છે તેમ અમે જોઈએ છીએ. ll૮. જ નરત્વપ અહીં પ થી એ કહેવું છે કે કેવલીને સુધા તો દોષ થાય, પરંતુ મનુષ્યપણું પણ સિદ્ધત્વનું દૂષણ હોવાથી દોષ થાય. ભાવાર્થ :અવ્યાબાધ સુખનો વ્યાઘાત કરનાર હોવાથી સુધા દોષરૂપ છે, એ પ્રમાણે દિગંબરના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : દિગંબર કહે છે, કેવલીને સુધા સ્વીકારીએ તો કેવલીમાં અવ્યાબાધ સુખનો વ્યાઘાત થાય અર્થાત્ નિરતિશય સુખનો વ્યાઘાત થાય અર્થાત્ કેવલી નિરતિશય સુખવાળા છે અને ક્ષુધા એ દુઃખના વેદનરૂપ છે. માટે સુખગુણનો વ્યાઘાત કરનાર સુધા દોષરૂપ છે. દિગંબરના આ કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અઘાતી એવા વેદનીયકર્મના ઉદયથી થતી સુધા સુખનો વ્યાઘાત કરનાર હોવાથી કેવલીને નથી, તેમ તમારા મત મુજબ સ્વીકારીએ તો, તેની જેમ અઘાતી એવા આયુષ્યકર્મના ઉદયથી થતા મનુષ્યપણાની પ્રાપ્તિ પણ સિદ્ધત્વ ગુણનો વ્યાઘાત કરનાર હોવાથી દોષરૂપ સ્વીકારવી પડે. દિગંબરોને પણ સિદ્ધત્વ ગુણને દૂષણ કરનાર હોવા છતાં મનુષ્યપણું કેવલીને અભિમત છે, તો કેવલીને મનુષ્યપણાની જેમ અઘાતિકર્મથી ઉત્પન્ન થયેલ સુધા સ્વીકારવામાં શું દોષ છે ? અર્થાત્ કોઈ દોષ નથી, તેથી કેવલજ્ઞાનના પ્રતિબંધક એવા ઘાતિકર્મના ઉદયથી થનારા દોષો જ દોષરૂપ છે, અને તે દોષો કેવલીમાં નથી; પરંતુ સુધાદિ દોષો નથી, તેથી કેવલીને અઘાતી એવા વેદનીયકર્મના ઉદયથી સુધા હોઈ શકે, એમ અમે યુક્ત જોઈએ છીએ. માટે કેવલીને સુધા સ્વીકારવામાં અને સુધાને કારણે કવલભોજન સ્વીકારવામાં કોઈ અસંગતિ નથી. IIII Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અવતરણિકા : શ્લોક-૧માં દિગંબરોએ કહ્યું કે કૃતકૃત્ય હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે શ્લોક ઃ કેવલિમુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/મ્લોક-૯ घातिकर्मक्षयादेवाक्षता च कृतकृत्यता । तदभावेऽपि नो बाधा भवोपग्राहिकर्मभिः ||९|| અન્વયાર્થ : ==અને ઘાતિર્મક્ષવાવેવ=ઘાતિકર્મના ક્ષયથી જ તત્વતા=કૃતકૃત્યતા= કેવલીને કૃતકૃત્યતા અક્ષતા=અક્ષત છે. મવોષપ્રાદિ{મિ:=ભવોપગ્રાહી કર્મો વડે=ભવોપગ્રાહી એવા વેદનીયાદિ કર્મો વડે, તન્માવેઽપિ-તેના અભાવમાં પણ=કૃતકૃત્યતાના અભાવમાં પણ અર્થાત્ કેવલીમાં કૃતકૃત્યતાના અભાવમાં પણ વાધા નો=બાધા નથી. ।।૯।। શ્લોકાર્થ : . અને ઘાતિકર્મના ક્ષયથી જ કૃતકૃત્યતા અક્ષત છે. ભવોપગ્રાહી કર્મો વડે કેવલીમાં કૃતકૃત્યતાના અભાવમાં પણ બાધા નથી. IIII ટીકા : घातीति- घातिकर्मक्षयादेव अक्षताऽहीना च कृतकृत्यता भवोपग्राहिकर्मभिः= વેવનીયામિ: મિ:, તવમાવેઽપિ-તત્વત્વમાવેઽપિ, નો-નૈવ, વાયા, सर्वथा कृतकृत्यत्वस्य सिद्धेष्वेव सम्भवात् उपादित्साऽभावेऽपि उपादेयस्य मोक्षस्य सयोगिकेवलित्वकालेऽसिद्धेः, रागाद्यभावमात्रेण कृतकृत्यत्वस्य च भुक्तिपक्षेऽप्यबाध एवेति कथितप्रायमेव ।।९।। ટીકાર્થ ઃ घातिकर्मक्षयादेव સમ્ભવાત્, અને ઘાતિકર્મના ક્ષયથી જ કૃતકૃત્યતા= કેવલીમાં કૃતકૃત્યતા, અક્ષત=અહીત છે. ભવોપગ્રાહી કર્મો વડે=વેદનીયાદિ ***** Page #50 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૯ ૨૧ કર્મોના સદ્ભાવ વડે, તેના અભાવમાં પણ=કૃતકૃત્યતાના અભાવમાં પણ, બાધા નથી જ; કેમ કે સર્વથા કૃતકૃત્યપણાનો સિદ્ધોમાં જ સંભવ છે. અહીં પ્રશ્ન થાય કે આ કૃત્ય મારે સાધવું છે, તેથી કૃત્ય કરવાની જેમને ઇચ્છા હોય તેઓ કૃતકૃત્ય નથી, અને કેવલીને કેવલજ્ઞાન થયા પછી આ કૃત્ય મારે સાધવું છે, એવી કોઈ ઇચ્છા નથી. તેથી કેવલી સર્વથા કૃતકૃત્ય નથી, તેમ કેમ કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે उपादित्साऽभावेऽपि સિદ્ધં, ઉપાદિત્સાના અભાવમાં પણ=ઉપાદેય એવા મોક્ષને પ્રાપ્ત કરવાની ઇચ્છાના અભાવમાં પણ, ઉપાદેય એવા મોક્ષની સયોગીકેવલીપણાના કાળમાં અસિદ્ધિ હોવાથી કેવલી સર્વથા કૃતકૃત્ય નથી. માટે કેવલીને ભવોપગ્રાહી કર્મોથી અકૃતકૃત્ય સ્વીકારવામાં કોઈ બાધા નથી જ, એમ અન્વય છે. - અહીં પ્રશ્ન થાય કે જો કેવલી કૃતકૃત્ય ન હોય તો શાસ્ત્રમાં કેવલીને કૃતકૃત્ય સ્વીકારવામાં આવે છે, તેનો વિરોધ થાય. તેથી ગ્રંથકા૨શ્રી કહે છે - रागाद्यभावमात्रेण સ્થિતપ્રાયમેવ ।। અને રાગાદિના અભાવમાત્રથી કૃતકૃત્યપણાની ભુક્તિપક્ષમાં પણ=કેવલીને ભોજન સ્વીકારવાના પક્ષમાં પણ, અબાધા જ છે, એ પ્રમાણે કથિતપ્રાય જ છે=શ્લોકના કથનથી સાક્ષાત્ કહેવાયેલું નહિ હોવા છતાં અર્થથી કથિતપ્રાય જ છે. ।।૯। * તવમાવેઽપિ=નૃતત્સત્વામાવત્તિ અહીં પ થી એ કહેવું છે કે ઘાતિકર્મના ક્ષયથી કેવલીમાં કૃતકૃત્યતા સ્વીકારવામાં તો કોઈ બાધ નથી, પરંતુ ભવોપગ્રાહી કર્મો વડે કૃતકૃત્યતાના અભાવમાં પણ કોઈ બાધ નથી જ. * કવિલ્સાઽમાવેત્તિ અહીં પ થી એ કહેવું છે કે કોઈ સાધકને મોક્ષ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તેવા સાધકને તો મોક્ષની અસિદ્ધિ છે, પરંતુ મોક્ષને સાધવાની ઇચ્છાના અભાવમાં પણ સયોગીકૈવલીકાળમાં મોક્ષની અસિદ્ધિ છે. * રા[[દ્યમાવમાત્ર અહીં ગતિ થી ઘાતિકર્મના ઉદયથી થયેલા અન્ય દોષોનું ગ્રહણ કરવું. ** મુક્તિપક્ષેઽવ્યવાધ વ - અહીં પ થી એ કહેવું છે કે કેવલીને ભુક્તિપક્ષ ન સ્વીકારીએ તો તો રાગાદિ અભાવમાત્રથી કૃતકૃત્યપણાનો અબાધ છે, પરંતુ ભુક્તિપક્ષમાં પણ અબાધ જ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ભાવાર્થ : (૨) કેવલી કૃતકૃત્ય હોવા છતાં ભુક્તિને સ્વીકારવામાં વિરોધનો અભાવ :ઘાતિકર્મના ક્ષયથી કેવલી કૃતકૃત્ય છે, પરંતુ ભવોપગ્રાહિકર્મના ક્ષયની અપેક્ષાએ કેવલી કૃતકૃત્ય નથી, સિદ્ધભગવંતો જ કૃતકૃત્ય છે. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/મ્લોક-૯ “પોતાને જે કૃત્ય કરવા જેવાં હોય તે જેમણે સંપૂર્ણ કરી લીધાં હોય તે કૃતકૃત્ય કહેવાય.’’ જ્યાં સુધી સાધક આત્મા મોહનો જય કરી શકતો નથી, ત્યાં સુધી તેને મોહના જયની ઇચ્છા વર્તે છે. તેથી દસમા ગુણસ્થાનક સુધી ‘મારે મોહને જીતવો છે,’ એ પ્રકારની કૃત્ય ક૨વાની ઇચ્છા સૂક્ષ્મ પણ વર્તે છે; અને સંપૂર્ણ મોહનો ક્ષય થઈ ગયો હોય અને તેના કારણે ઘાતિકર્મનો ક્ષય થઈ જાય, ત્યારપછી કેવલીને, ‘મારે કોઈ કૃત્ય કરવાં છે,’ તેવી ઇચ્છા નથી; પરંતુ મોક્ષ અને સંસાર સર્વ પ્રત્યે સમભાવવાળા છે. તેથી કેવલીભગવંતો ઘાતિકર્મના ક્ષયથી કૃતકૃત્ય છે. વળી કેવલીભગવંતને મોક્ષમાં જવાની ઇચ્છા પણ નથી અને સંસારમાં રહેવાની ઇચ્છા પણ નથી. તેથી ઉપાદેય એવા મોક્ષની કેવલીને ઉપાદિત્સા નથી; તોપણ ઉપાદેય એવા મોક્ષની સયોગીકેવલીને અસિદ્ધિ છે, તે અપેક્ષાએ કેવલીભગવંત કૃતકૃત્ય નથી; પરંતુ સિદ્ધઅવસ્થાને પામશે ત્યારે સર્વ કૃત્યો તેમણે કરી લીધાં છે, માટે કૃતકૃત્ય થશે તેમ કહી શકાય. તેથી કેવલીભગવંતને રાગાદિના અભાવમાત્રથી કૃતકૃત્ય છે, સર્વ કર્મક્ષયથી કૃતકૃત્ય નથી; માટે ભવોપગ્રાહિકર્મના કારણે વેદનીયકર્મના ઉદયજન્ય ક્ષુધા કેવલીને લાગે છે, અને તેના કારણે કેવલી કવલભોજન કરે છે, તેમ સ્વીકારીએ તોપણ ઘાતિકર્મના ક્ષયથી કેવલીને કૃતકૃત્ય સ્વીકારવામાં કોઈ બાધ નથી, તેથી કેવલી કવલભોજન કરે છે માટે કૃતકૃત્ય નથી, એમ માનવાની આપત્તિ છે એમ જે દિગંબર કહે છે તે વચન વૃથા છે. પ્રસ્તુત શ્લોકની ટીકામાં કહ્યું કે કેવલીને ઉપાદિત્સાના અભાવમાં પણ ઉપાદેય એવા મોક્ષની સયોગીકેવલીપણાના કાળમાં અસિદ્ધિ છે. ત્યાં પ્રશ્ન થાય કે અયોગીકેવલીપણાના કાળમાં પણ મોક્ષની અસિદ્ધિ હોવા છતાં Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાસિંચિકા/શ્લોક-૯-૧૦ સયોગીકેવલીપણાના કાળમાં મોક્ષની અસિદ્ધિ છે, તેમ કેમ કહ્યું ? વસ્તુતઃ ૧૩-૧૪માં ગુણસ્થાનકમાં મોક્ષની અસિદ્ધિ છે, તેમ કહેવું જોઈએ અર્થાત્ સયોગી-અયોગીકેવલપણાના કાળમાં મોક્ષની અસિદ્ધિ છે, એમ કહેવું જોઈએ. આશય એ છે કે ૧૩મા ગુણસ્થાનક સુધી કેવલીએ મોક્ષ સાધવાનો પ્રારંભ નહિ કરેલો હોવાથી મોક્ષની સિદ્ધિ થઈ નથી. જ્યારે ૧૪માં ગુણસ્થાનકમાં તો મોક્ષને સાધવા માટેના ઉપાયભૂત યોગનિરોધ કરેલ હોવાથી મોક્ષ સિદ્ધ છે, તેમ ‘ત્રિજ્યમાં વૃતમ્' એ ન્યાયથી કહેવાય. તેથી ૧૪માં ગુણસ્થાકનમાં મોક્ષ સિદ્ધ છે, માટે કેવલી કૃતકૃત્ય છે. તેની વ્યાવૃત્તિ કરવા અર્થે ૧૩મા ગુણસ્થાનકમાં મોક્ષની અસિદ્ધિ છે, તેમ કહેલ છે. IIII અવતરણિકા : શ્લોક-૧માં દિગંબરોએ કહ્યું કે આહારસંજ્ઞા નહિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : आहारसज्ञा चाहारतृष्णाख्या न मुनेरपि । किं पुनस्तदभावेन स्वामिनो मुक्तिबाधनम् ।।१०।। અન્વયાર્ચ - =અને માદાર વૃધ્યા =આહારતૃષ્ણા નામની સાદરસજ્ઞા= આહારસંજ્ઞા મુનેરપિ =મુનિને પણ નથી, પુન:વળી તમાવેન તેના અભાવ વડે= આહારસંજ્ઞાના અભાવ વડે, સ્વામિન=કેવલીને મુવિવાઘને =િભુક્તિનું બાધિત શું છે ? અર્થાત્ કાંઈ બાધન નથી. ૧૦. શ્લોકાર્ધ : આહારતૃષ્ણા નામની આહારસંજ્ઞા મુનિને પણ નથી, તો તેના અભાવ વડે=આહારસંજ્ઞાના અભાવ વડે, કેવલીને ભક્તિનું બાધન શું છે ? અર્થાત્ કાંઈ બાધન નથી. I૧૦ll Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૧૦ ટીકા : आहारसञ्ज्ञा चेति-आहारसञ्ज्ञा चाहारतृष्णाख्या, मोहाभिव्यक्तचैतन्यस्य सज्ञापदार्थत्वात् न मुनेरपि भावसाधोरपि, किं पुनस्तदभावेन आहारसज्ञाऽभावेन, स्वामिनो भगवतो, भुक्तिबाधनं ? तथा चाहारसामान्ये तद्विशेषे वा आहारसज्ञाया हेतुत्वमेव नास्तीत्युक्तं भवति, न च तद्विशेषे तद्धेतुत्वमेवाप्रमत्तादीनां चाहाराभावान व्यभिचार इति कुचोद्यमाशङ्कनीयम्, आहारसञ्जाया अतिचारनिमित्तत्वेन कदापि निरतिचाराहारस्य साधूनामप्राप्तिप्रसङ्गात् ।।१०।। ટીકાર્ય : દરજ્ઞા .... વિત્તબાવનમ્ ? આહારતૃષ્ણા નામવાળી આહારસંજ્ઞા છે; કેમ કે મોહથી અભિવ્યક્ત ચૈતન્યનું સંજ્ઞાપદાર્થપણું છે, અને આવી આહારસંજ્ઞા મુનિને પણ=ભાવસાધુને પણ, નથી, તો વળી તેના અભાવથી= આહારસંજ્ઞાના અભાવથી, સ્વામીને=ભગવાનને, ભક્તિનું શું બાધન છે? અર્થાત્ કાંઈ બાબત નથી અર્થાત્ જેમ ભાવસાધુને આહારસંજ્ઞા વગર ભુક્તિ છે, તેમ કેવલીભગવંતને આહારસંજ્ઞા વગર ભક્તિ છે. શ્લોકના આ કથનથી શું ફલિત થાય છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – તથા ૨ ..... મતિ, અને તે રીતે=ભાવસાધુને જેમ આહારસંજ્ઞા નથી છતાં આહારગ્રહણ છે તેમ કેવલીને પણ આહારસંજ્ઞા નહિ હોવા છતાં આહારગ્રહણ સ્વીકારવામાં દોષ નથી એમ પૂર્વમાં કહ્યું તે રીતે, આહારસામાન્યમાંsઓજાહાર, લોમાહાર અને કવલાહારરૂપ આહારસામાવ્યમાં, અથવા તેના વિશેષમાં કવલાહારરૂપ આહારવિશેષમાં, આહારસંજ્ઞા હેતુપણું જ નથી, એ પ્રમાણે કહેવાયેલું થાય છે એ પ્રમાણે શ્લોકના કથનથી કહેવાયેલું થાય છે. ' ના .. સતિપ્રસન્ ! અહીં દિગંબર કહે કે તેના વિશેષમાં કવલાહારરૂપ આહારવિશેષમાં, તેનું હેતુપણું જ છે=આહારસંન્નાનું હેતુપણું જ છે. આહાર સંજ્ઞા અને કલાકાર વચ્ચે નિયત વ્યાપ્તિ છે એમ દિગંબર કહે છે, તેનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરે છે – Page #54 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાત્રિશિકા/બ્લોક-૧૦ ૨૫ અપ્રમાદિ મુનિઓને આહારનો અભાવ હોવાથી વ્યભિચાર નથી= આહારસંજ્ઞા અને કવલાહાર વચ્ચે નિયત વ્યાપ્તિ સ્વીકારવામાં વ્યભિચાર નથી, એ પ્રમાણે કુશંકા ન કરવી, એમ દિગંબરને ગ્રંથકારશ્રી કહે છે. તેમાં હેતુ કહે છે – આહારસંન્નાનું અતિચારનું નિમિત્તપણું હોવાને કારણે ક્યારેય પણ નિરતિચાર આહારની સાધુને અપ્રાપ્તિનો પ્રસંગ આવશે=નિરતિચાર આહાર વાપરવાની ક્રિયાની અપ્રાપ્તિનો પ્રસંગ સાધુને આવશે. I૧૦. મુનેરા માવસયોરપિ અહીં પ થી એ કહેવું છે કે કેવલીને તો આહારસંજ્ઞા નથી, પરંતુ મુનિને=ભાવસાધુને, પણ આહારસંજ્ઞા નથી. અપ્રમત્તાવીનામ્ અહીં આવ થી આઠમા વગેરે ગુણસ્થાનકવાળા તથા કેવલીનું ગ્રહણ કરવું. ભાવાર્થ(૩) આહાર સંજ્ઞાના વિરહમાં પણ કેવલીને આહારનો સંભવ : મોહથી અભિવ્યક્ત થતું ચૈતન્ય સંજ્ઞાપદાર્થ છે. તેથી આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા કે પરિગ્રહસંજ્ઞાના કાળમાં જીવનો જે જ્ઞાનનો ઉપયોગ છે, તે તથા પ્રકારના મોહના આશ્લેષવાળો છે માટે મોહથી અભિવ્યક્ત થતા ચૈતન્યરૂપ છે, તેથી સંજ્ઞારૂપ છે. વળી આહારસંજ્ઞા પણ આહારતૃષ્ણારૂપ મોહના પરિણામના આશ્લેષવાળી છે, તેથી સંજ્ઞારૂપ છે. વળી ભાવસાધુ સર્વ ઉદ્યમથી મોહના ઉચ્છેદ માટે યત્ન કરનારા છે માટે મોહના ઉચ્છેદના ઉપાયભૂત દેહનું પાલન કરવા માટે આહારની આવશ્યકતા જણાય, તો મોહના ઉચ્છેદના ઉપાયભૂત એવા દેહને સાધના કરવા સમર્થ બનાવવા અર્થે આહાર કરે છે, પરંતુ મોહથી આવિષ્ટ પરિણામવાળા થઈને આહારમાં પ્રવૃત્તિ કરતા નથી માટે ભાવસાધુને આહારની પ્રવૃત્તિ હોવા છતાં આહાર સંજ્ઞા નથી, તેથી જેમ ભાવસાધુ આહાર સંજ્ઞા વગર પણ આહારમાં પ્રવૃત્તિ કરે છે, તેમ કેવલી પણ આહાર સંજ્ઞા વગર આહારમાં પ્રવૃત્તિ કરે છે, આમ સ્વીકારવામાં કોઈ બાધ નથી, માટે દિગંબરે શ્લોક-૧માં કહેલ કે આહારસંજ્ઞાનો વિરહ હોવાથી કેવલી ભોજન કરતા નથી, તે વચન અયુક્ત છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ આ કથનથી શું ફલિત થાય છે, તે સ્પષ્ટ ક૨વા અર્થે ગ્રંથકારશ્રી કહે છે - શાસ્ત્રમાં ત્રણ પ્રકારના આહાર કહેલ છે (૧) ઓજાહાર, (૨) લોમાહાર અને (૩) કવલાહાર. આ ત્રણે આહારસામાન્ય પ્રત્યે આહારસંશા હેતુ નથી. વળી કવલાહારરૂપ આહારવિશેષમાં પણ આહા૨સંજ્ઞાનું હેતુપણું નથી જ; કેમ કે જો કવલાહારમાં આહારસંશા હેતુ હોય તો જ્યાં જ્યાં કવલાહાર છે, ત્યાં ત્યાં અવશ્ય કવલાહારની હેતુ એવી આહા૨સંજ્ઞા છે, તેમ માનવું પડે, અને મુનિમાં આહારસંજ્ઞા નથી, તેમ પૂર્વમાં સિદ્ધ કર્યું. તેથી સિદ્ધ થયું કે કવલાહારમાં આહારસંશા હેતુ નથી. અહીં દિગંબર કહે કે કવલાહારરૂપ આહા૨વિશેષમાં આહા૨સંજ્ઞાનું હેતુપણું જ છે; કેમ કે અપ્રમત્તાદિ મુનિઓ આહાર ગ્રહણ કરતા નથી, અને પ્રમત્ત ગુણસ્થાનક સુધી આહારની પ્રવૃત્તિ છે, અને મુનિઓને પ્રમત્ત ગુણસ્થાનક સુધી આહા૨સંજ્ઞાનો સંભવ છે, તેથી જે મુનિઓ આહાર ગ્રહણ કરે છે, તેઓને આહા૨સંજ્ઞા છે, અને જે મુનિઓને આહારસંજ્ઞા નથી, તેવા અપ્રમત્ત મુનિઓ આહાર ગ્રહણ કરતા નથી, તેમ જે કેવલીભગવંતો છે, તેઓ પણ આહાર ગ્રહણ કરતા નથી, આમ સ્વીકારવાથી આહા૨સંજ્ઞા અને કવલાહાર વચ્ચે નિયત વ્યાપ્તિ છે, તેમ સ્વીકારી શકાશે. માટે કવલાહાર પ્રત્યે આહારસંજ્ઞા હેતુ છે, તેમ સ્વીકારવામાં વ્યભિચાર નથી. આ પ્રકારની દિગંબરની શંકાનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે —— કોઈ સાધુ આહા૨સંજ્ઞાથી આહાર ગ્રહણ કરે તો તે આહારસંશા મોહથી અભિવ્યક્ત ચૈતન્યરૂપ હોવાથી અતિચારનું કારણ છે; અને તેમ સ્વીકારીએ તો જે કોઈ સાધુ આહાર ગ્રહણ કરે છે, તે સર્વ સાધુઓને અતિચારથી આહારની પ્રાપ્તિ છે, તેમ માનવું પડે, અને તેમ સ્વીકારીએ તો સાધુને નિરતિચાર આહાર વાપરવાની ક્રિયાની અપ્રાપ્તિ છે, તેમ સ્વીકારવું પડે, અને દિગંબરો પણ તેમ સ્વીકારી શકે તેમ નથી; કેમ કે નિરતિચાર ચારિત્રવાળા પણ આહાર ગ્રહણ કરે છે, તેમ દિગંબરો પણ સ્વીકારે છે; અને જો આહા૨સંજ્ઞાથી જ આહાર વાપરવાની ક્રિયા થાય છે, તેમ સ્વીકારીએ, તો આહાર વાપરનાર નિરતિચાર ચારિત્રવાળા મહાત્માઓને પણ સાતિચાર ચારિત્ર માનવાનો પ્રસંગ આવશે. ૧૦॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ કેવલિભક્તિવ્યવસ્થાપનહાત્રિશિકા/બ્લોક-૧૧ અવતરણિકા : શ્લોક-૧માં દિગંબરે કહેલ કે કેવલીને અનંત સુખની સંગતિ છે, તેથી અનંત સુખનો વ્યાઘાત કરે તેવું સુધાવેદનીય કેવલીને સંભવે નહિ, માટે કેવલીને ભક્તિ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : अनन्तं च सुखं भर्तुर्ज्ञानादिगुणसङ्गतम् । क्षुधादयो न बाधन्ते पूर्णं त्वस्ति महोदये ।।११।। અન્વયાર્ચ - =અને ભર્તુ=ભર્તાના=ભગવાનના, જ્ઞાનવિજુઅાતષ્ણજ્ઞાનાદિ ગુણથી સંગત અનન્ત સુવં અનંત સુખને સુથા=સુધાદિ વાયત્તે બાધા કરતા નથી, તુ=વળી મોવ=મોક્ષમાં પૂર્ણ=પૂર્ણ=પૂર્ણ સુખ ગતિ=છે. ૧૧ શ્લોકાર્ચ - અને ભર્તાના=ભગવાનના, જ્ઞાનાદિ ગુણથી સંગત અનંત સુખને સુધાદિ બાધા કરતા નથી. વળી મોક્ષમાં પૂર્ણ સુખ છે. II૧૧il ટીકા :___ अनन्तं चेति-अनन्तं च सुखं भर्तु भगवतो, ज्ञानादिगुणसङ्गतं तन्मयीभूतमिति यावत्, अज्ञानादिजन्यदुःखनिवृत्तेः, सर्वेषामेव कर्मणां परिणामदुःखहेतुत्वाच्च क्षुदादयो न बाधन्ते स्वभावनियतसुखानामेव तैर्बाधनं, पूर्ण तु=निरवशेषं तु, सुखं महोदये= मोक्षेऽस्ति, तत्रैव सर्वकर्मक्षयोपपत्तेः ।।११।। ટીકાર્ચ - અનન્ત..નિવૃત્ત, અને ભર્તાને=ભગવાનને, જ્ઞાનાદિગુણસંગત=જ્ઞાનાદિ ગુણ સાથે તન્મયીભૂત અનંત સુખ છે; કેમ કે અજ્ઞાનાદિજચ દુ:ખની નિવૃત્તિ છે અર્થાત્ કેવલીને કેવલજ્ઞાન પ્રગટ થવાથી જ્ઞાનાવરણીય અને મોહનીયજન્ય અંતરંગ વ્યાકુળતારૂપ દુખની નિવૃત્તિ છે. અહીં પ્રશ્ન થાય કે કેવલીને અજ્ઞાનાદિજન્ય દુઃખની નિવૃત્તિથી અનંત સુખ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કેવલિભક્તિવ્યવસ્થાપનદ્ધાત્રિશિકા/શ્લોક-૧૧ હોવા છતાં સુધાદિજન્ય દુઃખ સ્વીકારીએ તો કેવલીના પૂર્ણ સુખમાં ન્યૂનતાની પ્રાપ્તિ થાય. તેથી કહે છે – સર્વેષાનેવ .... વાળનમ્, અને સર્વ જ કર્મોનું પરિણામથી દુઃખનું હેતુપણું હોવાથી સુધાદિ કેવલીના અનંત સુખને બાધ કરતા નથી, (પરંતુ, તેઓના વડે અઘાતિકર્મો વડે, સ્વભાવનિયત સુખોનું જ બાધન છે સર્વ કર્મના ક્ષયથી જીવના સ્વભાવની સાથે નિયત એવું જે સિદ્ધોને સુખ છે, તેવા સુખનું જ સુધાદિ વડે બાધન છે. અહીં પ્રશ્ન થાય કે કેવલીને અજ્ઞાનાદિજન્ય દુઃખની નિવૃત્તિ છે, સુધાદિજન્ય દુઃખની નિવૃત્તિ નથી, તેમ સ્વીકારવામાં આવે તો કેવલીને પૂર્ણ=નિરવશેષ, સુખ નથી, તેમ માનવું પડે. તેથી કહે છે – પૂઈ તુ... ૩૫૫: વળી પૂર્ણ નિરવશેષ, સુખ મહોદયમાં મોક્ષમાં છે; કેમ કે ત્યાં જ મોક્ષમાં જ, સર્વકર્મના ક્ષયની ઉપપતિ-પ્રાપ્તિ છે. ll૧૧ાા જ જ્ઞાનદ્રિાસતમ્ અહીં રિ થી દર્શન-ચારિત્રાદિ ગુણનું ગ્રહણ કરવું. અજ્ઞાનદિન દુ:નવૃત્તે અહીં ર થી મોહાદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ :(૪) કેવલીના અનંત સુખમાં સુધાદિથી બાધનો અભાવ : કેવલીને અજ્ઞાન અને મોહજન્ય દુઃખની નિવૃત્તિ છે. તેથી જ્ઞાનાદિ ગુણથી સંગત=જ્ઞાનાદિ ગુણની સાથે તન્મયીભૂત, એવા અનંત સુખને સુધાદિ બાધ કરતા નથી; કેમ કે સુધાદિજન્ય દુઃખ દેહથી થનારું હોવાથી અશાતારૂપ છે, અને કેવલીને ચાર ઘાતિકર્મોનો ક્ષય થયેલો હોવાથી મોહનો અને અજ્ઞાનનો સર્વથા અભાવ હોય છે. તેથી નિરાકુળ જ્ઞાનમાં કેવલીભગવંતો સદા મગ્ન હોય છે, અને નિરાકુળ જ્ઞાનમાં મગ્નતારૂપ સુખ સુધાથી બાધ પામતું નથી વળી આઠ કર્મો પરિણામથી દુઃખના હેતુ છે. તેથી સિદ્ધ અવસ્થામાં જે સ્વભાવનિયત સુખ છે, તે સુખને જેમ સર્વ કર્મો બાધ કરે છે, તેમ વેદનીયજન્ય સુધાદિ પણ બાધ કરે છે, તેથી તેનું પૂર્ણ સુખ કેવલીને નથી, પરંતુ મોક્ષમાં સર્વ કર્મના ક્ષયજન્ય પૂર્ણ સુખ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૯ કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૧-૧૨ વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે સિદ્ધાવસ્થાના આત્માઓ સર્વકર્મરહિત છે, તેથી તેઓ પોતાના સ્વભાવમાં સમવસ્થિત છે; અને સ્વભાવમાં રહેવાથી થતું સુખ સર્વ કર્મોથી બાધ પામે છે, તેમ સુધાવેદનીયકર્મના ઉદયથી પણ બાધ પામે છે; અને કેવલીને સંપૂર્ણપણે અજ્ઞાનનો નાશ થયેલો છે અને સંપૂર્ણપણે મોહનો નાશ થયેલો છે. તેથી મોહની આકુળતા વગરનું જ્ઞાનનું સુખ કેવલીને હોવા છતાં અશાતાજન્ય સુધાનું દુઃખ કેવલીને સ્વીકારવામાં કોઈ બાધ નથી. સારાંશ - • સર્વ કર્મના નાશથી જીવના સ્વભાવની સાથે નિયત એવું અનંત સુખ સિદ્ધોને છે. • ચાર ઘાતિકર્મના ક્ષયને કારણે અજ્ઞાન અને મોહજન્ય આકુળતારૂપ દુઃખનો અભાવ થવાને કારણે અનંત સુખ કેવલીને છે. સંસારી જીવોને સર્વ કર્મના અભાવજન્ય સ્વભાવનિયત સુખ નથી, અને અજ્ઞાન અને મોહનો નાશ થયેલો નહિ હોવાથી મોહની આકુળતાના અભાવરૂપ સુખ પણ નથી; આમ છતાં સાતાવેદનીયના ઉદયથી કે અન્ય પુણ્યપ્રકૃતિના ઉદયથી શરીરાદિજન્ય સુખો છે, અને જે સંસારી જીવોને તથાવિધ પુણ્યપ્રકૃતિના ઉદયનો અભાવ છે, તેઓને અંતરંગ અને બહિરંગ સર્વ પ્રકારનું દુઃખ છે. ll૧૧ અવતરણિકા – શ્લોક-રમાં દિગંબરે કહેલ કે વેદનીયકર્મનું દિગ્ધરજુસમાનપણું હોવાને કારણે કેવલીને વેદનીયજન્ય સુધા નથી, તેથી કેવલી ભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : दग्धरज्जुसमत्वं च वेदनीयस्य कर्मणः । वदन्तो नैव जानन्ति सिद्धान्तार्थव्यवस्थितिम् ।।१२।। Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કેવલિભક્તિવ્યવસ્થાપનદ્ધાત્રિશિકા/બ્લોક-૧૨ અન્વયાર્થ : ચ=અને વેદનીથી વર્મUE=વેદનીયકર્મનું તરન્નુમā=દગ્ધરજુસમપણું વન્ત:=કહેતા એવા દિગંબરો સિદ્ધાન્તર્થવ્યવસ્થિતિ—સિદ્ધાંતના અર્થતી વ્યવસ્થિતિને=સિદ્ધાંતના અર્થતા તાત્પર્યને માનત્તિ નૈવ જાણતા જ નથી. II૧૨ા. શ્લોકાર્ચ - અને વેદનીયકર્મનું દગ્ધરજુસમપણું કહેતા એવા દિગંબરો સિદ્ધાંતના અર્થની વ્યવસ્થિતિને જાણતા જ નથી. II૧ાા ટીકા - दग्धेति-दग्धरज्जुसमत्वं च वेदनीयस्य कर्मणो वदन्तः सिद्धान्तार्थव्यवस्थितिं નેવ ના નત્તિ ા૨ાા ટીકાર્ય : રાજુલમર્વ ..... કાન્તિ છે અને વેદનીયકર્મનું, દગ્દરજ્જસમપણું કહેતા એવા દિગંબરો સિદ્ધાંતના અર્થની વ્યવસ્થિતિનેકસિદ્ધાંતના અર્થના તાત્પર્ય, જાણતા જ નથી. II૧૨ાા ભાવાર્થ - (૫) વેદનીયકર્મ દધ્ધરજુ સમાન હોવાથી કેવલી ભોજન કરતા નથી, એ પ્રમાણેના દિગંબરના કથનનું નિરાકરણ - સિદ્ધાંતમાં ચાર અઘાતી કર્મોને ઘાતિકર્મના સાંનિધ્યમાં ઘાતિકર્મ જેવાં કહ્યાં છે અને ઘાતકર્મોનો અભાવ થાય ત્યારે ઘાતિકર્મના બળના અભાવને કારણે ભવપરંપરાનું કારણ બને તેવી મોહઆપાદક શક્તિહીન થયેલી એવી અઘાતિપ્રકૃતિઓ દગ્દરજ્જુ જેવી છે, તેમ કહેલ છે. તેનું તાત્પર્ય દિગંબરો જાણતા નથી, તેથી દગ્દરજ્જુ જેવા સુધાવેદનીયકર્મના ઉદયથી કેવલીને સુધા લાગી શકે નહિ, માટે કેવલી ભોજન કરતા નથી, તેમ દિગંબરો કહે છે. આવા Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૧૩ અવતરણિકા - શ્લોક-૧૨માં કહ્યું કે વેદનીયકર્મ દગ્ધરજુ જેવું છે, તેમ કહેતા દિગંબરો સિદ્ધાંતના અર્થની વ્યવસ્થાને જાણતા નથી. તેથી હવે સિદ્ધાંતના અર્થની વ્યવસ્થા શું છે, તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : पुण्यप्रकृतितीव्रत्वादसाताद्यनुपक्षयात् । स्थितिशेषाद्यपेक्षं वा तद्वचो व्यवतिष्ठते ।।१३।। અન્વયાર્થ પુખ્યપ્રવૃતિતીવ્રવી=પુણ્યપ્રકૃતિનું તીવ્રપણું હોવાથીeતીર્થકરોની પુણ્યપ્રકૃતિનું તીવ્રપણું હોવાથી, (કેવલીનાં વેદનીયકર્મો દગ્ધરજુ જેવાં છે તેમ કહી શકાય નહિ.) સાતાદાનુપક્ષયાઅિસાતાવેદનીયતો અનુપક્ષય હોવાથી= કેવલીને અસાતાવેદનીયકર્મનો નાશ થયેલો નહિ હોવાથી, (અસાતાવેદનીયકર્મ પણ દગ્ધરજુ જેવું છે તેમ કહી શકાય નહિ.) અહીં પ્રશ્ન થાય કે તો પછી શાસ્ત્રમાં ભવોપગ્રાહીકર્મોને દગ્ધરજુ જેવાં કઈ અપેક્ષાએ કહ્યાં છે ? તેથી વીકારથી કહે છે -- વા=અથવા સ્થિતિશેષાદ્યપેક્ષ સ્થિતિશેષાદિની અપેક્ષાવાળું તદચો=તે વચન અર્થાત્ ભવોપગ્રાહીકર્મોને દગ્દરજ્જુ સમાન કહેનારું વચન, વ્યવતિષ્ઠતે વ્યવસ્થિત છે. ૧૩ શ્લોકાર્થ: તીર્થકરોની પુણ્યપ્રકૃતિનું તીવપણું હોવાથી (કેવલીનાં વેદનીયકર્મો દગ્ધરજુ જેવાં છે, તેમ કહી શકાય નહિ.) કેવલીને અસાતાવેદનીયનો અનુપક્ષય હોવાથી (અસાતાવેદનીયકર્મ પણ દગ્ધર જેવું છે તેમ કહી શકાય નહિ.) અહીં પ્રશ્ન થાય કે તો પછી શાસ્ત્રમાં ભવોપગ્રાહી કર્મોને દગ્દરજ્જુ જેવાં કઈ અપેક્ષાએ કહ્યાં છે ? તેથી વાકારથી કહે છે -- Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કેવલિભક્તિવ્યવસ્થાપન દ્વાત્રિશિકા/શ્લોક-૧૩ અથવા સ્થિતિશેષાદિની અપેક્ષાવાળું તે વચન=ભવોપગ્રાહિકને દગ્દરજ્જુ સમાન કહેનારું વચન, વ્યવસ્થિત છે. ll૧૩ ટીકા : पुण्येति-पुण्यप्रकृतीनां तीर्थकरनामादिरूपाणां, तीव्रत्वात् तीव्रविपाकत्वात्, तज्जन्यसातप्राबल्ये वेदनीयमात्रस्य दग्धरज्जुसमत्वासिद्धेः, असातादीनामनुपक्षयादसातवेदनीयस्यापि तदसिद्धेः, पापप्रकृतीनां भगवति रसघातेन नीरसत्वाभ्युपगमे स्थितिघातेन नि:स्थितिकत्वस्याप्यापत्तेः, अपूर्वकरणादौ बध्यमानप्रकृतिविषयकस्यैव तस्य व्यवस्थिते: । ननु तर्हि कथं भवोपग्राहिकर्मणां केवलिनां दग्धरज्जुकल्पत्वाभिधानमावश्यकवृत्त्यादौ श्रूयते? इत्यत आह-स्थितिशेषाद्यपेक्षं वा तद्वचो दग्धरज्जुकल्पत्ववचो व्यवतिष्ठते न तु रसापेक्षया, अन्यथा सूत्रकृवृत्तिविरोधप्रसङ्गात्, असातादिप्रकृतीनामदुःखदत्वाभिधानमप्यावश्यकनियुक्त्यादौ घातिकर्मजन्यबहुतरासुखविलयेनाल्पस्याविवक्षणात्, अन्यथा भवोपग्रहायोगादिति વિમાની સુધીf iારૂા. ટીકાર્ચ - પુખ્યપ્રકૃતિનાં ..... સિડ, તીર્થકરવામાદિરૂપ પુણ્યપ્રકૃતિઓનું તીવ્રપણું હોવાથીeતીવ્ર વિપાકપણું હોવાથી, તજ્જત્ય સાતાના=સાતાવેદનીયતા, પ્રબળપણામાં, વેદનીયમાત્રના દગ્દરજ્જસમપણાની અસિદ્ધિ હોવાથી દિગંબરો કેવલીને સુધા નથી, એમ કહે છે, તે અસંગત છે. અહીં પ્રશ્ન થાય કે તીર્થકરોને પુણ્યપ્રકૃતિઓનું પ્રબળપણું છે, પરંતુ અસતાવેદનીય દગ્દરજ્જુ જેવું છે, માટે કેવલી ભોજન કરતા નથી, તેમ સ્વીકારી શકાશે. તેથી બીજો હેતુ કહે છે – માતાકીના.. તસિદ્ધ, અસાતાવેદનીયતો અનુપક્ષય હોવાથી કેવલીને અસાતાવેદનીયકર્મનો અભાવ નહિ હોવાથી, અસાતાવેદનીયતા પણ તેની દગ્ધરજુસમપણાની, અસિદ્ધિ હોવાને કારણે, કેવલીને સુધા નથી, એ પ્રકારનું દિગંબરનું વચન અસંગત છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ 33. કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/બ્લોક-૧૩ અહીં દિગંબરો કહે છે કે ક્ષપકશ્રેણિકાળમાં યોગી પાપપ્રકૃતિઓનો રસઘાત કરે છે. તેથી કેવલીને પાપપ્રકૃતિઓનો રસઘાત હોવાને કારણે નિરસ એવી પાપપ્રકૃતિથી ક્ષુધા ઉત્પન્ન થઈ શકે નહિ, માટે કેવલી ભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી હેતુ કહે છે – પાપપ્રકૃતીનાં ..... માપ, પાપપ્રકૃતિઓનું ભગવાનમાં રસઘાત દ્વારા વીરપણું સ્વીકારાયે છતે સ્થિતિઘાત દ્વારા પાપપ્રકૃતિની નિસ્થિતિકપણાની પણ આપત્તિ હોવાથી કેવલીની પાપપ્રકૃતિ નીરસ છે, તેમ સ્વીકારી શકાય નહિ. માટે પાપપ્રકૃતિના ઉદયથી કેવલીને સુધા લાગે છે, તેમ સ્વીકારવામાં કોઈ બાધ નથી, એમ સંબંધ છે. અહીં પૂર્વપક્ષી કહે કે અપૂર્વકરણાદિમાં પાપપ્રકૃતિઓનો રસઘાત અને સ્થિતિઘાત થાય છે. તેથી કેવલીને સુધાજનક એવી પાપપ્રકૃતિ નીરસ હોવાથી દગ્દરજ્જુ જેવી છે, તેમ સ્વીકારી શકાશે. તેથી ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે - અપૂર્વવરાહો.... વ્યવસ્થિતૈઃ અપૂર્વકરણાદિમાં બધ્યમાનપ્રકૃતિવિષયક જ પાપપ્રકૃતિના તેની વિરતપણાની અને નિઃસ્થિતિકપણાની વ્યવસ્થિતિ હોવાથી બધ્યમાન સિવાયની પૂર્વબદ્ધ પાપપ્રકૃતિઓ કેવલીને પણ તિરસ નથી અને બિસ્થિતિક નથી. તેથી સુધાવેદનીયરૂપ પાપપ્રકૃતિથી કેવલીને સુધા સ્વીકારવામાં કોઈ દોષ નથી, એમ સંબંધ છે. આ રીતે શ્લોકના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે કેવલીની પુણ્યપ્રકૃતિ કે અસાતાના ઉદયનું કારણ એવું વેદનીયકર્મ દગ્ધરજુ જેવું નથી, તેથી કેવલીને સુધા સ્વીકારવામાં કોઈ બાધ નથી. ત્યાં નનુથી શંકા કરતાં પૂર્વપક્ષી–દિગંબર કહે છે – નનું ...... ૬ - તો કેવલીના ભવોપગ્રાહીકર્મોનું દિગ્દરજજુકલ્પપણાનું અભિધાન આવશ્યકતૃત્યાદિમાં કેમ સંભળાય છે? એથી શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે – સ્થિતિશેષાદ્યપેક્ષ . પ્રસાત્િ, અથવા સ્થિતિશેષાદિની અપેક્ષાવાળું તે વચન વ્યવસ્થિત છે=દગ્ધરજુકલ્પપણાનું આવશ્યકવૃત્તિ આદિનું વચન વ્યવસ્થિત છે, પરંતુ રસઅપેક્ષાએ દગ્ધરજુકલ્પપણાનું વચન વ્યવસ્થિત તથી; કેમ કે અન્યથા=સ્થિતિશેષાદિની અપેક્ષાએ દગ્દરજ્જકલ્પપણાનું Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાસિંશિકા/શ્લોક-૧૩ વચન ન સ્વીકારવામાં આવે અને રસની અપેક્ષાએ દગ્ધરજુકલ્પપણાનું આવશ્યકતૃત્યાદિનું વચન સ્વીકારવામાં આવે તો, સૂત્રકૃવૃત્તિના વિરોધનો પ્રસંગ છે=સૂયગડાંગસૂત્રની ટીકાના વિરોધનો પ્રસંગ છે. અહીં દિગંબર કહે કે આવશ્યકનિયુક્તિ આદિમાં તીર્થકરને અસાતાદિ પ્રકૃતિઓ પણ અદુઃખને આપનારી છે, એમ કહેલું છે. તેથી પણ ફલિત થાય છે કે સુધાને કરનાર અસાતાની પ્રકૃતિ કેવલીને દુઃખ આપનારી નથી, માટે દગ્દરજ્જુ જેવી છે. તેથી કેવલીને સુધાનું દુ:ખ નથી, તેમ સ્વીકારવું જોઈએ. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે – માતા િ... વિવેક્ષ, આવશ્યકલિથુક્તિ વગેરેમાં અસાતાદિ પ્રકૃતિઓના અદુઃખદપણાનું અભિધાન પણ તીર્થકરને આશ્રયીને અસાતાદિ પ્રકૃતિઓના અદુ:ખદપણાનું અભિવાત પણ, ઘાતિકર્મક્ષયજન્ય બહુતર અસુખનો વિલય થવાને કારણે અલ્પની=અલ્પ એવા સુધાના દુઃખતી, અવિવેક્ષા હોવાથી અસાતાદિ પ્રકૃતિને અદુઃખદ કહેલ છે. વસ્તુતઃ કેવલીને સુધાદિજન્ય અલ્પ અસુખ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, એમ સંબંધ છે. અહીં પૂર્વપક્ષી કહે કે સુધાને ઉત્પન્ન કરનાર અસતાવેદનીય તીર્થકરને અલ્પ વેદન કરાવે છે, તેમ સ્વીકારવામાં પ્રમાણ શું ? અર્થાત્ કોઈ પ્રમાણ નથી. તેથી કેવલીને અસાતાજન્ય દુઃખ નથી, તેવો અર્થ આવશ્યકનિર્યુક્તિ વગેરેના વચનનો કરવો જોઈએ, કે જેથી કેવલીને ભક્તિ નથી, તેનો સ્વીકાર થઈ શકે. તેના નિરાકરણ માટે અન્ય હેતુ કહે છે -- અન્યથા ..... સુમિ | અન્યથા કેવલીને ભવોપગ્રાહી એવા અસાતાવેદનીયાદિ કર્મો અલ્પ પણ અસર કરતા ન હોય તો, ભવોપગ્રહો અયોગ હોવાથી કેવલીના અસાતાદિ કર્મોમાં ભવોપગ્રહનો અયોગ હોવાથી, કેવલીને ભવના અભાવની પ્રાપ્તિનો પ્રસંગ આવે, એમ સંબંધ છે. એ પ્રકારે શ્લોકમાં અને ટીકામાં અત્યાર સુધી સ્પષ્ટ કર્યું કે કેવલીને અસાતા વેદનીયજન્ય સુધા છે, એ પ્રકારે, બુદ્ધિમાનોએ વિચારવું જોઈએ. ll૧૩માં જ તીર્થરનામરૂપાળાં અહીં ૩ર થી સાતાવેદનીયાદિ અન્ય પુણ્યપ્રકૃતિઓનું ગ્રહણ કરવું. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૧૩ * અસાતાજેનીયસ્થાપિ અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે કેવલીની પુણ્યપ્રકૃતિઓની તો દરજ્જુસમપણાની અસિદ્ધિ છે, પરંતુ અસાતાવેદનીયની પણ દગ્ધરજ્જુસમપણાની અસિદ્ધિ છે. * સ્થિતિઘાતેન નિ:સ્થિતિવસ્થાપ્યાપત્ત, અહીં પિ થી એ સમુચ્ચય થાય છે કે કેવલીને પાપપ્રકૃતિના રસધાત દ્વારા નીરસપણાની તો પ્રાપ્તિ થાય, પરંતુ સ્થિતિઘાત દ્વારા નિઃસ્થિતિકપણાની પણ પ્રાપ્તિ થાય. * અપૂર્વ રળાવો અહીં આવિ થી અનિવૃત્તિકરણાદિ નવમા વગેરે ગુણસ્થાનકનું ગ્રહણ કરવું. * સ્થિતિશેષાદ્યવેક્ષ અહીં સ્થિતિશેષાદ્દિ માં આવિ થી ઘાતીપ્રકૃતિઓના સાંનિધ્યના અભાવને કારણે અઘાતીપ્રકૃતિઓના ધાતીતુલ્યપણાના અભાવનું ગ્રહણ કરવું. * અસાતાવિપ્રવૃતીનામ્ અહીં અસાવિ માં દ્દિ થી ભવોપગ્રાહી અન્ય પાપપ્રકૃતિઓનું ગ્રહણ કરવું. ભાવાર્થ : દિગંબરો કેવલીને ભુક્તિ સ્વીકારતા નથી, તેમાં યુક્તિ આપે છે કે કેવલીને વેદનીયકર્મ દગ્ધરજ્જુ જેવું છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – દિગંબરો સિદ્ધાંતની મર્યાદાને જાણતા નથી, તેથી વેદનીયકર્મને દગ્દરજ્જુ જેવું કહીને કેવલીને ભુક્તિ નથી, તેમ કહે છે. પુણ્યપ્રકૃતિઓનું તીવ્ર વિપાકપણું હોવાથી વેદનીયકર્મમાત્રને દગ્ધરજ્જુ સમાન કહેનાર દિગંબરોને સિદ્ધાંતની મર્યાદાના જ્ઞાનનો અભાવ :દિગંબરો સિદ્ધાંતના રહસ્યને કેમ જાણતા નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે ―― તીર્થંકરનામાદિરૂપ પુણ્યપ્રકૃતિઓ તીવ્ર વિપાકવાળી છે. તેથી તીવ્ર વિપાકજન્ય સાતાનું પ્રબળપણું તીર્થંકરોમાં હોય છે. તેથી વેદનીયકર્મમાત્રને=સાતા, અસાતા ઉભયરૂપ વેદનીયકર્મને, દશ્વરજ્જુ સમાન કહી શકાય નહિ. આમ છતાં વેદનીયકર્મ દગ્દરજ્જુ સમાન છે, તેમ દિગંબરો કહે છે, એ જ બતાવે છે કે તેઓને સિદ્ધાંતની મર્યાદાનું જ્ઞાન નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૧૩ અસાતાનો અનુપક્ષય હોવાથી અસાતાને દગ્ધરજુ સમાન કહેનાર દિગંબરોના કથનનું નિરાકરણ : અહીં દિગંબરો કહે કે સાતાવેદનીયકર્મ તીર્થકરોને પ્રબળ વિપાકમાં હોય છે, તેથી વેદનીયસામાન્યને દગ્દરજ્જુ જેવું અમે સ્વીકારીશું નહિ, પરંતુ અસાતવેદનીયને દશ્વરજૂ જેવું અર્મ સ્વીકારીશું; અને સુધા અસતાવેદનીયથી લાગે છે, માટે કેવલીને દગ્દરજ્જુ સમાન અસાતાવેદનીય હોવાને કારણે ક્ષુધા નથી, માટે કેવલી કવલભોજન કરતા નથી, એમ સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે - કેવલીને અસતાવેદનીયકર્મનો ક્ષય થયો નથી, એમ શાસ્ત્રવચનથી નક્કી થાય છે, અને કેવલીને અસતાવેદનીયનો ઉદય હોય તો તેનાથી ક્ષુધા લાગે છે, તેમ સ્વીકારવામાં કોઈ બાધા નથી. માટે અસાતવેદનીયને દગ્ધરજ્જુ સમાન સ્વીકારીને કેવલી કવલભોજન કરતા નથી, તેમ સ્થાપન કરવું અનુચિત છે. કેવલીભગવાનમાં પાપપ્રકૃતિઓનો રસઘાત હોવાને કારણે નિરસ એવા અસાતાવેદનીયથી કેવલીને સુધા લાગે નહિ, તેથી કેવલી કવલભોજન કરતા નથી એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ : અહીં દિગંબરો કહે કે પાપપ્રકૃતિઓનો ભગવાનમાં રસઘાત હોવાને કારણે કેવલીભગવંતને નિરસ એવા અસાતવેદનીયનો ઉદય છે. તેથી રસ વગરની એવી અસાતાની પ્રકૃતિથી કેવલીને સુધા લાગી શકે નહિ, માટે કેવલી કવલભોજન કરતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો કેવલીને પાપપ્રકૃતિઓનો ક્ષપકશ્રેણીમાં રસઘાત થયેલો હોવાથી પાપપ્રકૃતિઓ નિરસ છે, તેમ સ્વીકારવામાં આવે, તો કેવલીને ક્ષપકશ્રેણીમાં સ્થિતિઘાત થયેલો હોવાથી પાપપ્રકૃતિઓ નિઃસ્થિતિક છે, તેમ સ્વીકારવાની આપત્તિ આવે. વસ્તુતઃ કેવલીને પોતાના આયુષ્ય સુધી કે તેથી અધિક સ્થિતિવાળી પ્રકૃતિઓ શાસ્ત્રસિદ્ધ છે. તેથી જેમ કેવલીને નિઃસ્થિતિક પાપપ્રકૃતિઓ નથી, તેમ કેવલીને નિરસ પણ પાપપ્રકૃતિઓ નથી, અને સરસ એવા અસાતાવેદનીયથી કેવલીને સુધા લાગે છે, માટે કેવલી કવલભોજન કરે છે, તેમ સ્વીકારવામાં કોઈ બાધ નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૭ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિશિકા/શ્લોક-૧૩ અપૂર્વકરણાદિમાં સ્થિતિઘાત અને રસઘાત દ્વારા પાપપ્રકૃતિઓ નિરસ થાય છે, તેથી નિરસ એવા અસાતાવેદનીયથી કેવલીને સુધા લાગે નહિ. તેથી કેવલી કવલભોજન કરતા નથી. એ પ્રકારના દિગંબરોના કથનનું નિરાકરણ - અહીં દિગંબરો કહે કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે કેવલી ક્ષપકશ્રેણી માંડે છે ત્યારે, અપૂર્વકરણાદિમાં પાપપ્રકૃતિઓનો સ્થિતિઘાત અને રસઘાત કરે છે, અને અંતે પાપપ્રકૃતિઓ નિરસ થાય છે, તેથી કેવલીને પાપપ્રકૃતિઓ રસ વગરની છે, તેથી રસ વગરના અસતાવેદનીયથી કેવલીને ક્ષુધા લાગી શકે નહિ, માટે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ક્ષપકશ્રેણી વખતે અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોમાં બધ્યમાનપ્રકૃતિવિષયક જ નિરસ અને નિઃસ્થિતિકપણાની વ્યવસ્થિતિ છે અર્થાત્ ક્ષપકશ્રેણીવાળા યોગીઓ સત્તામાં રહેલી પાપપ્રકૃતિઓનો રસઘાત અને સ્થિતિઘાત કરે છે, તો પણ કેવલજ્ઞાન વખતે વિદ્યમાન પાપપ્રકૃતિઓ નિરસ અને નિઃસ્થિતિક હોતી નથી, પરંતુ અપૂર્વકરણાદિ ગુણસ્થાનકમાં યોગી તદ્દન અસંગભાવના પરિણામવાળા હોવાથી બંધાતી પ્રકૃતિઓમાં રસ અને સ્થિતિ બંધાતી નથી. તેથી જે પ્રકૃતિઓ અપૂર્વકરણાદિ ગુણસ્થાનકમાં બંધાય છે, તે નિરસ અને નિઃસ્થિતક છે, તોપણ પૂર્વબદ્ધ એવી પાપપ્રકૃતિઓ પૂર્વના બંધાયેલા રસવાળી હોવાથી રસઘાત દ્વારા અલ્પરસવાળી થયેલી હોવા છતાં સંપૂર્ણ નિરસ નથી, અને પૂર્વની બંધાયેલી પાપપ્રકૃતિઓ સ્થિતિઘાત દ્વારા અલ્પસ્થિતિવાળી થવા છતાં સર્વથા સ્થિતિ વગરની=એક સમયની સ્થિતિવાળી નથી, પરંતુ કેવલીના ભવના અંત સુધી સ્થિતિ રહે તેટલી કે તેથી અધિક સ્થિતિવાળી હોય છે. આથી જ કેવલીને પોતાના ભવના અંત સુધી કે તેથી વધુ રહે તેવી રસવાળી અને સ્થિતિવાળી પાપપ્રકૃતિઓ વિદ્યમાન છે, અને તે પાપપ્રકૃતિઓ ક્ષપકશ્રેણી પૂર્વે બંધાયેલા રસને અનુસાર ફળ આપે તેવા સામર્થ્યવાળી છે. તેથી કેવલીને અસતાવેદનીયરૂપ પાપપ્રકૃતિથી સુધા લાગે છે, માટે કેવલી કવલભોજન કરે છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. શ્લોકના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે વેદનીયકર્મને દગ્ધર સમાન કહેનાર દિગંબરો સિદ્ધાંતની મર્યાદાને જાણતા નથી, આથી જ ભવના Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કેવલિભક્તિવ્યવસ્થાપનહાગિંશિકા/શ્લોક-૧૩ અંત સુધી રહેનાર એવા વેદનીયકર્મને દગ્દરજ્જુ સમાન કહીને કેવલીને સુધા નથી, માટે કેવલી કવલભોજન કરતા નથી, તેમ કહે છે. વસ્તુતઃ વેદનીય કર્મનો વિપાક કેવલીને છે, તે શાસ્ત્રસિદ્ધ છે. ત્યાં દિગંબર શંકા કરે છે કે તો પછી આવશ્યકવૃત્તિ આદિમાં ભવોપગ્રાહી કર્મોનું કેવલીને દગ્ધરજુ કલ્પપણાનું કથન કેમ સંભળાય છે ? તેનો ઉત્તર શ્લોકના ઉત્તરાર્ધથી આપતાં ગ્રંથકારશ્રી કહે છે – આવશ્યકવૃત્તિ આદિમાં કેવલીના ભવોપગ્રાહી કર્મોનું દધરજજુ સમાનનું કથન કઈ અપેક્ષાએ છે, તેનું ગ્રંથકારશ્રી દ્વારા સ્પષ્ટીકરણ : કેવલીને ભવોપગ્રાહિકર્મ આ ભવ સુધી ચાલે તેટલી કે તેથી વધુ સ્થિતિશેષવાળાં છે, પરંતુ અન્ય ભવની નિષ્પત્તિનાં કારણ નથી. જેમ અન્ય સંસારી જીવોને આયુષ્ય, વેદનીયાદિકર્મો અઘાતી હોવા છતાં અન્ય ભવની નિષ્પત્તિનાં કારણ છે, તેવા આયુષ્ય, વેદનીયાદિ કર્મો કેવલીને નથી, તે અપેક્ષાએ આવશ્યકવૃત્તિ આદિમાં ભવોપગ્રાહી ચાર અઘાતિકર્મોને દગ્ધરજજુ સમાન કહ્યાં છે. અહીં ટીકામાં સ્થિતિશેષાદ્યપેક્ષે કહ્યું, તેમાં સ્થિતિશેષાદિમાં આદિ' પદથી ઘાતીના સાંનિધ્યમાં અઘાતિપ્રકૃતિ પણ ઘાતી જેવી છે, તેનું ગ્રહણ કરવું. તેથી એ પ્રાપ્ત થાય કે ઘાતિપ્રકૃતિના અભાવમાં કેવલીની અઘાતિપ્રકૃતિ ઘાતી જેવી નથી. માટે ઘાતિકર્મના સાંનિધ્યમાં અઘાતિપ્રકૃતિઓ જે રીતે અન્ય ભવના આરંભનું કારણ બને છે, તે રીતે અઘાતિપ્રકૃતિઓ અન્ય ભવના આરંભનું કારણ બનતી નથી. માટે કેવલીની અઘાતી ભવોપગ્રાહિ પ્રકૃતિને આવશ્યકાદિની વૃત્તિમાં દગ્દરજ્જુ જેવી કહેલ છે. કેવલીનાં ભવોપગ્રાહી કર્મો સ્થિતિશેષાદિની અપેક્ષાએ દધરજુ સમાન નથી, પરંતુ રસની અપેક્ષાએ દગ્ધરજુ સમાન છે, માટે કેવલીને ભુક્તિ નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ : અહીં દિગંબરો કહે કે કેવલીનાં ભવોપગ્રાહી કર્મોને સ્થિતિશેષાદિની અપેક્ષાએ દગ્દરજ્જુ સમાન કહ્યાં છે, તેમ સ્વીકારવાને બદલે, રસની અપેક્ષાએ દગ્ધરજુ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૯ કેવલિભક્તિવ્યવસ્થાપનદ્રાસિંચિકા/શ્લોક-૧૩-૧૪ સમાન સ્વીકારીએ, તો કેવલીને ભુક્તિ નથી, એ અમારું વચન સંગત થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – આવશ્યકવૃજ્યાદિનું કથન રસની અપેક્ષાએ નથી. અન્યથા સૂત્રકૃત્ની= સૂયગડાંગની, વૃત્તિના વિરોધનો પ્રસંગ આવશે અર્થાત્ આવશ્યકના વૃત્તિકાર અન્ય ગ્રંથની વૃત્તિનો વિરોધ ન આવે તે રીતે જ તેનો અર્થ કરે, પરંતુ સૂત્રકૃતની વૃત્તિનો વિરોધ આવે તે રીતે અર્થ કરે નહિ. માટે આવશ્યકવૃત્તિકારનું કથન રસની અપેક્ષાએ નથી, પરંતુ સ્થિતિશેષાદિની અપેક્ષાએ છે. અહીં દિગંબરો કહે કે આવશ્યકનિયુક્તિ આદિમાં કેવલીને અસાતાદિ પ્રકૃતિઓ અદુઃખદ છે, તેમ કહેલ છે, તેથી પણ સિદ્ધ થાય છે કે કેવલીને સુધા ઉત્પન્ન કરે તેવી અસાતવેદનીય પ્રકૃતિ નથી, માટે કેવલીને ભક્તિ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આવશ્યકનિયુક્તિ આદિમાં કેવલીને અસાતાદિ પાપપ્રકૃતિઓ અદુઃખદ દુઃખને આપનારી નથી, એ પ્રમાણે જે કથન છે, તે કેવલીને ઘાતિકર્મજન્ય બહુતર દુઃખનો વિલય થવાને કારણે અલ્પ એવા અસાતાધિજન્ય દુઃખને દુઃખરૂપે અવિવક્ષા કરીને કહેલ છે; અને જો તેમ ન સ્વીકારીએ અને એમ કહીએ કે કેવલીને અસાતાદિ પ્રકૃતિજન્ય લેશ પણ દુઃખ નથી, તો તે પ્રકૃતિઓ ભવને ઉપગ્રહ કરનારી નથી, તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો કેવલીને ભવના અભાવની પ્રાપ્તિ થાય અને કેવલીને ભવની પ્રાપ્તિ છે, તેથી ભવના અભાવથી પ્રાપ્ત થનારું સંપૂર્ણ સુખ કેવલીને નથી, પરંતુ ઘાતિકર્મજન્ય ઘણું દુઃખ નથી, માટે ભવને ઉપગ્રહ કરનારી પ્રકૃતિજન્ય અલ્પદુઃખની અવિવક્ષા કરીને કેવલીને અસાતાદિ પ્રકૃતિઓ દુઃખને આપનારી નથી, તેમ આવશ્યકનિયુક્તિ આદિમાં કહેલ છે. તેથી અર્થથી ફલિત થાય છે કે કેવલીને ક્ષુધા છે, અને દેહને ધારણ કરવા માટે આહાર આવશ્યક છે, માટે કેવલી કવલભોજન કરે છે. I૧૩ અવતરણિકા : શ્લોક-૨માં દિગંબરે કહેલ કે દેહગત સુખ-દુ:ખનું ઇન્દ્રિયોથી ઉદ્ભવપણું હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – Page #69 -------------------------------------------------------------------------- ________________ ४० કેવલિભક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૧૪ Pats : इन्द्रियोद्भवताध्रौव्यं बाह्ययोः सुखदुःखयोः । चित्रं पुनः श्रुतं हेतुः कर्माध्यात्मिकयोस्तयोः ।।१४।। मन्वयार्थ : बाह्ययोः सुखदुःखयोमा सुम-दु:समा इन्द्रियोद्भवताध्रौव्यं=न्द्रियोथी G६मयता, ध्रुवाj=मावश्य५j, छे. पुन: 4जी आध्यात्मिकयोस्तयो:આધ્યાત્મિક એવા તે બેમાં=આત્માને અનુભવાતા સાતા-અસાતારૂપ સુખदु:समां, चित्रं कर्म=यित्र में हेतु: हेतु श्रुतम् संपाय छे. तेथी पक्षीने વેદનીયકર્મજન્ય સુખ-દુ:ખ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, માટે કેવલીને विलमी०४० छ, मेम संबंध छ. ।।१४।। Reोsार्थ :- , બાહ્ય સુખ-દુ:ખમાં ઈન્દ્રિયોની ઉદ્ભવતાનું આવશ્યકપણું છે. વળી આધ્યાત્મિક એવા સુખ-દુઃખમાં ચિત્ર કર્મ હેતુ સંભળાય છે. તેથી કેવલીને વેદનીયકર્મજન્ય સુખ-દુઃખ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, માટે કેવલીને કવલભોજન છે, એમ સંબંધ છે. ૧૪. टीs : इन्द्रियेति-इन्द्रियोद्भवताया ध्रौव्यम्=आवश्यकत्वं, बाह्ययो:-इन्द्रियार्थसम्बन्धापेक्षयोविलक्षणयोरेव सुखदुःखयोः, आध्यात्मिकयोस्तयो:-सुखदुःखयोः, पुनश्चित्रं कर्म हेतुः श्रुतं, क्वचिद् बहिरिन्द्रियव्यापाराभावेऽपि मनोमात्रव्यापारेण सदसच्चिन्ताभ्यामेव तयोरुत्पत्तेः, क्वचिच्च तस्याप्यभावे आध्यात्मिकदोषोपशमोद्रेकाभ्यामेव तदुत्पत्तेर्दर्शनाद् भगवत्यपि द्विविधवेदनीयोदयध्रौव्ये तयोः सुवचत्वादिति । वस्तुतो बाह्ययोरपि सुखदुःखयोरिष्टानिष्टार्थशरीरसम्पर्कमात्रं प्रयोजकं, न तु बहिरिन्द्रियज्ञानमपीति भगवति तृणस्पर्शादिपरीषहाभिधानं साम्प्रदायिकं सङ्गच्छत इति न किञ्चिदेतत् ।।१४।। Page #70 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૪ ટીકાર્ય : ન્દ્રિયોન્મવતાયા ..... સુવધત્વિિત । બાહ્ય એવા સુખ-દુઃખમાં=ઇંદ્રિયોની સાથે અર્થના સંબંધની અપેક્ષાવાળા વિલક્ષણ જ સુખ-દુઃખમાં અર્થાત્ આધ્યાત્મિક સુખ-દુઃખ કરતાં વિલક્ષણ શારીરિક સુખ-દુઃખમાં, ઇન્દ્રિયોથી ઉદ્ભવતાનું ધ્રુવપણું=આવશ્યકપણું છે. વળી આધ્યાત્મિક એવા તે બેમાં= આત્માને અનુભવાતા સાતા-અસાતારૂપ સુખ-દુઃખમાં, ચિત્ર કર્મ હેતુ સંભળાય છે અર્થાત્ શાસ્ત્રમાં સંભળાય છે; કેમ કે ક્યારેક બહિરિન્દ્રિયના વ્યાપારના અભાવમાં પણ મનોમાત્રના વ્યાપારથી સત્, અસત્ ચિંતા દ્વારા જ અર્થાત્ પોતાને કોઈ લાભ થવાનો છે કે પોતાને કોઈ અનર્થ થવાનો છે ઇત્યાદિ વિષયક સત્-અસત્ ચિંતા દ્વારા જ, તે બેની ઉત્પત્તિ છે=આધ્યાત્મિક સુખ-દુ:ખની ઉત્પત્તિ છે, અને ક્યારેક તેના પણ અભાવમાં=સત્-અસત્ ચિંતારૂપ મનોવ્યાપારના પણ અભાવમાં, આધ્યાત્મિક દોષોના ઉપશમથી અને ઉદ્રેકથી જ=આત્માને વ્યાકુળ કરે તેવા રાગાદિ દોષોના ઉપશમથી જ અથવા આત્માને વ્યાકુળ કરે તેવા રાગાદિ દોષોના ઉદ્રેકથી જ, તેની ઉત્પત્તિનું દર્શન હોવાથી= આધ્યાત્મિક એવા સુખ-દુઃખની ઉત્પત્તિનું દર્શન હોવાથી, ભગવાનમાં પણ= કેવલી ભગવાનમાં પણ, બે પ્રકારના વેદનીયના ઉદયનું ધ્રુવપણું હોતે છતે, તે બેનું=આધ્યાત્મિક સુખ-દુ:ખનું, સુવચપણું હોવાથી કેવલીભગવંતને પણ અસાતાજન્ય ક્ષુધા સ્વીકારવામાં કોઈ દોષ નથી, એમ સંબંધ છે. કૃતિ શબ્દ શ્લોકના કથનની સમાપ્તિસૂચક છે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે કેવલીને કર્મના ઉદયજન્ય સુખ-દુઃખને સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. ત્યાં દિગંબર કહે કે સાતા-અસાતારૂપ સુખદુ:ખની પ્રાપ્તિ માટે બાહ્ય વિષયોનો સંપર્ક આવશ્યક છે અને કેવલીને કર્મના ઉદયજન્ય સુખ-દુઃખ સ્વીકારવામાં આવે તો શરીર સાથે ઇષ્ટ-અનિષ્ટના સંયોગથી તે સુખ-દુ:ખ થાય છે, તેમ માનવું પડે; અને કેવલીભગવંતને ઇષ્ટ-અનિષ્ટના સંપર્કજન્ય સુખ-દુ:ખ સ્વીકા૨વામાં આવે તો મતિજ્ઞાન માનવાનો પ્રસંગ આવે. તેનું નિરાકરણ કરવા અર્થે વસ્તુતઃ થી ગ્રંથકારશ્રી કહે છે ૪૧ . Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૪ વસ્તુત:.. ર કિશ્વિત વસ્તુતઃ બાહ્ય પણ સુખ-દુઃખમાં શરીરજન્ય પણ સુખ-દુઃખમાં, ઈષ્ટ અર્થ અને અનિષ્ટ અર્થ સાથે શરીરનો સંપર્કમાત્ર પ્રયોજક છે, પરંતુ બહિરિદ્રિયનું જ્ઞાન પણ પ્રયોજક નથી. એથી ભગવાનમાં કેવલીભગવંતમાં, સાંપ્રદાયિક તૃણસ્પર્શાદિ પરીષહનું અભિધાન=શ્વેતાંબર સંપ્રદાયને અભિમત તૃણસ્પર્શાદિ પરીષહતું કથન, સંગત થાય છે. એથી આનંદિગંબર કહે છે કે કેવલીને ઇન્દ્રિયજવ્ય સુખ-દુઃખ નથી માટે કેવલી કવલભોજન કરતા નથી એ, અર્થ વગરનું છે. ll૧૪ જ વવિદ્ ર્વાન્દ્રિયવ્યાપITમાવેડપિ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે ક્યારેક બહિરિન્દ્રિયનો વ્યાપાર હોય ત્યારે મનોવ્યાપારથી સતુ-અસત્ ચિતા દ્વારા સુખ-દુઃખની ઉત્પત્તિ છે, પરંતુ ક્યારેક બહિરિન્દ્રિયના વ્યાપારના અભાવમાં પણ મનો માત્ર વ્યાપારથી સતુ-અસત્ ચિંતા દ્વારા સુખ-દુઃખની ઉત્પત્તિ છે. વવવ તીર્થમાં આધ્યાત્મિકોષોપોદ્રામ્યમેવ તપુત્પર્શનાત્ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે ક્યારેક સત્-અસત્ ચિંતારૂપ મનોવ્યાપારના સદ્ભાવમાં તો આધ્યાત્મિક દોષોના ઉપશમ કે ઉદ્રકથી સુખ-દુઃખની ઉત્પત્તિ છે, પરંતુ ક્યારેક સતુ-અસત્ ચિંતારૂપ મનોવ્યાપારના અભાવમાં પણ આધ્યાત્મિક દોષોના ઉપશમ કે ઉદ્રકથી સુખ-દુઃખની ઉત્પત્તિ છે. માવત્યા દ્રિવિયવેરનીયો પ્રોગ્યે તયો: સુવવત્થાત્ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે કેવલી ન હોય તેમાં તો બે પ્રકારના વેદનીયના ધ્રુવપણામાં સુખ-દુઃખનું સુવચપણું છે, પરંતુ કેવલીભગવંતમાં પણ બે પ્રકારના વેદનીયના ધ્રુવપણામાં સુખદુ:ખનું સુવચપણું છે. વધિયોરપિ સુવ૬:૩યો: - અંતરંગ એવા મોહના ક્ષયોપશમજન્ય સુખ અને મોહના ઉદયજન્ય દુઃખમાં ઇષ્ટ-અનિષ્ટ એવા અર્થોનો શરીર સાથે થયેલ સંપર્ક તો નિમિત્તભાવ હોવાથી પ્રયોજક છે, પરંતુ બાહ્ય એવા પણ સુખ-દુઃખમાં ઇષ્ટ-અનિષ્ટ એવા અર્થોનો શરીર સાથે સંપર્કમાત્ર પ્રયોજક છે. * તૃસ્પર્શાપરીષદાનિધાનં - અહીં તૃપસ્પિરિ માં ર થી કેવલીભગવાનમાં સંભવિત બીજા શરીરજન્ય પરિષહોનું ગ્રહણ કરવું. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૩ કેવલિભુક્તિવ્યવસ્થાપનહાગિંશિકા/શ્લોક-૧૪ ભાવાર્થ - (૧) દેહગત એવા સુખ-દુઃખનું ઇંદ્રિયોથી ઉભાવપણું હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ - | દિગંબરો કહે છે કે દેહગત સુખ-દુઃખ ઇંદ્રિયોથી અનુભવાય છે, અને કેવલીને ઇંદ્રિયજન્ય જ્ઞાન નથી, તેથી દેહગત સુખ-દુઃખ કેવલીને નથી; માટે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ઇંદ્રિયજન્ય સુખ-દુઃખ પ્રત્યે પ્રધાનપણે ઈન્દ્રિયોનો વ્યાપાર કારણ : ઇંદ્રિયોનો અર્થની સાથે સંબંધ થાય તેના કારણે જે સુખ કે દુઃખ ઉત્પન્ન થાય છે, તેમાં ઇન્દ્રિયોથી ઉદ્ભવતાનું આવશ્યકપણું છેeઇંદ્રિયોથી તે સુખનો કે . દુઃખનો ઉદ્ભવ છે, તેમ માનવું આવશ્યક છે. વળી આ ઇન્દ્રિયજન્ય સુખ કે દુઃખ આધ્યાત્મિક સુખ કે દુઃખ કરતાં વિલક્ષણ છે. જેમ સુંદર ભોજન કરતી વખતે ઇન્દ્રિયોને આલ્લાદ થાય છે ત્યારે સુખનો અનુભવ થાય છે અને ઇન્દ્રિયોને ઉપઘાતક એવી કટુ આદિ સામગ્રી ભોજનમાં આવે ત્યારે ભોજન કરનારને દુઃખનો અનુભવ થાય છે. આમ સુખદુઃખના અનુભવ પ્રત્યે ઇન્દ્રિયોના વ્યાપારની આવશ્યકતા છે. તેથી તે સુખદુઃખ પ્રત્યે પ્રધાનરૂપે કર્મ કારણ નથી, પરંતુ પ્રધાનરૂપે ઇન્દ્રિયોનો વ્યાપાર કારણ છે અને ગૌણરૂપે કર્મ કારણ છે; કેમ કે ઇન્દ્રિયનો તે તે વિષય સાથે સંબંધ થાય છે, ત્યારે તે નિમિત્તને પામીને કર્મ વિપાકમાં આવે છે. આધ્યાત્મિક સુખ-દુઃખ પ્રત્યે ચિત્ર પ્રકારનું કર્મ પ્રધાનરૂપે કારણ - વળી આધ્યાત્મિક સુખ-દુઃખ પ્રત્યે ઇન્દ્રિયોને ઇષ્ટ કે અનિષ્ટ પદાર્થોના સંપર્ક વગર જીવમાં અનુભવાતા સાતા-અસાતારૂપ સુખ-દુઃખ પ્રત્યે, ચિત્ર પ્રકારનું કર્મ પ્રધાનકારણ છે. અહીં પ્રશ્ન થાય કે જીવને સાતા-અસાતા થવામાં ઇન્દ્રિયોને અનુકૂળ પદાર્થો કે ઇન્દ્રિયોને પ્રતિકૂળ પદાર્થો કારણ છે, તેથી આધ્યાત્મિક સુખ-દુઃખમાં આત્માને સાતા-અસાતારૂપે અનુભવાતા સુખ-દુઃખમાં પણ ઇન્દ્રિયોનો વિષયોની સાથે સંપર્ક ધ્રુવપણે કારણ નથી, તેમ કેમ કહી શકાય ? તેમાં હેત કહે છે – Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૪ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૪ (૧) ક્યારેક બહિરિન્દ્રિયના વ્યાપારના અભાવમાં પણ મનોમાત્રના વ્યાપારથી સતુ-અસત્ ચિંતા દ્વારા જ આત્માને અનુભવ થાય તેવા આધ્યાત્મિક સુખદુઃખની ઉત્પત્તિ છે=આત્માને સંવેદન થતા એવા સાતા-અસાતારૂપ સુખ-દુઃખની ઉત્પત્તિ છે. આશય એ છે કે કેટલીક વખત જીવ કોઈ વિષયને ગ્રહણ કરવા માટે ઇન્દ્રિયોનો વ્યાપાર કરતો ન હોય ત્યારે પણ ભાવિમાં કોઈ ઇષ્ટની પ્રાપ્તિ થશે, તે વિષયક સાચી ચિંતા કરતો હોય અથવા તો સ્વમતિ પ્રમાણે અસત્ ચિંતા કરતો હોય ત્યારે, તે મનોવ્યાપારથી ભાવિમાં ઇષ્ટની પ્રાપ્તિ દેખાવાના કારણે સુખનો અનુભવ થાય છે. વળી તે રીતે અન્ય કોઈ જીવ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા કોઈ વ્યાપાર ન કરતો હોય અને મનથી પોતાને ભાવિમાં કોઈ રોગાદિ આવશે, તે વિષયક સાચી કે ખોટી વિચારણા કરતો હોય અને તેના કારણે માનસિક વિહ્વળતા થવાથી દુ:ખનો અનુભવ થાય છે. આ રીતે આધ્યાત્મિક એવા=આત્માને સંવેદન થતા એવા, સાતા-અસાતારૂપ સુખ-દુઃખ પ્રત્યે ઇન્દ્રિયોના વિષયોની આવશ્યકતા ધ્રુવ છે, તેવો નિયમ નથી. આનાથી એ ફલિત થયું કે ક્યારેક ઇન્દ્રિયોનો વિષયોની સાથે સંપર્ક થયા વગર પણ સાતા-અસતાનો અનુભવ થઈ શકે છે, તેથી નક્કી થાય છે કે જીવને અનુભવાતા સાતા-અસાતારૂપ આધ્યાત્મિક સુખ-દુ:ખ પ્રત્યે ચિત્ર પ્રકારનું કર્મ પ્રધાન કારણ છે. (૨) વળી કેટલાક જીવોને તે સત્-અસત્ ચિતારૂપ મનોવ્યાપાર પણ ન હોય, બહિરિન્દ્રિયનો વિષયો સાથે વ્યાપાર પણ ન હોય, આમ છતાં આત્માને ક્લેશઆપાદક રાગાદિ દોષોનો ઉપશમ થવાને કારણે સ્વસ્થતારૂપ સાતાનો અનુભવ થાય છે, અને કેટલાક જીવોને ક્લેશઆપાદક રાગાદિ દોષોનો ઉદ્રક થવાને કારણે અસ્વસ્થતા થવાથી અસાતાનો અનુભવ થાય છે. આનાથી એ ફલિત થાય છે કે સાતા-અસાતા પ્રત્યે અંતરંગ ચિત્ર કર્મ કારણ છે. તે કર્મના ઉદયની પ્રાપ્તિ પ્રત્યે ક્યારેક સહાયક તરીકે સત્-અસત્ ચિંતારૂપ મનોવ્યાપાર કારણ બને છે, તો ક્યારેક ઇંદ્રિયોનો બાહ્ય ઇષ્ટ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાબિંશિકા/શ્લોક-૧૪ અનિષ્ટ વિષયો સાથેનો સંપર્ક પણ કારણ બને છે, અને વળી ક્યારેક આધ્યાત્મિક દોષોનો ઉપશમ કે ઉદ્રક પણ કારણ બને છે. આથી રાગાદિથી અનાકુળ જીવને સાતાનો પણ અનુભવ થાય છે અને રાગાદિથી આકુળ જીવને અસાતાનો પણ અનુભવ થાય છે. આ રીતે સાતા-અસાતાના ઉદય વગર આધ્યાત્મિક=આત્માને સંવેદન થતા એવા સુખ-દુઃખનો અનુભવ થાય નહિ, તેમ સ્વીકારીએ તો, કેવલીભગવાનમાં પણ સાતા-અસાતારૂપ બંને કર્મો વિદ્યમાન છે, તેથી જે વખતે સાતા-અસાતામાંથી જેનો ઉદય થાય તેને અનુરૂપ કેવલીને પણ સાતા કે અસાતાનો ઉદય સ્વીકારી શકાય છે. તેથી સુધાવેદનીયકર્મના ઉદયથી કેવલીભગવંતને સુધાજન્ય અલ્પ અસાતા છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. માટે દેહગત સુખ-દુઃખ ઇંદ્રિયોથી ઉભવ થતાં હોવાને કારણે કેવલીને નથી, તેથી કેવલી કવલભોજન કરતા નથી, એમ જે દિગંબર કહે છે, તે ઉચિત નથી. કેવલીને મતિજ્ઞાન નહિ હોવા છતાં બાહ્ય ઇંદ્રિયોથી થતાં સુખ-દુઃખની સંગતિ – અહીં પ્રશ્ન થાય કે જો કેવલીભગવાનને સાતા-અસાતાકર્મના ઉદયથી સુખ-દુઃખ થાય છે, તેમ સ્વીકારવામાં આવે, તો કોઈક સ્થાનમાં સાતાની પ્રાપ્તિમાં સાતાની સામગ્રી કારણ છે, અને કોઈક સ્થાનમાં અસાતાની પ્રાપ્તિમાં અસાતાની સામગ્રી કારણ છે. તેથી કેવલીને સાતાની કે અસાતાની બાહ્ય સામગ્રીના બળથી સાતા કે અસાતા સ્વીકારવામાં આવે તો, તે સાતા કે અસાતાનો અનુભવ બાહ્ય ઇંદ્રિયોથી થાય છે, અને બાહ્ય ઇંદ્રિયોથી થતું જ્ઞાન મતિજ્ઞાન છે, અને કેવલીને મતિજ્ઞાન નથી. તેથી બાહ્ય ઇંદ્રિયોથી થતાં સુખદુઃખ કેવલીમાં કેવી રીતે સ્વીકારી શકાય ? તેથી વસ્તુતઃ થી ગ્રંથકારશ્રી કહે છે - શરીરથી થતા સુખ-દુઃખ પ્રત્યે ઇષ્ટ અર્થ કે અનિષ્ટ અર્થનો શરીર સાથે સંપર્ક માત્ર પ્રયોજક છે, પરંતુ ઇંદ્રિયોનું જ્ઞાન પ્રયોજક નથી. આશય એ છે કે કેવલીને શરીર સાથે ઇષ્ટ અર્થનો સંપર્ક થાય તો તે ઇષ્ટ અર્થના સંપર્કને કારણે સાતવેદનીયનો ઉદય થાય અને શરીરજન્ય સુખની પ્રાપ્તિ થાય, અને કેવલીના શરીર સાથે અનિષ્ટ એવા કટકાદિનો સંપર્ક થાય Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાત્રિશિકા/શ્લોક-૧૪-૧૫ તો તેનાથી અસાતાનો ઉદય થાય અને કેવલીને દુઃખનો અનુભવ થાય. તેથી ઇષ્ટ કે અનિષ્ટ અર્થ સાતા કે અસાતા પ્રત્યે પ્રયોજક છે, પરંતુ ઇન્દ્રિયોથી થતું જ્ઞાન પ્રયોજક નથી. શ્વેતાંબર સંપ્રદાય અનુસાર કેવલીને તૃણસ્પર્શાદિપરીષહોના અભિધાનની સંગતિ : અહીં કહ્યું કે બાહ્ય સુખ-દુઃખમાં ઇષ્ટ-અનિષ્ટ અર્થનો શરીર સાથે સંપર્ક માત્ર પ્રયોજક છે, તેથી એ પ્રાપ્ત થાય કે બાહ્ય સુખ-દુઃખ પ્રત્યે કારણ અંતરંગ સાતા-અસાતા કર્મ છે અને સાતા-અસાતાના ઉદયને પ્રગટ કરવામાં બાહ્ય ઇષ્ટ-અનિષ્ટ અર્થનો શરીર સાથેનો સંપર્ક પ્રયોજક છે અર્થાત્ પરંપરાએ કારણ છે અર્થાત્ સાક્ષાતું કારણ કર્મ છે અને પરંપરાએ કારણ ઇષ્ટ-અનિષ્ટ અર્થનો શરીર સાથેનો સંપર્ક છે, તેથી કેવલીને ઇષ્ટ-અનિષ્ટ અર્થના સંપર્કમાં ઇંદ્રિયોથી મતિજ્ઞાન થાય છે, તેમ માનવાની આવશ્યકતા નથી. માટે શ્વેતાંબર સંપ્રદાય અનુસાર કેવલીને તુણ-સ્પર્શાદિ પરીષહોનું અભિધાન છે, તે સંગત થાય છે; કેમ કે પ્રતિકૂળ એવા તૃણાદિના સ્પર્શથી કેવલીને અસાતાનો અનુભવ થાય છે, તેને સામે રાખીને કેવલીને તૃણસ્પર્શાદિ પરીષહો હોય છે, એમ શાસ્ત્ર કહે છે, તે સંગત થાય છે. જો કેવલીને અનિષ્ટ પદાર્થના સંપર્કજન્ય દુઃખ થતું ન હોય તો તૃણસ્પર્શાહિદ પરિષદની કેવલીમાં સંભાવના રહે નહિ. તેથી કેવલીને તૃણસ્પર્શ વખતે સ્પાર્શન મતિજ્ઞાન થાય છે, તેમ માનવાની આવશ્યકતા નથી, ફક્ત તૃણસ્પર્શને કારણે અસાતાના ઉદયથી દુઃખનો અનુભવ થાય છે અને તૃણના સ્પર્શનું જ્ઞાન કેવલીને કેવલજ્ઞાનથી થાય છે, પરંતુ ઇંદ્રિયોના સંપર્કથી થતું નથી, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. માટે દિગંબરો જે કહે છે કે દેહગત સુખ-દુઃખ ઇંદ્રિયોથી ઉદ્ભવ થાય છે, તે કેવલીને નથી, માટે કેવલી કવલભોજન કરતા નથી, તે તેમનું કથન નિરર્થક છે. I/૧૪ના અવતરણિકા : શ્લોક-૩માં કહેલ કે મોહનીયકર્મના ઉદયને કારણે પરદ્રવ્યની પ્રવૃત્તિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૭ કેવલિભુક્તિવ્યવસ્થાપનાવિંશિકા/શ્લોક-૧૫ શ્લોક : आहारादिप्रवृत्तिश्च मोहजन्या यदीष्यते । देशनादिप्रवृत्त्यापि भवितव्यं तदा तथा ।।१५।। અન્યથાર્થ - ર=અને કિજો માદારવિપ્રવૃત્તિ: આહારદિ પ્રવૃત્તિ મોહનચા=મોહજન્ય રૂધ્યતે ઈચ્છાય છે, તવા તો રેશનાલિપ્રવૃત્રિદેશનાદિ પ્રવૃત્તિથી પણ તથા= તે રૂપે=મોહજન્યરૂપે ભવિતવ્યથવું જોઈએ. ૧૫ શ્લોકાર્ચ - અને જો આહારાદિ પ્રવૃત્તિ મોહજન્ય ઈચ્છાય છે, તો દેશનાદિ પ્રવૃત્તિથી પણ તે રૂપે મોહજન્યરૂપે, થવું જોઈએ. I૧પ ટીકા - __ आहारादीति-आहारादिप्रवृत्तिश्च यदि मोहजन्येष्यते भवता, बुद्धिपूर्वकपरद्रव्यविषयकप्रवृत्तेर्मोहजन्यत्वनियमात्, तदा देशनादिप्रवृत्त्यापि भगवतस्तथा મોદનચર્લેન, ભવિતવ્યમ્ પારકા ટીકાર્ય : દારવિપ્રવૃત્તિશ્ય .... ભવિતવ્યમ્ ! અને જો આહારાદિ પ્રવૃત્તિ તમારા વડે દિગંબરો વડે, મોહજન્ચ ઇચ્છાય છે; કેમ કે બુદ્ધિપૂર્વક પરદ્રવ્યવિષયક પ્રવૃત્તિનો મોહજન્યપણાનો નિયમ છે, તો દેશનાદિની પ્રવૃત્તિથી પણ ભગવાનનું કેવલી ભગવાનનું, તે પ્રકારે મોહજન્યપણારૂપે, થવું જોઈએ. ૧૫ - મદીરવિપ્રવૃત્તિશ્ય અહીં મીહીરેન્દ્ર માં ઃિ થી બાહ્ય વસ્ત્રાદિગ્રહણની પ્રવૃત્તિ ગ્રહણ કરવી. ન રેશનાવિપ્રવૃસ્યા અહીં રેશનાદિ માં ર થી વિહારની પ્રવૃત્તિ ગ્રહણ કરવી અને પ થી એ સમુચ્ચય થાય છે કે કેવલીને આહારાદિ પ્રવૃત્તિ તો મોહજન્ય હોય, પરંતુ દેશનાદિની પ્રવૃત્તિ પણ મોહજન્ય થવી જોઈએ. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૧૫-૧૬ ભાવાર્થ :(૭) મોહનીય કર્મના ઉદયથી પરદ્રવ્યની પ્રવૃત્તિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ - દિગંબરો કહે છે કે બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યની પ્રવૃત્તિ મોહથી જન્ય છે અર્થાત્ શ્વાસોશ્વાસની ક્રિયા કે દેહના અંતરંગ લોહીપરિભ્રમણની ક્રિયા કે લોમથી ગ્રહણ થતી પગલગ્રહણની ક્રિયા, જે અનાભોગથી થાય છે, તે મોહજન્ય નથી, પરંતુ “આહાર મારે ગ્રહણ કરવો છે એ પ્રકારની બુદ્ધિપૂર્વકની કે “વસ્ત્ર મારે ગ્રહણ કરવાં છે એ પ્રકારની બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યના ગ્રહણની પ્રવૃત્તિ મોહથી થાય છે, તેથી જો કેવલીને આહારગ્રહણ સ્વીકારવામાં આવે તો કેવલી મોવાળા છે, તેમ માનવું પડે; અને કેવલીને મોહ નથી, માટે કેવલી આહાર, ગ્રહણ કરતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો કવલાહાર બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યના ગ્રહણની પ્રવૃત્તિરૂપ હોવાથી મોહજન્ય છે, તેમ દિગંબરો કહે, તો કેવલી થયા પછી ભગવાન દેશના આપે છે કે વિહાર કરે છે તે દેશનાની ક્રિયા કે વિહારની ક્રિયા પણ બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યની પ્રવૃત્તિ છે, તેથી મોહજન્ય સ્વીકારવાની આપત્તિ આવે; અને ભગવાન દેશના આપે છે કે વિહાર કરે છે, તે પ્રવૃત્તિ મોહજન્ય નથી, તેમ દિગંબરને પણ સ્વીકારવું પડે તેમ છે, તેથી જેમ દેશનાદિ પ્રવૃત્તિ મોહજન્ય નથી, તેમ આહારાદિની પ્રવૃત્તિ પણ મોહજન્ય નથી. માટે કેવલીને કવલભોજન સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે દેશનાની ક્રિયા ચોક્કસ પ્રકારના ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ભાષારૂપે પરિણામ પમાડવાની ક્રિયારૂપ છે. તેથી તે બુદ્ધિપૂર્વક છે અને સ્થાનાંતરગમન અનાભોગથી થતા દેહના કંપન જેવી ક્રિયા નથી, પરંતુ નિયત દેશમાં જવાના દેહના વ્યાપારસ્વરૂપ છે, તેથી દેશનાની પ્રવૃત્તિ અને વિહારની પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યની પ્રવૃત્તિ છે. II૧પવા અવતરણિકા : इच्छाभावाद् भगवतो नास्त्येव देशनाप्रवृत्तिः, स्वभावत एव च तेषां नियतदेशकाला देशना इतीष्टापत्तावाह - Page #78 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૬ અવતરણિકાર્ય : ઇચ્છાનો અભાવ હોવાથી=કેવલીને ઇચ્છાનો અભાવ હોવાથી, ભગવાનની દેશનાની પ્રવૃત્તિ નથી જ, અને સ્વભાવથી જ તેમની=ભગવાનની, નિયત દેશકાળવાળી દેશના છે, એ પ્રકારની ઇષ્ટાપત્તિ હોતે છતે=એ પ્રકારની દિગંબરો તરફથી ઇષ્ટાપત્તિ સ્વીકારાયે છતે, ગ્રંથકારશ્રી કહે છે અવતરણિકાનો ભાવાર્થ : શ્લોક-૧૫માં ગ્રંથકારશ્રીએ દિગંબરને આપત્તિ આપી કે બુદ્ધિપૂર્વક પરદ્રવ્યની પ્રવૃત્તિ મોહજન્ય છે, તેમ સ્વીકારવામાં આવે તો, તીર્થંકરોની દેશનાદિની પ્રવૃત્તિ પણ મોહજન્ય સ્વીકારવાની દિગંબરને આપત્તિ આવશે. ત્યાં દિગંબર કહે છે શ્લોક ઃ તીર્થંકરોને કેવલી અવસ્થામાં ઇચ્છાનો અભાવ છે, તેથી તેઓ દેશનાની પ્રવૃત્તિ કરતા નથી જ; ફક્ત તીર્થંકરનામકર્મના ઉદયને કારણે તેઓની નિયત દેશમાં અને નિયત કાળમાં સ્વભાવથી જ દેશના છે અર્થાત્ દેશનાની પ્રવૃત્તિ નથી, પરંતુ મસ્તકમાંથી ધ્વનિરૂપે નીકળતી દેશના છે, એથી દેશનાદિની પ્રવૃત્તિને મોહજન્ય સ્વીકારવામાં અમને=દિગંબરને, ઇષ્ટાપત્તિ છે, તેથી જેઓ વચનપ્રયોગરૂપ દેશના આપે છે, તે સર્વ મોહજન્ય છે; અને તીર્થંકરોની યત્ન વગર સ્વભાવથી દેશના છે માટે મોહજન્ય નથી. એ પ્રકારના દિગંબરના આશયને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે — -- ૪૯ यत्नं विना निसर्गाच्चेद्देशनादिकमिष्यते । भुक्त्यादिकं तथैव स्याद् दृष्टबाधा समोभयोः । । १६ ।। અન્વયાર્થ : યત્ન વિના=યત્ન વગર નિસર્પા=નિસર્ગથી ચે=જો વેશનાવિમ્ દૃષ્યતે= દેશનાદિ ઇચ્છાય છે તો તથૈવતે પ્રકારે જ મુન્ત્યા=િભુક્તિ આદિ સ્વાર્=થાય. ૩મો:=ઉભયમાં અર્થાત્ દેશનાદિ અને ભુસ્ત્યાદિ ઉભયમાં, દૃષ્ટવાયા=દુષ્ટબાધા સમા=સમાન છે. ।।૧૬।। Page #79 -------------------------------------------------------------------------- ________________ 40 કેવલિભુક્તિવ્યવસ્થાપનાવિંશિકા/બ્લોક-૧૬ दोधार्थ : યત્ન વગર નિસર્ગથી જો દેશનાદિ ઈચ્છાય છે, તો તે પ્રકારે જ ભક્તિ આદિ થાય. દેશનાદિ અને મુત્યાદિ ઉભયમાં દષ્ટબાધા સમાન छ. ||१७|| टी : यत्नमिति-यत्नं-ताल्वोष्ठादिव्यापारजनकप्रयत्नं, विना निसर्गात् स्वभावात्, चेत्, देशनादिकमिष्यते भगवतः, तदा भुक्त्यादिकं तथैव यत्नं विनैव स्यात्, दृष्टबाधोभयो: पक्षयोः समा, भुक्तेरिव देशनाया अपि यत्नं विना क्वाप्यदर्शनात्, चेष्टाविशेषे यत्नहेतुत्वकल्पनस्य चोभयत्र साम्यात् । ननु प्रयत्नं विना चेष्टामात्रं न भवत्येव, देशना च भगवतामव्यापृतानामेव ध्वनिमयी सम्भवत्यक्षरमय्यामेव तस्यां यत्नजन्यत्वे(ने)च्छाजन्यत्वादिनियमावधारणादिति न साम्यं, यदाह समन्तभद्रः - “अनात्मार्थं विना रागैः शास्ता शास्ति सतो हितम् । ध्वनन् शिल्पिकरस्पर्शान्मुरजः किमपेक्षते" ।। (रत्नकरण्डक श्राव. १/८) इति । मैवम्, शब्दस्य शब्दान्तरपरिणामकल्पनस्य साजात्येन न्याय्यत्वेऽपि ध्वनेस्तकल्पनस्यातिशयतोऽप्यन्याय्यत्वात्, भगवद्देशनाया ध्वनिरूपत्वेऽपि वाग्योगापेक्षत्वेन तादृशशब्दमात्रे पुरुषप्रयत्नानुसरणध्रौव्यात्, अन्यथाऽपौरुषेयमागमं वदतो मीमांसकस्य दुर्जयत्वापत्तेरिति न किञ्चिदेतत् । अथ सुहृद्भावेन पृच्छामाबुद्धिपूर्वकप्रवृत्ताविच्छाया हेतुत्वात् कथं केवलिनो देशनादावाहारादौ च प्रवृत्तिरिति चेत्, सुहृद्भावेन ब्रूम:-बुद्धिः खल्विष्टसाधनताधीरन्यस्यातिप्रसक्तत्वात्तत्पूर्वकत्वं च यदीष्टसाधनताधीजन्यतावच्छेदकं तदाप्यबुद्धिपूर्वकप्रवृत्तेर्जीवनयोनिभूताया इव भवोपग्राहिकर्मवशादुपपत्तेर्न कश्चिद्दोष, इति प्रवृत्तिसामान्ये तु योगानामेव हेतुत्वादिच्छापूर्वकत्वमर्थसमाजसिद्धमेव । यदवदाम - “परदव्वम्मि पवित्ती ण मोहजणिया व मोहजण्णा वा ।। जोगकयाहुपवित्तीफलकंखारागदोसकया" ।। (अध्यात्ममतपरीक्षा/गाथा-२२) इति । अधिकमन्यत्र ।।१६।। Page #80 -------------------------------------------------------------------------- ________________ પ૧ કેવલિભક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/બ્લોક-૧૬ ટીકાર્ચ - યત્ન ..... અવર્ણનાત, યત્ન વગર-તાલુ-ઓષ્ઠાદિ વ્યાપારજનક પ્રયત્ન વગર, નિસર્ગથી=સ્વભાવથી, ભગવાનની દેશના=તીર્થંકરની દેશના, જો ઈચ્છાય છે, તો ભૂજ્યાદિક તે પ્રમાણે જEયત્ન વગર જ થાય. ઉભયમાં ઉભય પક્ષમાં અર્થાત્ દેશનાદિરૂપ અને ભુક્યાદિરૂપ ઉભયપક્ષમાં, દષ્ટબાધા સમાન છે; કેમ કે ભક્તિની જેમ દેશનાનું પણ યત્ન વગર ક્યાંય પણ અદર્શન છે. અહીં પૂર્વપક્ષી કહે કે કવલાહારરૂપ ભુક્તિ ચેષ્ટાવિરોષ છે, અને જે ચેષ્ટાવિશેષથી કૃત્ય થતું હોય ત્યાં યત્ન અવશ્ય હોય છે. માટે યત્ન વગર ભક્તિનો સંભવ નથી. તેથી ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે – વેવિશેષે સાત્િ ! અને ચેષ્ટાવિશેષમાંeભુક્તિરૂપ ચણવિશેષમાં, યત્નના હેતુપણાના કલ્પનનું, ઉભયમાં=ભુક્તિ અને દેશના બંનેમાં, સામ્ય= સમાનપણું છે. ૧૬ યત્ન થી સાત્ સુધીના મૂળ શ્લોકના કથનનો ભાવાર્થ : દિગંબરો કેવલીની દેશના નિસર્ગથી સ્વીકારે છે અને કહે છે કે યત્નથી દેશના સ્વીકારવામાં આવે તો યત્ન ઇચ્છાપૂર્વક હોય છે અને ઇચ્છા મોહસ્વરૂપ છે, તેથી તીર્થંકરની દેશનાદિની પ્રવૃત્તિ યત્નથી નથી, પરંતુ નિસર્ગથી તીર્થકરની દેશના છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો બોલવાના વ્યાપારરૂપ યત્ન વગર નિસર્ગથી તીર્થંકરની દેશનાદિ છે તેમ સ્વીકારી શકાય, તો દેહધારણ માટે નિસર્ગથી કેવલીને ભક્તિ આદિ છે, તેમ સ્વીકારી શકાય. અહીં દિગંબરો કહે છે તેમ સ્વીકારવામાં દૃષ્ટબાધા છે. તો ગ્રંથકારશ્રી કહે છે કે દેશના પણ પ્રયત્ન વગર થાય છે, તેમ સ્વીકારવામાં દૃષ્ટબાધા સમાન છે. અહીં દિગંબર કહે કે કવલથી આહાર ગ્રહણ કરવારૂપ ચેષ્ટાવિશેષમાં યત્નનું હેતુપણું છે, તો તેની જેમ જ ઉપદેશની પ્રવૃત્તિરૂપ ચેષ્ટાવિશેષમાં બોલવાના યત્નસ્વરૂપ હેતુવિશેષ છે, તેમ બંને જગ્યાએ સમાન રીતે સ્વીકારી શકાય છે. માટે કેવલીને ભુક્તિ નથી, એમ કહેવાનું દિગંબરનું વચન મિથ્યા છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ પર કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાäિશિકા/શ્લોક-૧૬ ટીકાર્ય : ના.. ન સાગ, નાગુ થી દિગંબર કહે છે કે પ્રયત્ન વગર ચેષ્ટામાત્રથાવત્ ચેષ્ટા થતી નથી જ, અને અવ્યાપારવાળા જ એવા ભગવાનની દેશના ધ્વનિમયી સંભવે છે; કેમ કે અક્ષરમયી જ એવી તેમાં=દેશવામાં, યત્નજન્યપણારૂપે ઈચ્છાજવ્યપણાદિના નિયમનું અવધારણ છે, એથી સામ્ય નથી=દેશનામાં અને ભક્તિમાં સાપ નથી. યાદ સમન્તમા – જેને રત્નકરંડક શ્રાવકાચાર-૧-૮માં આચાર્ય સમતભદ્ર કહે છે – મનાત્માર્થ ..... મિક્ષિતે” || “રાગ વગર જ અનાત્મા માટે=પરોપકાર માટે, શાસ્તા તીર્થકર ભગવાન, સજ્જનોના હિતને શાસન કરે છે. શિલ્પીના કરના સ્પર્શથી અવાજ કરતું એવું મુરજ=ઢોલ, શું અપેક્ષા રાખે છે? અર્થાત્ કોઈ અપેક્ષા રાખતું નથી.” ‘તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – બેવષ્ણએ પ્રમાણે ન કહેવું વ્યાપાર વગર ભગવાનની ધ્વનિમયી દેશના છે, એ પ્રમાણે ન કહેવું. શબ્દસ્થ .... માધ્યત્વ, કેમ કે શબ્દના શબ્દાંતર પરિણામના કલ્પનનું સામાન્યપણાથી ચાટ્યપણું હોવા છતાં પણ=ભગવાનની દેશના દરેકને સ્વ-સ્વભાષામાં પરિણમન પામે છે એ રૂ૫ શબ્દાંતરના પરિણામના કલ્પનનું સાજાત્યપણા વડે યુક્તિયુક્તપણું હોવા છતાં પણ, અતિશયવિશેષથી પણ=ભગવાનના ચોત્રીશ અતિશયો છે, તેમાં કોઈક અતિશયવિશેષથી પણ, ધ્વનિની તે કલ્પનાનું પુરુષના પ્રયત્ન વગર થાય છે તે કલ્પનાનું, અત્યાધ્યપણું છે=અયુક્તપણું છે. વળી જેમ ભગવાનની દેશના સ્વ-સ્વભાષામાં પરિણમન પામે છે તેની જેમ, ભગવાનની દેશનાને ધ્વનિરૂપ સ્વીકારી લઈએ તોપણ પુરુષના પ્રયત્નથી થાય છે, તેમ સ્વીકારવું પડે. તેમાં મુક્તિ આપતાં ગ્રંથકારશ્રી કહે છે – મwવદેશનાય .... અનુસરોવ્યા, ભગવાનની દેશનાનું ધ્વતિરૂપપણું હોવા છતાં પણ વાયોગનું અપેક્ષાપણું હોવાને કારણે, તેવા પ્રકારના Page #82 -------------------------------------------------------------------------- ________________ પડે કેવલિભુતિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૬ શબ્દમાત્રમાંકવાગ્યોગની અપેક્ષાવાળા શબ્દમાત્રમાં, પુરુષના પ્રયત્નના અનુસરણનું ધ્રુવપણું હોવાથી યત્ન વગર ભગવાનની દેશના નથી, એમ સંબંધ છે. અન્યથા .. રશિશ્વિત | અન્યથા પુરુષના પ્રયત્ન વગર ભગવાનની ધ્વનિરૂપ દેશના છે તેમ સ્વીકારવામાં આવે તો, આગમને અપૌરુષેય કહેતા મીમાંસકની દુર્જયપણાની આપત્તિ હોવાથી, પુરુષના પ્રયત્નથી ધ્વનિરૂપ ભગવાનની દેશના છે, એમ સ્વીકારવું પડે; અને પુરુષના પ્રયત્નથી ધ્વનિરૂપ દેશના સ્વીકારવામાં આવે તો, જેમ પ્રયત્નથી ભગવાનની દેશના છતાં મોહ નથી, તેમ પ્રયત્નથી કેવલીની ભક્તિ છે છતાં મોહ નથી, એમ સ્વીકારી શકાય, એ પ્રકારે અર્થથી પ્રાપ્ત છે. તિ=એથી, આ દિગંબર કહે છે કે કેવલીને મોહ નથી માટે ભક્તિ નથી એ, કથન અર્થ વગરનું છે. ઉત્થાન : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભગવાનની દેશના ધ્વનિરૂપ સ્વીકારી શકાય નહિ, અને કદાચ ધ્વનિરૂપ સ્વીકારીએ તોપણ પુરુષના યત્ન વગર સ્વીકારી શકાય નહિ. જો પુરુષના પ્રયત્ન વગર દેશનાને સ્વીકારીએ તો આગમ અપૌરુષેય છે, તેમ માનનાર મીમાંસકમત વિજય પામે. તેથી તીર્થકરને દેશના અને ભક્તિ બંને પ્રયત્નજન્ય સ્વીકારવામાં બાધ નથી. ત્યાં દિગંબર તેનું યુક્તિથી નિરાકરણ નહિ કરી શકવાથી સુદુર્ભાવથી શ્વેતાંબરને પૃચ્છા કરતાં કહે છે – ટીકાર્ચ - મથ .... પૃછામ – ૩થ થી દિગંબર કહે છે કે ભાવથી-મિત્રભાવથી, અમે તમને શ્વેતાંબરને, પૂછીએ છીએ – વૃદ્ધિપૂર્વવ .... તિ વે, બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિમાં, ઈચ્છાનું હેતુપણું હોવાથી કેવલીને દેશનાદિ અને આહારાદિમાં પ્રવૃત્તિ કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – સુહમાવેજ ઝૂમ: - સુહભાવથી મિત્રભાવથી, અમે તમને=દિગંબરને, કહીએ છીએ – Page #83 -------------------------------------------------------------------------- ________________ પ૪ કેવલિભુક્તિવ્યવસ્થાપનાત્રિશિકા/શ્લોક-૧૬ િ... સિદ્ધસેવા બુદ્ધિ, ખરેખર ઈષ્ટસાધતા બુદ્ધિ છે=બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિમાં ઈચ્છાનું હેતુપણું છે તે સ્થાનમાં બુદ્ધિ ઈષ્ટસાધતા બુદ્ધિરૂ૫ છે, અન્ય નહિ; કેમ કે અન્ય બુદ્ધિનું અતિપ્રસક્તપણું છે=જે વસ્તુમાં ઈષ્ટસાધનતાની બુદ્ધિ નથી, પરંતુ અનિષ્ટસાધનતાની બુદ્ધિ છે કે ઉપેક્ષણીયતાની બુદ્ધિ છે તે સ્થાનમાં પણ ઇચ્છાને હેતુ માનવાનો અતિપ્રસંગ છે, અને તપૂર્વકપણું જો ઈસાધનતાઘીજન્યતાવચ્છેદક છે તોપણ (અર્થાત ઈષ્ટસાધતતાધીપૂર્વકની પ્રવૃત્તિમાં બુદ્ધિપૂર્વકત્વ છે, અને તે પ્રવૃત્તિ ઈષ્ટસાધતાધીથી જન્ય છે, તેથી તે પ્રવૃત્તિમાં ઈષ્ટસાધનતાધીજન્યતા છે, અને તે જચતાનો અવચ્છેદક ઈચ્છાપૂર્વક છે; તેથી ઈચ્છાપૂર્વક ઈષ્ટસાધનાબુદ્ધિજન્ય પ્રવૃત્તિ છે, માટે ઇચ્છાપૂર્વકત્વ ઈષ્ટસાધનતાધીજવ્યતા અવચ્છેદક છે તોપણ) જીવનયોનિભૂત એવી પ્રવૃત્તિની જેમ ભવોપગ્રાહિકર્મના વશથી કેવલીમાં અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિની ઉપપતિ હોવાથી કોઈ દોષ નથી-કેવલીને ઇચ્છા નહિ હોવા છતાં દેશનાદિની પ્રવૃતિ સ્વીકારવામાં કોઈ દોષ નથી. એથી વળી પ્રવૃત્તિસામાન્યમાં યોગોનું જ હેતુપણું હોવાથી ઈચ્છાપૂર્વકપણું=કોઈક આહારાદિની કે દેશનાદિની પ્રવૃત્તિમાં ઈચ્છાપૂર્વકપણું, અર્થસમાજસિદ્ધ જ છે. અનેક કાર્યની કારણસામગ્રીરૂપ અર્થથી સિદ્ધ થતું એક કાર્ય અર્થસમાજસિદ્ધ કહેવાય છે. વવવવામ - જે કારણથી અમે કહ્યું છે અર્થાત ગ્રંથકારશ્રી અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૨૨માં કહ્યું છે – “પરબૂષિ ..... રીવોલય” | “પદ્રવ્યમાં પ્રવૃત્તિ મોહની જનક નથી અથવા મોહથી જન્ય નથી, પરંતુ યોગકૃત પ્રવૃત્તિ છે. ફલાકાંક્ષા રાગ-દ્વેષકૃત છે.” રૂતિ શબ્દ અધ્યાત્મતમ પરીક્ષાના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. જ અધ્યાત્મમત પરીક્ષામાં જે કારણથી પરવ્રુષિ ઇત્યાદિ ગ્રંથકારે કહ્યું છે, તે કારણથી ઇચ્છાપૂર્વકપણું અર્થસમાજસિદ્ધ જ છે, એમ સંબંધ છે. ગથમ ત્ર | અધિક=કેવલીને મોહ નહિ હોવા છતાં દેશના કે આહારાદિમાં પ્રવૃત્તિ છે, તે વિષયમાં અધિક, અન્ય ગ્રંથોમાં છે. ll૧૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિશિકા/શ્લોક-૧૬ પપ ક તત્ત્વોઝરિવ્યાપારંગનપ્રયત્ન - અહીં તાત્વોષ્ઠવવ્યાપાર માં આદિ થી કંઠાદિનો વ્યાપાર લેવો. રેશનાલિમ્ - અહીં મારિ થી વિહારનું ગ્રહણ કરવું. મુવિમ્ - અહીં થી નિહારનું ગ્રહણ કરવું. મુવૉરિવ સેશનીયા પ યત્ન વિના વવધ્યર્શનાર્ - અહીં પ થી એ કહેવું છે કે ભક્તિનું તો યત્ન વગર ક્યાંય પણ અદર્શન છે, પરંતુ દેશનાનું પણ યત્ન વગર ક્યાંય પણ અદર્શન છે. રૂછીન ત્વતિ - અહીં પ થી જ્ઞાનજન્યત્વનું ગ્રહણ કરવું. * शब्दस्य शब्दान्तरपरिणामकल्पनस्य साजात्येन न्याय्यत्वेऽपि ध्वनेस्तत्कल्पनस्यातिશયતોડણજાણ્યત્વીતુ - અહીં ૩પ થી એ સમુચ્ચય થાય છે કે શબ્દનું સ્વ-સ્વ ભાષારૂપ શબ્દાંતરના કલ્પનનું ન્યાધ્યપણું ન હોય તો તો ધ્વનિના તે કલ્પનનું અન્યાય્યપણું છે, પરંતુ ભગવાનની ભાષાના શબ્દાંતરના કલ્પનનું સાજાત્યને કારણે ન્યાયપણું હોવા છતાં પણ અતિશયથી પણ ધ્વનિના તે પ્રકારના કલ્પનનું અન્યાયપણું છે. જ ગતિશયતોડણચાથત્યાત્ - અહીં પ થી એ કહેવું છે કે અતિશય વગર તો ભગવાનની ધ્વનિરૂપ ભાષાના તે પ્રકારના કલ્પનનું અન્યાય્યપણું છે, પરંતુ અતિશયથી પણ ભગવાનની ધ્વનિરૂપ ભાષાના તે પ્રકારના કલ્પનનું સ્વ-સ્વ ભાષારૂપે પરિણમન પામે છે, તે પ્રકારના કલ્પનનું, અન્યાપ્યપણું છે. મવિદેશનાયા ધ્વનિરૂપવૅડપિ ... અહીં મા થી એ સમુચ્ચય થાય છે કે ભગવાનની ભાષા વચનરૂપ હોય તો તો પુરુષના પ્રયત્નના અનુસરણનું ધ્રુવપણું છે, પરંતુ ભગવાનની દેશના ધ્વનિરૂપ સ્વીકારવામાં આવે તો પણ પુરુષના પ્રયત્નના અનુસરણનું ધ્રુવપણું છે. ભાવાર્થ :ન થી વિશ્વિત સુધીના કથનનો ભાવાર્થ :ભક્તિ આદિ યત્નજન્ય હોવા છતાં ધ્વનિમય દેશના યત્ન વગર થઈ શકે છે, માટે દેશના અને ભક્તિમાં સામ્ય નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ - નનુ થી દિગંબર કહે છે કે ચેષ્ટામાત્ર પ્રયત્ન વગર થતી નથી, અને કેવલી Page #85 -------------------------------------------------------------------------- ________________ પક કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૬ થયા પછી તીર્થકરો અવ્યાપારવાળા છે, છતાં તેમની દેશના ધ્વનિમયી સંભવે છે; કેમ કે અક્ષરમયી દેશના યત્નજન્ય છે, અને યત્ન ઇચ્છાન્ય છે. આ પ્રકારનો નિયમ છે, અને કેવલીને મોહ નથી તેથી ઇચ્છા નથી, અને ઇચ્છા નથી તેથી દેશનામાં યત્ન નથી; અને દેશનામાં યત્ન નહિ હોવા છતાં પરોપકાર આપાદક તીર્થકર નામકર્મરૂપ પુણ્યને કારણે મસ્તકમાંથી ધ્વનિરૂપે દેશના સંભવે છે, માટે તીર્થકરોને નિસર્ગથી દેશના સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, તેથી શ્લોકમાં જે ગ્રંથકારશ્રીએ કહ્યું કે નિસર્ગથી જો કેવલીને દેશના હોય તો નિસર્ગથી કેવલીને ભક્તિ આદિ સ્વીકારવાં જોઈએ, તે વાત સંગત નથી; કેમ કે ભુક્તિ આદિ યત્નજન્ય હોવા છતાં ધ્વનિમયી દેશના યત્ન વગર થઈ શકે છે, માટે દેશના અને ભક્તિમાં સામ્ય નથી. આ પ્રકારની દિગંબર શંકા કરે છે અને તેમાં સાક્ષીરૂપે સમતભદ્રાચાર્યનું ઉદ્ધરણ આપ્યું. તેનો ભાવ આ પ્રમાણે છે – ભગવાન શાસ્તા છે અને રાગ વગરના છે, અને અનાત્મા માટે પરોપકાર માટે, સત્પુરુષોને હિતનો ઉપદેશ રાગ વગર=ઇચ્છા વગર, આપે છે, જેમ ઢોલીના હાથના સ્પર્શથી ઢોલ વાગતો હોય ત્યારે પણ ઢોલના ધ્વનિમાં ઢોલનો કોઈ પ્રયત્ન નથી, સહજ રીતે ઢોલમાંથી ધ્વનિ નીકળે છે, તેમ તથા પ્રકારના પુણ્યના ઉદયથી સહજ રીતે તીર્થકરોના મસ્તકમાંથી ધ્વનિ નીકળે છે; આ પ્રકારના દિગંબરના કથનમાં ગ્રંથકારશ્રી કહે છે – એ પ્રમાણે ન કહેવું અર્થાત્ તીર્થકરો પ્રયત્ન વગર ધ્વનિમયી દેશના આપે છે, માટે દેશના અને ભક્તિમાં સામ્ય નથી, એ પ્રમાણે ન કહેવું, અને તેમાં યુક્તિ બતાવે છે – શ્વેતાંબર સંપ્રદાયના મત પ્રમાણે ભગવાનની દેશના સ્વ-સ્વભાષામાં પરિણમન પામે છે. ત્યાં ભગવાનના પ્રયત્નથી બોલાયેલા અર્ધમાગધી ભાષાના શબ્દો સ્વ-સ્વભાષા પરિણમનરૂપ શબ્દાંતરમાં પરિણમન પામે છે, ત્યાં તે તે શબ્દોનું સાજાય છે. તેથી તે પ્રકારના અતિશયની કલ્પના કરવી તે યુક્તિયુક્ત છે; તોપણ ભગવાનની દેશના તે તે શબ્દરૂપ નથી, પરંતુ ધ્વનિરૂપ છે, તેમ કલ્પના કરીને ભગવાનના તેવા પ્રકારના અતિશયથી ભગવાનના મસ્તકમાંથી નીકળતો ધ્વનિ સ્વ-સ્વભાષામાં પરિણમન પામે છે, તે પ્રકારની કલ્પના કરવી અન્યાપ્ય Page #86 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાત્રિશિકા/બ્લોક-૧૬ પ૭ છે અર્થાત્ અયુક્ત છે; કેમ કે ભાષાનો અન્ય ભાષારૂપે પરિણામ નજીકનો પરિણામ છે અને ધ્વનિનો ભાષારૂપે પરિણામ દૂરવર્તી છે, તેથી ગૌરવદોષ છે. અહીં દિગંબર કહે કે શ્વેતાંબરો જેમ ભગવાનનાં વચનો ભગવાનના અતિશયને કારણે સ્વ-સ્વભાષામાં પરિણમન પામે છે, તેમ સ્વીકારે છે; તે રીતે ભગવાનના મસ્તકમાંથી નીકળતો ધ્વનિ ભગવાનના તેવા પ્રકારના અતિશયને કારણે સ્વસ્વભાષામાં પરિણમન પામે છે, તેમ સ્વીકારવામાં ગૌરવ હોવા છતાં તેમ સ્વીકારવું ઉચિત છે; કેમ કે જો ભગવાનની દેશનાને ધ્વનિરૂપ ન સ્વીકારવામાં આવે તો વચન બોલવાના પ્રયત્ન માટે ભગવાનને ઇચ્છા છે તેમ માનવું પડે, તેથી ભગવાન મોહવાળા છે, તેમ સ્વીકારવાની આપત્તિ આવે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે – જો ભગવાનની દેશનાને ધ્વનિરૂપ સ્વીકારીએ, તોપણ ધ્વનિ વચનયોગથી ઉત્પન્ન થાય છે, તેમ માનવું પડે. તેથી ધ્વનિરૂપ કે શબ્દરૂપ એવા વચનપ્રયોગોમાં પુરુષના પ્રયત્નનું આવશ્યકપણું છે. માટે ભગવાનની દેશના ધ્વનિરૂપ સ્વીકારવામાં આવે તોપણ પ્રયત્નથી થાય છે તેમ સ્વીકારવું પડે, તેથી દેશનામાં કે ભક્તિમાં પ્રયત્નનો સ્વીકાર શ્વેતાંબરને અને દિગંબરને સમાન છે, માટે જો પ્રયત્ન વગર દેશના છે, તેમ સ્વીકારવામાં આવે તો પ્રયત્ન વગર ભક્તિ છે, તેમ પણ સ્વીકારવું પડે. વળી પુરુષના પ્રયત્ન વગર તીર્થકરોની દેશના થાય છે, તેમ સ્વીકારવામાં આવે તો અપૌરુષેય આગમને સ્વીકારનાર મીમાંસક મતને સ્વીકારવાની આપત્તિ આવે અર્થાત્ દિગંબરો અપૌરુષેય આગમને સ્વીકારનાર મીમાંસકના મતનું નિરાકરણ કરી શકે નહિ; કેમ કે જેમ મીમાંસકના મતે પુરુષના પ્રયત્ન વગર આગમોનો સ્વીકાર છે, તેમ દિગંબરોના મતે પણ પુરુષના પ્રયત્ન વગર ધ્વનિથી ઉત્પન્ન થયેલી દેશનાથી આગમની ઉપપત્તિ છે, માટે અપૌરુષેય આગમ છે, તેમ જે રીતે મીમાંસક સ્વીકારે છે, તેમ દિગંબરના મતે પણ સ્વીકાર થાય છે, માટે પ્રયત્ન વગર દેશના નથી એમ માનવું ઉચિત છે, તેથી દેશનામાં અને ભક્તિમાં સામ્ય નથી, એમ જે દિગંબરો કહે છે, તે યત્કિંચિત્ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ પ૮ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૬ થ સુદમાવેન પૃચ્છામ: થી મધમત્ર સુધીના કથનનો ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભગવાનની દેશના શબ્દરૂપ સ્વીકારીએ કે ધ્વનિરૂપ સ્વીકારીએ તોપણ પુરુષના પ્રયત્ન વગર સંભવે નહિ. તેથી જેમ ભગવાન દેશનામાં પ્રયત્ન કરે છે, તેમ ભક્તિમાં પ્રયત્ન કરે છે, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. ત્યાં દિગંબર ગ્રંથકારશ્રીને સુહૃભાવથી પૃચ્છા કરે છે – જે પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વક થાય છે, તે પ્રવૃત્તિમાં ઇચ્છા હેતુ છે, અને ઇચ્છા એ રાગનો પરિણામ છે, અને કેવલી વીતરાગ છે, તેથી કેવલીને દેશનાદિમાં કે આહારાદિમાં પ્રવૃત્તિ કઈ રીતે સંભવી શકે ? અર્થાત્ સંભવી શકે નહિ, એ પ્રકારે દિગંબર પૃચ્છા કરે છે. તેનો ગ્રંથકારશ્રી સુદર્ભાવથી ઉત્તર આપે છે – જે સ્થાનમાં બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ થાય છે અને ત્યાં ઇચ્છા હેતુ છે, તે સ્થાનમાં બુદ્ધિ ઇષ્ટસાધનતાધીરૂ૫ છે, અન્યરૂપ નહિ; કેમ કે અનિષ્ટસાધનતાની બુદ્ધિ કે ઉપેક્ષણીયતાની બુદ્ધિ થાય તે સ્થાનમાં ઇચ્છા હેતુ નથી, તેથી સર્વ બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિમાં ઇચ્છાને હેતુ માનીએ તો અનિષ્ટસાધનતાની બુદ્ધિથી અને ઉપેક્ષણીયતાની બુદ્ધિથી થતી પ્રવૃત્તિમાં પણ ઇચ્છાને હેતુ માનવાનો અતિપ્રસંગ આવે. વળી ઇષ્ટસાધનાબુદ્ધિપૂર્વક જે પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિમાં ઇચ્છાપૂર્વકત્વ છે અને તે પ્રવૃત્તિ ઇષ્ટસાધનતાધીથી જન્ય છે, તેથી ઇષ્ટસાધનતાધીથી જન્ય પ્રવૃત્તિમાં ઇષ્ટસાધનતાધીજન્યતા છે, અને તે ઇષ્ટસાધનતાધીજન્યતાનો અવચ્છેદક ઇચ્છાપૂર્વકત્વ છે. આનાથી એ ફલિત થાય કે ઇષ્ટસાધનતાબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ પ્રત્યે ઇચ્છા હેતુ છે, અને આવું જ દિગંબરો સ્વીકારે તો દિગંબરો કહી શકે કે કેવલીને મોહ નહિ હોવાથી દેશનાદિની પ્રવૃત્તિમાં કે આહારાદિની પ્રવૃત્તિમાં ઇષ્ટસાધનતાની બુદ્ધિ નથી, તેથી કેવલીની દેશનાદિમાં કે આહારાદિમાં પ્રવૃત્તિ થઈ શકે નહીં, તોપણ જેમ સંસારી જીવોની અબુદ્ધિપૂર્વક જીવનયોનિભૂત પ્રવૃત્તિ થાય છે, તેમ અબુદ્ધિપૂર્વક કેવલીના ભવોપગ્રાહિકર્મના વશથી દેશનાદિમાં કે આહારાદિમાં પ્રવૃત્તિ થાય છે, માટે કેવલીને દેશનાદિની કે આહારાદિની પ્રવૃત્તિ સ્વીકારવામાં કોઈ દોષ નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૬ પ૯ આશય એ છે કે જેમ સંસારી જીવોની શ્વાસોચ્છવાસની પ્રવૃત્તિ કે દેહમાં લોહી પરિભ્રમણને અનુકૂળ પ્રવૃત્તિ થાય છે, અને અબુદ્ધિપૂર્વકની તે પ્રવૃત્તિ છે, તેમ કેવલીને પણ ભવોપગ્રાહી એવા અઘાતિકર્મના વશથી દેશનાદિમાં કે આહારાદિમાં પ્રવૃત્તિ થાય છે અર્થાત્ તીર્થંકર નામકર્મના ઉદયથી તીર્થકરની અને અન્ય કેવલીની તેવા પ્રકારના નામકર્મના ઉદયરૂપ ભવોપગ્રાહિકર્મના વશથી, અબુદ્ધિપૂર્વકની દેશનાદિમાં પ્રવૃત્તિ થાય છે અને દેહધારણને અનુકૂળ એવું આયુષ્યકર્મ અને તેને ટકાવવાને અનુકૂળ આહાર ગ્રહણ કરાવે તેવું ભવોપગ્રાહિકર્મ કેવલીને છે. તેથી કેવલીની આહારમાં પ્રવૃત્તિ થાય છે, તેમ સ્વીકારી શકાય છે, માટે કેવલીને ઇચ્છા નહિ હોવા છતાં દેશનાદિમાં અને આહારાદિમાં પ્રવૃત્તિ સ્વીકારવામાં કોઈ બાધ નથી, એ પ્રકારના સુદર્ભાવથી ગ્રંથકારશ્રીએ દિગંબરના કથનનું સમાધાન કર્યું. આ કથનથી શું ફલિત થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે – આ રીતે પ્રવૃત્તિ સામાન્ય પ્રત્યે યોગોનું હેતુપણું છે, અને કોઈક પ્રવૃત્તિમાં ઇચ્છાપૂર્વકત્વ દેખાય છે, તે અર્થસમાજસિદ્ધ છે. આશય એ છે કે તીર્થંકરો દેશનાની પ્રવૃત્તિ કરે છે, તે પ્રવૃત્તિ ભાષાવર્ગણાનાં પુદ્ગલોને વચનરૂપે પરિણમન પમાડીને લોકોને સંભળાવવાની પ્રવૃત્તિરૂપ છે અને તે દેશનાની પ્રવૃત્તિ પ્રત્યે ભાષાવર્ગણાનાં પુદ્ગલોને અવલંબીને આત્મામાં થતા વીર્યવ્યાપારરૂપ વચનયોગ કારણ છે; અને કેવલી આહાર ગ્રહણ કરે છે, તે આહારનાં પુગલોને મુખમાં પ્રક્ષેપ કરવાની પ્રવૃત્તિરૂપ અને ચાવવાની પ્રવૃત્તિરૂપ છે, અને તે પ્રવૃત્તિ પ્રત્યે કાયાને અવલંબીને આત્મામાં થતા વીર્યવ્યાપારરૂપ કાયયોગ કારણ છે, તેથી મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવે છે, તે પ્રવૃત્તિસામાન્ય પ્રત્યે યોગો કારણ છે, અને કેટલાક સ્થાને પ્રવૃત્તિ કરતી વખતે ઇચ્છા પણ કારણ દેખાય છે. જેમ ગૃહસ્થો આહારની પ્રવૃત્તિ કરે છે, તે આહારની પ્રવૃત્તિ પ્રત્યે કાયયોગ કારણ છે, તેમ તે ગૃહસ્થોને આહારમાં ઇષ્ટસાધનતાની બુદ્ધિ છે, તેથી તે આહારગ્રહણની પ્રવૃત્તિમાં જેમ કાયયોગ કારણ છે, તેમ ઇચ્છા પણ કારણ છે. તેથી ગૃહસ્થોની ઇષ્ટસાધનતાની બુદ્ધિપૂર્વક આહારની પ્રવૃત્તિમાં યોગ કારણ છે, તેમ ઇચ્છા પણ કારણ છે, એ પ્રકારનો અનુભવ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ go કેવલિભુતિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૧૬ વસ્તુતઃ તે ઇચ્છાપૂર્વકની આહારની પ્રવૃત્તિ અર્થસમાજથી સિદ્ધ છે. જેમ ઘટ પ્રત્યે દંડ, ચક્ર, ચીવર, કુલાલાદિ કારણ છે, તેથી દંડ, ચક્ર, ચીવર, કુલાલાદિ ઘટનાં કારણો કહેવાય, અને તે ઘટના ઉપાદાનકારણરૂપ માટીમાં નીલાદિ રંગ નાંખવામાં આવે તો નીલઘટ થાય છે, તેથી તે નીલાદિ રંગ પણ નીલાદિ ઘટ પ્રત્યે કારણ કહેવાય છે અર્થાત્ દંડાદિ સામગ્રીથી ઘટ થયો અને નીલવર્ણરૂપ સામગ્રીથી ઘટમાં નીલ વર્ણ થયો તેમ કહેવાય છે, તેથી બે કારણસામગ્રીથી નીલmટરૂપ કાર્ય થયું, તેમ કહેવાય છે; પરંતુ એમ કહેવાતું નથી કે નીલઘટ પ્રત્યે દંડ, ચક્ર, ચીવર, કુલાલાદિ અને નીલ વર્ણ કારણ છે; કેમ કે તેમ સ્વીકારવામાં ભિન્ન ભિન્ન વર્ણવાળા ઘટો પ્રત્યે ભિન્ન ભિન્ન સામગ્રી કારણ છે, તેમ સ્વીકારવું પડે, તેથી અનેક કાર્યકારણભાવ સ્વીકારવારૂપ ગૌરવ દોષની પ્રાપ્તિ થાય. માટે તાર્કિકો ઘટ સામાન્ય પ્રત્યે દંડાદિને કારણ સ્વીકારે છે, અને નીલસામગ્રીથી નીલઘાટ થયો તેમ સ્વીકારે છે અને ઘટની સામગ્રી અને ઘટમાં થતા નીલવર્ણની સામગ્રીરૂપ બે કારણસામગ્રીના સમુદાયથી નીલઘટની પ્રાપ્તિ છે તેમ સ્વીકારે છે, તેથી નીલઘટ અર્થસમાજસિદ્ધ છે. તેમ આહારાદિની પ્રવૃત્તિસામાન્ય પ્રત્યે યોગોનું હેતુપણું છે, અને સંસારી જીવોને આહારાદિમાં બુદ્ધિ હોવાના કારણે ઇષ્ટસાધનતાને કારણે આહારાદિની પ્રવૃત્તિમાં ઇચ્છા ઉત્પન્ન થઈ, તેથી સંસારી જીવોની આહારાદિની પ્રવૃત્તિ પ્રત્યે યોગ અને ઇચ્છા બંને હેતુ છે માટે સંસારી જીવોને આહારાદિની પ્રવૃત્તિ અર્થસમાજસિદ્ધ છે. સારાંશ - • જેમ ઘટ પ્રત્યે દંડાદિ સામગ્રી કારણ છે, તેમ પ્રવૃત્તિસામાન્ય પ્રત્યે યોગો કારણ છે, અને જેમ માટીમાં નીલાદિ વર્ણોના પ્રક્ષેપથી નીલાદિ ઘટની પ્રાપ્તિ છે, તેમ ઇષ્ટસાધનતાની બુદ્ધિવાળા જીવોને આહારાદિની પ્રવૃત્તિમાં ઇચ્છાની પ્રાપ્તિ છે; અને જેમને ઇષ્ટસાધનતાની બુદ્ધિ નથી, એવા કેવલીને આહારાદિની પ્રવૃત્તિમાં માત્ર યોગો જ કારણ છે, ઇચ્છા કારણ નથી, તેથી ઇચ્છા વગર કેવલીને યોગોથી આહારાદિ પ્રવૃત્તિ સ્વીકારી શકાય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનહાગિંશિકો/શ્લોક-૧૬-૧૭ ૬૧ ગ્રંથકારશ્રીએ જે કહ્યું કે પ્રવૃત્તિસામાન્ય પ્રત્યે યોગો હેતુ છે અને ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ અર્થસમાજસિદ્ધ છે, તેમાં સાક્ષીરૂપે અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૨૨નું ઉદ્ધરણ આપ્યું. તેનું યોજન આ પ્રમાણે છે – અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૨૨માં કહ્યું કે પરદ્રવ્યમાં પ્રવૃત્તિ મોહની જનક નથી અને મોહથી જન્ય નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે મોહ વગર=ઇચ્છા વગર, પરદ્રવ્યમાં પ્રવૃત્તિ થાય છે, અને તે પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરતી વખતે મોહનો અભાવ હોઈ શકે છે. તેથી પરદ્રવ્યની પ્રવૃત્તિ યોગકૃત છે, તેમ સિદ્ધ થાય છે અને જે જીવોને ફળની ઇચ્છા છે, તે જીવોને તે પ્રવૃત્તિમાં રાગ-દ્વેષના પરિણામો પણ થાય છે. તેથી રાગ-દ્વેષયુક્ત પ્રવૃત્તિ અર્થસમાજસિદ્ધ છે. • સંક્ષેપમાં પારદ્રવ્યની પ્રવૃત્તિ યોગકૃત છે, અને ફળાકાંક્ષાવાળી પરદ્રવ્યની પ્રવૃત્તિ રાગ-દ્વેષરૂપ અને યોગરૂપ છે કારણ સમુદાયથી થાય છે. તેથી ફળાકાંક્ષાવાળી પરદ્રવ્યની પ્રવૃત્તિ અર્થસમાજસિદ્ધ છે. આ વિષયમાં અધિક ચર્ચા અન્યત્ર અર્થાત્ અધ્યાત્મમતપરીક્ષા આદિ ગ્રંથોમાં છે. પ્રસ્તુત શ્લોકની ટીકામાં દિગંબરને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે તપૂર્વકત્વ જો ઇષ્ટસાધનતાધીજન્યતાવચ્છેદક છે, તોપણ અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ ભવોપગ્રાહિકર્મના વશથી ઉપપન્ન થાય છે. ત્યાં હું અને તાપ એ કથનથી એ ફલિત થાય છે કે ઇચ્છાને મોહરૂપ સ્વીકારવામાં આવે તો ઇચ્છા વગર કેવલીને ભવોપગ્રાહિકર્મના વશથી પ્રવૃત્તિ છે, તેમ સ્વીકારી શકાય; અને જ્ઞાન, ઇચ્છા અને પ્રવૃત્તિ એ પ્રકારનો ક્રમ છે, તેમ સ્વીકારીને, મોહના પરિણામ વગરની પણ ઇચ્છા હોઈ શકે છે, તેમ સ્વીકારવામાં આવે તો, કેવલીને કેવલજ્ઞાનમાં આ કૃત્ય મારા માટે કર્તવ્ય છે એવું જ્ઞાન છે, અને તે કાર્ય કરવાને અભિમુખ જે પરિણામ થાય છે, તે ઇચ્છારૂપ છે; અને તેનાથી કેવલી આહારાદિમાં કે દેશનાદિમાં પ્રવૃત્તિ કરે છે, તેમ સ્વીકારીએ તો, રાગ-દ્વેષના પરિણામ વગરની પ્રવૃત્તિને અનુકૂળ ઇચ્છા કેવલીને છે, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી; પરંતુ ઇચ્છા રાગરૂપ જ છે, તેવો દિગંબરને આગ્રહ હોય તોપણ અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ કેવલીને થઈ શકે છે, માટે કેવલીને ઇચ્છા નથી, તેમ સ્વીકારવામાં પણ કોઈ દોષ નથી. આ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૨ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬-૧૭ આથી ગ્રંથકારશ્રીએ સ્વયં અધ્યાત્મમતપરીક્ષામાં કેવલીને મોહ નહિ હોવા છતાં જ્ઞાનપૂર્વકની ઇચ્છા સ્વીકારવામાં કોઈ દોષ નથી, તેમ સ્થાપન કરેલ છે. આનાથી એ ફલિત થાય છે કે રાગાત્મક ઇચ્છા એ ઇષ્ટસાધનતાની બુદ્ધિથી થનારી છે, જે કેવલીમાં નથી; અને પોતાની ભૂમિકા અનુસાર આ ઉચિત પ્રવૃત્તિ છે, એવા જ્ઞાનથી તે પ્રવૃત્તિને અનુકૂળ કેવલજ્ઞાનના પરિણામરૂપ ઇચ્છા કેવલીને સ્વીકારવામાં કોઈ દોષ નથી. I॥૧૬॥ અવતરણિકા : શ્લોક-૩માં દિગંબરે કહેલ કે કેવલીને સાતાવેદનીયની અનુદીરણા હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી અર્થાત્ કેવલીને ભુક્તિ સ્વીકારવામાં આવે તો કેવલીને સાતાવેદનીયની ઉદીરણાનો પ્રસંગ આવે, અને કેવલીને સાતાવેદનીયની ઉદીરણા નથી, માટે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે શ્લોક ઃ भुक्त्या या सातवेद्यस्योदीरणापाद्यते त्वया । सापि देशनयाऽसातवेद्यस्यैतां तवाक्षिपेत् ।।१७।। અન્વયાર્થ : સાવિ=તે પણ મુન્ત્યા=કવલાહારથી ચા=જે સાતવેદ્યસ્યોવીરા=સાતાવેદનીયની ઉદીરણા ત્વયા=તારા વડે=દિગંબર વડે આપાતે=આપાદન કરાય છે, અર્થાત્ દિગંબર વડે ભુક્તિ દ્વારા આપાદન કરાયેલી સાતાવેદનીયની ઉદીરણા પણ, વેશનવા=દેશના વડે અસાતાવેદ્યસ્વ=અસાતાવેદનીયની તાં= આને=ઉદીરણાને, તવ=તારા મતે=દિગંબરના મતે ઞક્ષિપે=આક્ષેપ કરે. ।।૧૭। - શ્લોકાર્થ : વલાહારથી જે સાતાવેદનીયની ઉદીરણા દિગંબર વડે આપાદન કરાય છે, તે પણ=દિગંબર વડે ભુક્તિ દ્વારા આપાદન કરાયેલી ઉદીરણા Page #92 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૭ ૬૩ પણ, દેશના વડે અસાતાવેદનીયની ઉદીરણાને દિગંબરના મતે આક્ષેપ કરે. II૧ળા ટીકા :__ भुक्त्येति-भुक्त्या कवलाहारेण, या सातवेद्यस्य सातवेदनीयस्य, उदीरणा त्वयापाद्यते, भुक्तिव्यापारेण सातोत्पत्तेः, सापि देशनयाऽसातवेद्यस्यैतां उदीरणां, तवाक्षिपेत्, ततोऽपि परिश्रमदुःखसम्भवात्, प्रयत्नजन्यत्वस्य तत्र व्यवस्थापितत्वाવિતિ ભાવ: ૨૭Tી ટીકાર્ય : મુવલ્યા ..... સન્મવા, ભક્તિથી=કાલાહારથી, સાતવેદની સાતાવેદનીયની, જે ઉદીરણા તારા વડે–દિગંબર વડે, આપાદન કરાય છે; કેમ કે ભક્તિના વ્યાપારથી સાતાની ઉત્પત્તિ છે, તે પણ =દિગંબર વડે ભક્તિ દ્વારા આપાદન કરાયેલી સાતાની ઉદીરણા પણ, તારા મતે દેશના વડે અસાતાવેદનીયની આનો ઉદીરણાનો, આક્ષેપ કરે; કેમ કે તેનાથી પણ=દેશનાથી પણ, પરિશ્રમરૂપ દુઃખનો સંભવ છે. અહીં દિગંબર કહે કે કેવલીને દેશનામાં શ્રમ નથી, કેમ કે કેવલીના મસ્તકમાંથી ધ્વનિ નીકળે છે, તેથી બોલવાનો પ્રયત્ન નથી. માટે કેવલીને દેશનાથી અસાતાની ઉદીરણાની પ્રાપ્તિ થશે નહિ. તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે – પ્રયત્ન ... તિ માવ: || પ્રયત્નજન્યપણાનું અર્થાત્ દેશનાના પ્રયત્નજન્યપણાનું ત્યાં=શ્લોક-૧૬માં, વ્યવસ્થાપિતપણું હોવાથી દેશવામાં કેવલીને પરિશ્રમના દુઃખનો સંભવ છે, એમ સંબંધ છે. આ પ્રમાણે શ્લોકનો ભાવ છે. I૧૭ા. જ તતોડપિ પરિશ્રમસમવત્ - અહીં પ થી એ કહેવું છે કે ભક્તિના વ્યાપારથી તો સાતાની ઉત્પત્તિ છે, પરંતુ દેશનાના પ્રયત્નથી પણ પરિશ્રમરૂપ દુઃખનો સંભવ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૧૭-૧૮ ભાવાર્થ :સાતાવેદનીયની અનુદીરણા હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ : શ્લોક-૩માં દિગંબરે કહેલ કે કેવલીને કવલભોજન સ્વીકારવામાં આવે તો ભોજનથી સાતાનો ઉદય થાય છે, અને ભક્તિને કારણે સાતાનો ઉદય સ્વીકારવામાં આવે તો સાતાની ઉદીરણાની પણ પ્રાપ્તિ થાય, અને કેવલીને સાતાની ઉદીરણા શાસ્ત્રકાર સ્વીકારતા નથી, એ વાત દિગંબર અને શ્વેતાંબર ઉભયને સંમત છે. માટે કેવલી કવલભોજન કરતા નથી, તેમ શ્વેતાંબરોએ માનવું જોઈએ; આ પ્રકારના દિગંબરના કથનને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે – જો ભોજનને કારણે સાતાની ઉત્પત્તિ થાય છે માટે કેવલીને સાતાની ઉદીરણા છે, એ પ્રમાણે દિગંબર આપાદન કરે, તો કેવલીને દેશનાથી અસતાવેદનીયનો ઉદય થાય છે. તેથી કેવલીને અસતાવેદનીયની ઉદીરણાને પણ સ્વીકારવાની દિગંબરને આપત્તિ આવે; કેમ કે દેશનાથી પરિશ્રમરૂપ દુઃખનો સંભવ છે, તેથી દેશનાથી દુઃખની ઉદીરણા પણ થાય છે, તેમ દિગંબરને માનવું પડે; કેમ કે જેમ ભક્તિના વ્યાપારથી સાતાના ઉદયને કારણે સાતાની ઉદીરણાનું દિગંબર દ્વારા આપાદન છે, તેમ દેશનાથી અસાતાના ઉદયને કારણે અસાતાની ઉદીરણાની આપત્તિ દિગંબરને છે. અહીં દિગંબર કહે કે કેવલી દેશના આપે છે, તે પ્રયત્નથી આપતા નથી, પરંતુ કેવલીના મસ્તકમાંથી ધ્વનિ નીકળે છે. માટે કેવલીને દેશનામાં પરિશ્રમરૂપ દુઃખ નથી, માટે અસાતાની ઉદીરણા નથી, અને કેવલીને ભક્તિના સ્વીકારમાં સાતાની ઉત્પત્તિ છે માટે સાતાની ઉદીરણાની આપત્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે - દેશના પ્રયત્નજન્ય છે, એ પ્રમાણે અમે શ્લોક-૧૬માં વ્યવસ્થાપન કરેલું છે. માટે કેવલીને દેશનામાં પરિશ્રમજન્ય દુઃખ છે, તેથી દિગંબરને કેવલીમાં અસાતાની ઉદીરણા સ્વીકારવાની આપત્તિ છે. ll૧૭ના અવતરણિકા :सुहृद्भावेन समाधत्ते - Page #94 -------------------------------------------------------------------------- ________________ કપ કેવલિભુત્તિ વ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૮ અવતરણિતાર્થ : સુહભાવથી ગ્રંથકારશ્રી સમાધાન કરે છે – અવતરણિકાનો ભાવાર્થ - કેવલીને ભુક્તિ સ્વીકારવામાં આવે તો ભક્તિથી સાતાની પ્રાપ્તિ થાય, અને કેવલીને ભક્તિથી સાતાની પ્રાપ્તિ સ્વીકારીએ તો શ્લોક-૩માં કહ્યું તેમ કેવલીને સાતવેદનીયની ઉદીરણાની આપત્તિ આવે, અને કેવલીને સાતાની ઉદીરણા દિગંબરો કે શ્વેતાંબરોને માન્ય નથી. માટે કેવલીને ભક્તિ સ્વીકારી શકાય નહિ. ગ્રંથકારશ્રીએ તેનો ઉત્તર આપતાં શ્લોક-૧૭માં કહ્યું કે કેવલીને ભુક્તિને કારણે સાતાની ઉદીરણાની આપત્તિ દિગંબર આપે તો દિગંબરને પણ કેવલીને દેશનાથી અસાતાની ઉદીરણાની આપત્તિ આવે. આ પ્રકારની આપત્તિ આવવાથી એ ફલિત થયું કે કેવલીને ભુક્તિ સ્વીકારવાથી સાતાની ઉદીરણાની આપત્તિ શ્વેતાંબર પક્ષમાં છે અને દેશનાથી અસાતાની ઉદીરણાની આપત્તિ દિગંબર પક્ષમાં છે. જો કેવલીને સાતાની ઉદીરણાની આપત્તિનું નિરાકરણ ન કરી શકાય તો શ્વેતાંબરો પણ કેવલીને સાતાની ઉદીરણા માનતા નથી, તેથી કેવલીને કવલાહાર કઈ રીતે શ્વેતાંબરો સ્વીકારી શકે, એ પ્રકારની જિજ્ઞાસામાં ગ્રંથકારશ્રી સુહૃભાવથી સમાધાન કરે છે – શ્લોક : उदीरणाख्यं करणं प्रमादव्यङ्ग्यमत्र यत् । तस्य तत्त्वमजानान: खिद्यसे स्थूलया धिया ।।१८।। અન્વયાર્થ: મત્ર=અહીં વેદનીયકર્મમાં, ચ=જે વીરગર્થ રાં=ઉદીરણાકરણ છે, તે પ્રમાવિય—પ્રમાદથી વ્યંગ્ય છે, તસ્ય તત્ત્વ—તેના તત્વને વેદનીયકર્મમાં વર્તતા ઉદીરણાકરણના પરમાર્થને, નાનાની=નહિ જાણનારો એવો તું દિગંબર, પૂના થિયા વિદાસે પૂલ બુદ્ધિથી ખેદ પામે છે. ૧૮. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૬ શ્લોકાર્થ : વેદનીયકર્મમાં જે ઉદીરણાકરણ છે, તે પ્રમાદથી વ્યંગ્ય છે. તેના તત્ત્વને નહિ જાણનારો એવો તું=દિગંબર, સ્થૂલ બુદ્ધિથી ખેદ પામે છે. ૧૮II ટીકા : કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮ उदीरणाख्यमिति - [ अत्र] उदीरणाख्यं करणं यदान्तरशक्तिविशेषलक्षणं प्रमादव्यङ्ग्यं वर्तते, तस्य तत्त्वं स्वरूपम्, अजानानः स्थूलया धिया बहिर्योगमात्रव्यापारगोचरया खिद्यसे त्वं, योगव्यापारमात्रस्य तदाक्षेपकत्वे ततो मनोयोगेनाप्यप्रमत्ते सुखोदीरणप्रसङ्गात्, तदीयसुखस्य ज्ञानरूपत्वे सुखान्तरस्यापि तथात्वप्रसङ्गात्, सुख्यहमित्यनुभवस्य चाप्रमत्तेऽप्यक्षतत्वादिति ।। १८ ।। ટીકાર્ય : [ अ ] उदीरणाख्यं વિઘસે ત્વમ્, અહીં=દનીયકર્મમાં, જે આંતરશક્તિવિશેષસ્વરૂપ ઉદીરણાકરણ છે, તે પ્રમાદથી વ્યંગ્ય વર્તે છે. તેના તત્ત્વને=વેદનીયકર્મની ઉદીરણા પ્રમાદથી વ્યંગ્ય છે તેના સ્વરૂપને, નહિ જાણનારો તું બહિર્યોગમાત્ર-વ્યાપારગોચર સ્થૂલબુદ્ધિથી ખેદ પામે છે. પૂર્વે ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે બાહ્યયોગમાત્રના વ્યાપારથી વેદનીયકર્મની ઉદીરણા થતી નથી, પરંતુ પ્રમાદથી થાય છે. તેની પુષ્ટિ કરવા માટે હેતુ કહે છે - ..... યોનવ્યાપાર ..... પ્રસાાત્, યોગવ્યાપારમાત્રનું તેનું આક્ષેપકપણું હોતે છતે= વેદનીયકર્મની ઉદીરણાનું આક્ષેપકપણું હોતે છતે, તેનાથી=યોગવ્યાપાર માત્રથી, મનોયોગ દ્વારા પણ અપ્રમત્તમાં=અપ્રમત્ત મુનિમાં, સુખની ઉદીરણાનો પ્રસંગ છે. 1 અહીં દિગંબર કહે કે અપ્રમત્ત મુનિઓને જે સુખ થાય છે તે જ્ઞાનરૂપ છે, સાતારૂપ નથી. માટે જ્ઞાનરૂપ સુખ માટે કરાતા મનોવ્યાપારથી સાતાની ઉદીરણાનો પ્રસંગ આવે નહિ. માટે અપ્રમત્ત મુનિને સુખની ઉદીરણાનો પ્રસંગ આવશે નહિ. તેથી બીજો હેતુ કહે છે तदीयसुखस्य તથાત્વપ્રસાત્, તેમના સુખનું=અપ્રમત્ત મુનિના સુખનું, જ્ઞાનરૂપપણું હોતે છતે, સુખાંતરના પણ=અપ્રમત્ત મુનિઓને જે ઉપશમરૂપ Page #96 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૧૮ સુખ થાય છે તેના કરતા સંસારી જીવોને થતા ઔદયિક ભાવરૂપ સુખાંતરના પણ, તથાપણાનો પ્રસંગ છે=જ્ઞાનરૂપપણાનો પ્રસંગ છે. અહીં દિગંબર કહે કે અપ્રમત્ત મુનિને સુખ છે, તેમ ન સ્વીકારીએ તો શું વાંધો છે ? અર્થાતુ અપ્રમત્ત મુનિને સુખ નથી માટે સુખની ઉદીરણા નથી, તેમ સ્વીકારી શકાશે. તેથી ત્રીજો હેતુ કહે છે – સુર્યમ્ ..... અક્ષતત્વાવિતિ | હું સુખી છું' એ પ્રકારના અનુભવનું અપ્રમત્ત મુનિમાં પણ અક્ષતપણું છે. રૂતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. II૧૮ મનોયોનાપ્રમત્તે સુવીરપ્રસાત્ - અહીં પ થી એ કહેવું છે કે કાયયોગથી તો અપ્રમત્ત મુનિમાં સુખની ઉદીરણાનો પ્રસંગ છે, પરંતુ મનોયોગથી પણ અપ્રમત્ત મુનિમાં સુખની ઉદીરણાનો પ્રસંગ છે. એક તવી સુવર્ય જ્ઞાનરૂપત્વે સુવાન્તરસ્યપ તથા–પ્રસાત્િ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે અપ્રમત્ત મુનિનું સુખ તો જ્ઞાનરૂપ છે, પરંતુ સંસારી જીવોના સુખાંતરને પણ જ્ઞાનરૂપ સ્વીકારવાનો પ્રસંગ છે. સુનનુમવસ્થ વાપ્રમજોડણક્ષતત્વાન્ - અહીં ૩પ થી એ કહેવું છે કે સંસારી જીવોને તો “હું સુખી છું' એ પ્રકારનો અનુભવ છે, પરંતુ અપ્રમત્ત મુનિને પણ હું સુખી છું” એ પ્રકારનો અનુભવ અક્ષત છે. ભાવાર્થ - કેવલીને ભુક્તિવ્યાપારથી સાતાનો ઉદય હોવા છતાં સાતાની ઉદીરણા કેમ નથી ? તેનું સ્પષ્ટીકરણ : શ્લોક-૧૭માં ગ્રંથકારશ્રીએ દિગંબરને કહ્યું કે ભક્તિથી સાતાવેદનીયની ઉદીરણા જો તારા વડે આપાદન કરાય છે, તો દેશના વડે અસતાવેદનીયની ઉદીરણાની આપત્તિ પણ કેવલીને દિગંબરના મતે પ્રાપ્ત થશે. આમ કહીને ગ્રંથકારશ્રીએ દિગંબરને પ્રતિબંદિ ઉત્તર આપ્યો; પરંતુ કેવલીના ભક્તિવ્યાપારથી સાતાની ઉત્પત્તિ થતી હોય તો સાતાની ઉદીરણાનો પ્રસંગ કેવલીને પ્રાપ્ત થાય, અને તેમ સ્વીકારીએ તો કેવલીને સાતાની ઉદીરણા નથી, તે શાસ્ત્રવચનનો વ્યાઘાત થાય. તેથી કેવલીને ભુક્તિવ્યાપારથી સાતાનો ઉદય હોવા છતાં સાતાની Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૧૮ ઉદીરણા કેમ થતી નથી ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ઉદીરણાકરણ એ આન્તરશક્તિવિશેષસ્વરૂપ છે અર્થાત્ જીવમાં કોઈક પ્રકારનો પરિણામવિશેષ છે. જેમ પરિણામવિશેષથી બંધનકરણ આદિ કાર્યો થાય છે, તેમ કોઈક પ્રકારના પરિણામવિશેષથી સત્તામાં રહેલા કર્મોની ઉદીરણા પણ થાય છે; અને વેદનીયકર્મના વિષયમાં જે ઉદીરણાકરણનો પરિણામ છે, તે પ્રમાદથી વ્યંગ્ય છે અર્થાત્ પ્રમત્તગુણસ્થાનક સુધી જીવમાં પ્રમાદનો પરિણામ છે, અને તે પ્રમાદના પરિણામને કારણે વેદનીયકર્મની ઉદીરણા અભિવ્યક્ત થાય છે. તેનું સ્વરૂપ નહિ જાણનાર એવો દિગંબર બહિર્યોગમાત્રવ્યાપારવિષયક સ્કૂલ બુદ્ધિથી વિચારીને કહે છે કે કેવલીને ભક્તિ સ્વીકારવાથી માતાની ઉત્પત્તિ થશે અને તેના કારણે સાતાની ઉદીરણા થશે. આશય એ છે કે કેવલી ભોજનની ક્રિયા કરે છે, તે બાહ્યયોગના વ્યાપારને જોઈને દિગંબર કહે છે કે આહારગ્રહણની ક્રિયા સુધાના શમનનું કારણ હોવાથી તે આહારગ્રહણની ક્રિયાથી સાતાની પ્રાપ્તિ થશે, અને સાતાની પ્રાપ્તિથી કેવલીને સાતાની ઉદીરણા થશે. વસ્તુતઃ સાતાનો ઉદય થાય એટલામાત્રથી સાતાની ઉદીરણા થાય, એવો નિયમ નથી; પરંતુ સાતાના ઉદયકાળમાં પ્રમત્તગુણસ્થાનક સુધીનો પ્રસાદ વર્તતો હોય તો તે પ્રમાદથી સાતાની ઉદીરણા થાય. આથી જ સંસારી જીવોને ભક્તિથી સાતાનો ઉદય થાય છે, તેમ સાતાની ઉદીરણા પણ થાય છે; પરંતુ અપ્રમત્ત ગુણસ્થાનકમાં રહેલા મુનિઓને કે કવલીને પ્રમાદનો પરિણામ લેશ પણ નથી, તેથી ભુક્તિના વ્યાપારથી સાતાનો ઉદય થવા છતાં સાતાની ઉદીરણા નથી. વળી તેની પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – યોગવ્યાપારમાત્રનું ઉદીરણાનું આક્ષેપકપણું સ્વીકારવામાં આવે તો મનોયોગથી પણ અપ્રમત્ત મુનિમાં સુખની ઉદીરણાનો પ્રસંગ પ્રાપ્ત થાય. આશય એ છે કે કેવલી ભોજનની ક્રિયા કરે છે, તેથી તે ભોજનની ક્રિયાથી જેમ સાતાનો ઉદય થાય છે, તેમ સાતાની ઉદીરણા પણ થાય છે, એમ સ્વીકારવામાં આવે તો, અપ્રમત્ત મુનિઓને મનોયોગના વ્યાપારથી પણ સુખની ઉદીરણાનો પ્રસંગ આવે; કેમ કે અપ્રમત્ત મુનિઓ ધ્યાનકાળમાં મનોયોગનો Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉG કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૧૮ વ્યાપાર કરે છે, તે વખતે તેઓને સુખનો અનુભવ છે, તેથી તેઓને સુખની ઉદીરણા માનવાનો પ્રસંગ આવે; અને અપ્રમત્ત મુનિઓને જેમ મનોયોગવ્યાપારથી સુખની ઉદીરણા નથી, તેમ કેવલીને ભક્તિના વ્યાપારથી સુખની ઉદીરણા નથી, તેમ માનવામાં કોઈ વિરોધ નથી. અહીં દિગંબર કહે કે અપ્રમત્ત મુનિને મનોયોગવ્યાપારથી જે સુખ થાય છે, તે જ્ઞાનરૂપ છે માટે તેઓને સુખની ઉદીરણા નથી; અને ભક્તિની ક્રિયાથી જે સુખ થાય છે તે જ્ઞાનરૂપ નથી, પરંતુ સાતાના ઉદયરૂપ છે, માટે કેવલીને ભક્તિના વ્યાપારથી સાતાની ઉદીરણાનો પ્રસંગ આવે; અને અપ્રમત્ત મુનિને મનોવ્યાપારથી થતું સુખ સાતારૂપ નહિ હોવાથી સુખની ઉદીરણાનો પ્રસંગ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો મનોયોગથી થતું અપ્રમત્ત મુનિનું સુખ જ્ઞાનરૂપ સ્વીકારવામાં આવે તો આહારાદિ ગ્રહણથી થતું સાતવેદનીયરૂપ સુખાંતર પણ જ્ઞાનરૂપ માનવાનો પ્રસંગ છે; કેમ કે આહારથી સુધાના શમનને કારણે જે સુખનું વેદન થાય છે, તે જ્ઞાનથી જ વેદ્ય છે. તેથી જેમ અપ્રમત્ત મુનિને મનથી સુખનું વેદના થાય છે, તે જ્ઞાનરૂપ છે, તેમ ભુક્તિ આદિના વ્યાપારથી થતું સુખ પણ જ્ઞાનથી વેદ્ય છે. માટે ભુક્તિ આદિના વ્યાપારથી વેદ્ય એવું સુખ જ્ઞાનરૂપ હોવા છતાં સાતાની ઉદીરણા ભક્તિથી થાય છે, એમ સ્વીકારવામાં આવે તો, અપ્રમત્ત મુનિને મનોયોગના વ્યાપારથી થતા સુખની ઉદીરણા પણ સ્વીકારવાની આપત્તિ આવે. અહીં દિગંબર કહે કે મનોયોગના વ્યાપારથી અપ્રમત્ત મુનિને સુખનો અનુભવ નથી, પરંતુ સાતાની સામગ્રીથી સુખનો અનુભવ થાય છે. તેથી જેઓ અનુકૂળ આહારાદિ ગ્રહણ કરે છે, તેઓને “હું સુખી છું તેવી પ્રતીતિ થાય છે, માટે ભુક્તિની ક્રિયાથી સુખની ઉદીરણા થશે. જ્યારે અપ્રમત્ત મુનિને તો મનોયોગના વ્યાપારથી નિર્વિકલ્પ ઉપયોગ વર્તે છે, તેથી તેઓને સુખની ઉદીરણા થાય નહિ. તેથી ગ્રંથકારશ્રી કહે છે – હું સુખી છું’ એ પ્રકારનો અનુભવ અપ્રમત્ત મુનિઓને પણ અક્ષત છે. આશય એ છે કે અપ્રમત્ત મુનિઓ નિર્વિકલ્પ ઉપયોગમાં વર્તતા હોય ત્યારે મોહના કલ્લોલો તેમને હોતા નથી, પરંતુ શાંતરસનો અનુભવ હોય છે, અને તે વખતે અસાતાનું કોઈ નિમિત્ત ન હોય તો અપ્રમત્ત મુનિને પણ સાતાનો Page #99 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૮ ઉદય વર્તે છે તેનો અનુભવ થાય છે અને તે અનુભવ સુખાત્મક છે તેથી હું સુખી છું’ એ પ્રકારનો વિકલ્પ અપ્રમત્ત મુનિઓને નથી, તોપણ પોતે સુખનો અનુભવ કરે છે, એ પ્રકારની પ્રતીતિ તો અપ્રમત્ત મુનિઓને છે, તેથી જ્યાં સુખનો અનુભવ હોય ત્યાં સાતાની ઉદીરણા હોય તેવો નિયમ નથી, પરંતુ સુખના અનુભવકાળમાં પ્રમત્ત ગુણસ્થાનક સુધી વર્તતા પ્રમાદથી વ્યંગ્ય એવો પરિણામ હોય ત્યાં સુખની ઉદીરણા હોય, એ પ્રકારનો નિયમ છે. માટે કેવલીને ભુક્તિજન્ય સાતાનો ઉદય હોવા છતાં સાતાની ઉદીરણા નથી; કેમ કે પ્રમત્ત ગુણસ્થાનક સુધીમાં વર્તતા પ્રમાદનો પરિણામ કેવલીમાં નથી. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે પ્રમત્ત ગુણસ્થાનક સુધીના કોઈપણ જીવો અપ્રમાદભાવથી સ્વભૂમિકા અનુસાર યોગમાર્ગની પ્રવૃત્તિ કરતા હોય, તે વખતે તેમના મનોયોગ, વચનયોગ કે કાયયોગ મોહના ઉમૂલન માટે પ્રવર્તતા હોય છે, તેથી તે વખતની ભૂમિકામાં તેઓ પ્રમાદી નથી, તોપણ તેઓ અપ્રમત્ત ગુણસ્થાનકમાં પણ નથી, તેથી પ્રમત્ત ગુણસ્થાનક સુધીમાં વર્તતો અપ્રમાદભાવ હોય કે પ્રમાદભાવ હોય ત્યારે સાતાની કે અસાતાની ઉદીરણા થાય છે. જ્યારે પ્રમત્તગુણસ્થાનકથી આગળ રહેલા અપ્રમત્ત મુનિઓને સાતાની કે અસાતાની ઉદીરણા નથી. જેમ કોઈ શ્રાવક ભગવાનની ભક્તિમાં વિવેકપૂર્વક તલ્લીન હોય તે વખતે તે શ્રાવકના મનોયોગ, વચનયોગ કે કાયયોગનો વ્યાપાર દ્રવ્યસ્તવમાં યત્ન કરીને ભાવસ્તવની શક્તિના સંચયમાં પ્રવર્તતો હોય, અને તેનો ઉપયોગ વીતરાગગામી વર્તતો હોય, અને જો તે શ્રાવકની દ્રવ્યસ્તવની ક્રિયા અમૃતઅનુષ્ઠાનરૂપ હોય તો, સ્વભૂમિકા અનુસાર તે દ્રવ્યસ્તવનું અનુષ્ઠાન તે શ્રાવક અપ્રમાદભાવથી સેવે છે; આમ છતાં ભગવાનની પૂજાના કાળમાં તે શ્રાવકને પોતાના ધનાદિ પ્રત્યે કે કુટુંબાદિ પ્રત્યે ઉપયોગરૂપે સંશ્લેષ નહિ હોવા છતાં ધનાદિ પ્રત્યેનો સંશ્લેષ સંસ્કારરૂપે વર્તે છે, તેથી તે અંશથી શુદ્ધ આત્મભાવમાં જવામાં પ્રમાદ વર્તે છે, તેથી તે શ્રાવક દ્રવ્યસ્તવમાં અપ્રમાદી હોવા છતાં અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલા મુનિની જેમ નિર્વિકલ્પ ઉપયોગમાં અપ્રમાદવાળા નથી, તેથી તે શ્રાવકને પૂજાના કાળમાં વેદનીયકર્મની ઉદીરણા થાય છે, પરંતુ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૧ કેવલિભુતિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૧૮-૧૯ અપ્રમત્ત મુનિઓનો ઉપયોગ તો સર્વ વિકલ્પોથી પર એવા શુદ્ધ આત્માના સ્વરૂપમાં મગ્ન હોય છે, તેથી તેઓનું ચિત્ત સર્વત્ર અસંગભાવવાળું વર્તે છે અને અસંગભાવરૂપ આત્માના સ્વભાવમાં વર્તવા વિષયક તેઓનો અપ્રમાદભાવ છે, તેથી તેઓને વેદનીયકર્મની ઉદીરણા થતી નથી. ૧૮ અવતરણિકા : શ્લોક-૩માં દિગંબરે કહેલ કે આહારકથાથી પણ અત્યંત પ્રમાદનું જતન હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : आहारकथया हन्त प्रमादः प्रतिबन्धतः । तदभावे च नो भुक्त्या श्रूयते सुमुनेरपि ।।१९।। અન્વયાર્થ: પ્રતિવસ્થતા=પ્રતિબંધને કારણે યાદ રથયા=આહારકથાથી પ્રભાવ=પ્રમાદ (મતિ થાય છે.) તરમાવે અને તેના અભાવમાં=પ્રતિબંધના અભાવમાં, સુમુનેરપિ સુમુનિને પણ મુવા ભક્તિથી નો સૂયતે–સંભળાતો નથી અર્થાત્ પ્રમાદ સંભળાતો નથી. ૧૯ * શ્લોકમાં કહેલ “ન્ત' અવ્યય કોમલ આમંત્રણમાં છે. ટીકા : आहारकथयेति-आहारकथया हन्त प्रतिबन्धतस्तथाविधाहारेच्छासंस्कारप्रवृद्धः प्रमादो भवति, न त्वन्यथापि, अकथाविकथानां विपरिणामस्य परिणामभेदेन व्यवस्थितत्वात्, तदभावे च-प्रतिबन्धाभावे च, नो-नैव, भुक्त्या श्रूयते सुमुनेरपि= उत्तमसाधोरपि, प्रमादः किं पुनर्भगवत इति भावः, बहियोगव्यापारमात्रोपरम एवाप्रमत्तत्वलाभ इति तु न युक्तं, आरब्धस्य तस्य तत्रासङ्गतया निष्ठाया વિરોથાલિતિ પારા Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ટીકાર્ય : आहारकथया કૃતિ ભાવઃ, આહારકથાથી પ્રતિબંધને કારણે= આહારવિષયક રાગને કારણે, તેવા પ્રકારના આહારની ઇચ્છાના સંસ્કારની પ્રવૃદ્ધિ હોવાથી=આહાર પ્રત્યે પક્ષપાત વધે તેવા પ્રકારના આહારવિષયક ઇચ્છાના સંસ્કારની પ્રવૃદ્ધિ હોવાથી, પ્રમાદ થાય છે; પરંતુ અન્યથા પણ નહિ=પ્રતિબંધ વગર તેવા કોઈક પ્રસંગે આહારની વાત કરવામાત્રથી પણ પ્રમાદ થતો નથી; કેમ કે વિપરિણામના પરિણામભેદથી-કથાના વિપરીત પરિણામના પરિણામભેદથી, અકથા અને વિકથાનું વ્યવસ્થિતપણું છે, અને તેના અભાવમાં=પ્રતિબંધના અભાવમાં, ભુક્તિથી સુમુનિને પણ= ઉત્તમ સાધુને પણ, પ્રમાદ સંભળાતો નથી જ, તો વળી ભગવાનને શું ? અર્થાત્ ભગવાનને સુતરાં પ્રમાદ સંભળાતો નથી, એ પ્રકારે ભાવ છે. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯ અહીં દિગંબર કહે કે આત્માથી ભિન્ન એવા પરપદાર્થવિષયક યોગવ્યાપારમાત્રના અભાવમાં જ અપ્રમત્તગુણસ્થાનક છે. તેથી આત્માથી ભિન્ન એવી આહારવિષયક પુદ્ગલની પ્રવૃત્તિ હોતે છતે અપ્રમત્તગુણસ્થાનક સંભવે નહિ. માટે આહારની પ્રવૃત્તિથી સુમુનિને પણ પ્રમાદનો સંભવ છે, તેથી કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે बहिर्योगव्यापार વિરોધાવિત્તિ ।। બહિર્યોગવ્યાપારમાત્રના ઉપરમમાં જ=આત્માથી ભિન્ન એવા આહારવિષયક કે વસ્ત્રવિષયક યોગના વ્યાપારમાત્રના અભાવમાં જ, અપ્રમત્તપણાનો લાભ છે, એ પ્રમાણે વળી દિગંબર કહે છે તે યુક્ત નથી; કેમ કે આરબ્ધ એવા તેનું=આરબ્ધ એવા આહારવિષયક બહિયેંગનું, ત્યાં=આહારાદિ પ્રવૃત્તિના વિષયમાં, અસંગપણાથી નિષ્ઠાનો અવિરોધ છે. ***** રૂતિ શબ્દ શ્લોકના કથનની સમાપ્તિ સૂચક છે. ।૧૯।। * ન ત્ત્તન્યપિ - અહીં પ થી એ કહેવું છે કે આહા૨કથામાં પ્રતિબંધ હોય તો તો પ્રમાદ થાય છે, પરંતુ અન્યથા પણ=પ્રતિબંધ વગર પણ પ્રમાદ થતો નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૩ કેવલિભક્તિવ્યવસ્થાપનાત્રિશિકા/શ્લોક-૧૯ ભાવાર્થ - (૯) આહારકથાથી અત્યંત પ્રમાદનું જનન હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ : દિગંબરો કહે છે કે આહારકથાથી પ્રમાદ થાય છે, તેથી આહારપ્રવૃત્તિથી તો સુતરાં પ્રમાદ થાય છે, તેમ માનવું પડે; કેમ કે જેની કથામાત્રથી પણ પ્રમાદ થતો હોય તેની પ્રવૃત્તિથી તો અત્યંત પ્રમાદ થાય, માટે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આહારકથાથી સર્વત્ર પ્રમાદ થાય છે તેવી નિયત વ્યાપ્તિ નથી, પરંતુ જેમને આહારની પ્રવૃત્તિમાં રાગ છે, તેમને આહારની કથામાં પણ રસ હોય છે; અને તેવા જીવો રસપૂર્વક આહારકથા કરે ત્યારે આહારકથાના કાળમાં આહાર પ્રત્યેનો પ્રતિબંધ વધે તેવી ઇચ્છાના સંસ્કારો વધે છે, તેથી આહારકથાથી પ્રમાદ થાય છે; પરંતુ જેમને આહારકથામાં પ્રતિબંધ નથી, તેમને આહારકથાથી પણ પ્રમાદ થતો નથી. કેમ પ્રમાદ થતો નથી ? તેમાં યુક્તિ બતાવે છે – કોઈ પણ કથા વિપરિણામરૂપે પરિણમન પામે ત્યારે તે કથાનો વિપરિણામ અકથા અને વિકથારૂપ પરિણામભેદથી થાય છે, તેમ ગ્રંથકારશ્રીએ ૯મી કથા બત્રીશીના શ્લોક-૨૧માં કહેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જેમને આહારકથામાં રસ છે, તેમને આહારકથા તે પ્રકારની રસવૃદ્ધિનું કારણ બને છે; પરંતુ જેમને આહારકથામાં રસ નથી, તેઓ કોઈક તેવા પ્રસંગમાં આહારનું કથન કરે તો તે આહારકથા અકથારૂપે પરિણમન પામે છે અર્થાત્ તે આહારની કથાથી કોઈ પ્રકારના રાગનો પરિણામ થતો નથી, ફક્ત પ્રાસંગિક કથનરૂપે તે કથન થાય છે. જેમ કોઈ આરાધક જીવે ઉપવાસ કરેલ હોય અને ઘરના તથાવિધ સંયોગને કારણે કોઈ આહારવિષયક કથન કરે તો તે આહારકથાથી તે આહાર સંબંધી કોઈ પરિણામ થાય નહિ, તો તે આહારકથા અકથારૂપે પરિણમન પામેલ છે, જે આહારકથાનો વિપરિણામ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ છ૪ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૧૯ વળી આહારકથા કોઈક યોગ્ય જીવને વૈરાગ્યનું કારણ બને તો તે આહારકથાનો વિકથારૂપ પરિણામભેદ છે; કેમ કે આહારકથાનું પ્રયોજન આહારવિષયક રસની વૃદ્ધિ છે, તેને બદલે આહારકથાની પ્રવૃત્તિ આહારવિષયક રસગૃદ્ધિના સ્થાને વિપરીત એવા વૈરાગ્યની વૃદ્ધિનું કારણ બની. તેથી તે આહારકથાનો વિકથારૂપ પરિણામ છે. આનાથી એ ફલિત થયું કે કેટલાકને આહારકથા અકથારૂપે પરિણમન પામે છે ત્યારે પ્રમાદ થતો નથી, અને કેટલાકને આહારકથા વિકથારૂપે=વિપરીત કથારૂપે, પરિણમન પામે છે ત્યારે પ્રમાદ તો થતો નથી, પરંતુ વિકથારૂપે પરિણમન પામે છે ત્યારે વૈરાગ્ય થવાને કારણે પ્રમાદથી વિપરીત એવા અપ્રમાદની વૃદ્ધિ થાય છે. માટે દિગંબરો કહે છે કે આહારકથાથી પ્રમાદ થાય છે માટે કેવલી કવલભોજન કરતા નથી, એ વચન અસંગત છે. વળી આહારમાં જેમને પ્રતિબંધ નથી, તેવા સુમુનિઓને પણ ભુક્તિથી પ્રમાદ થતો નથી, તેમ શાસ્ત્રમાં સંભળાય છે. તેથી કેવલીને તો સુતરાં ભક્તિથી પ્રમાદની વૃદ્ધિ થવાનો સંભવ નથી. અહીં સુમુનિને પ્રમાદ થતો નથી, તેમ કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય છે કે જે મુનિઓએ અસંગભાવથી આત્માને અત્યંત ભાવિત કર્યો છે, તેવા સમુનિઓ આહારાદિમાં પ્રવૃત્તિ કરે ત્યારે તે આહારનાં પુદ્ગલોકૃત લેશ પણ પરિણામ થતો નથી; જ્યારે અન્ય આરાધક સાધુને આહારની પ્રવૃત્તિકાળમાં આત્મા અત્યંત ભાવિત ન હોય તો તે આહારનાં પુદ્ગલોકૃત કાંઈક સંશ્લેષ પણ થાય છે; પરંતુ એવા ઉત્તમ મુનિઓ થયા છે કે જેઓને આહારગ્રહણથી લેશ પણ સંશ્લેષ થતો નથી, પરંતુ આહારની પ્રવૃત્તિના કાળમાં જ સંવેગની વૃદ્ધિ થવાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, તેમ શાસ્ત્રમાં સંભળાય છે. તેથી ભક્તિથી પ્રમાદ થાય છે તે વચન પણ દિગંબરોનું મિથ્યા છે. અહીં દિગંબર એમ કહે કે આત્માથી ભિન્ન એવા આહારગ્રહણમાં કે વસ્ત્રાદિગ્રહણમાં યોગનો વ્યાપાર સર્વથા ઉપર=અભાવ, પામે તો જ અપ્રમત્તભાવ આવે, તે દિગંબરનું વચન યુક્ત નથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૫ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૯ દિગંબરોનો આશય એ છે કે અપ્રમત્ત મુનિઓ આત્માના શુદ્ધ ભાવમાં સદા લીન હોય છે, અને જેઓ આત્માના શુદ્ધ ભાવમાં લીન થઈને સદા ધ્યાનમાં પ્રવૃત્તિ કરી શકતા નથી, તેઓમાં અપ્રમત્તગુણસ્થાનક નથી. માટે આત્માથી ભિન્ન એવા આહારાદિની પ્રવૃત્તિનો સર્વથા ઉપર=અભાવ, થાય ત્યારે અપ્રમત્તગુણસ્થાનકની પ્રાપ્તિ થાય. આ વચન પણ દિગંબરનું યુક્ત નથી; કેમ કે પ્રમત્તગુણસ્થાનકમાં આરબ્ધ એવી આહારની પ્રવૃત્તિનો અસંગભાવથી નિષ્ઠાનો અવિરોધ છે. આશય એ છે કે આત્માથી ભિન્ન એવી આહારગ્રહણની કે વસ્ત્રગ્રહણની પ્રવૃત્તિ ધ્યાનરૂપ નથી, તેથી પ્રમત્તગુણસ્થાનકમાં તે પ્રવૃત્તિનો પ્રારંભ થઈ શકે છે. આમ છતાં પ્રારંભ થયેલી એવી તે આહારગ્રહણની પ્રવૃત્તિના કાળમાં અસંગભાવ ફુરણ થાય તો અપ્રમત્તગુણસ્થાનક આવી શકે છે. તેથી આહારગ્રહણની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યા પછી આહારની પ્રવૃત્તિના કાળમાં પણ અપ્રમત્તગુણસ્થાનક આવી શકે છે. આથી જ આહાર વાપરતાં વાપરતાં પણ કેટલાક મહાત્માઓને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયેલ છે. આનાથી એ ફલિત થાય છે કે છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનકની બે ભૂમિકાઓ છે : (૧) પ્રમત્તગુણસ્થાનકે રહેલા મુનિઓ સાવધાન ન હોય તો આહારાદિની પ્રવૃત્તિથી તેઓને અતિચાર પ્રાપ્ત થાય છે. (૨) પ્રમત્તગુણસ્થાનકમાં રહેલા અપ્રમાદી મુનિઓ આહારની પ્રવૃત્તિનો પ્રારંભ કરે છે ત્યારે, શુદ્ધ આત્મામાં નિષ્ઠા પામવાને અનુકૂળ ધ્યાનમાં ઉદ્યમવાળા નથી, તેથી અપ્રમત્તગુણસ્થાનકમાં નથી; તોપણ આહારગ્રહણની પ્રવૃત્તિના પ્રારંભકાળમાં શાસ્ત્રવચનથી ભાવિત થઈને કે સમતાના પરિણામથી ભાવિત થઈને આહારગ્રહણની પ્રવૃત્તિ કરે છે માટે તેઓને ક્રિયાના પ્રારંભકાળમાં પ્રમત્તગુણસ્થાનક છે, તોપણ અતિચારને પેદા કરાવે તેવો પ્રમાદ નથી; અને આહારની પ્રવૃત્તિના કાળમાં તેઓ અસંગભાવના પ્રકર્ષવાળા થાય તો અપ્રમત્તગુણસ્થાનક પણ પ્રાપ્ત કરી શકે છે, તેથી આહારની નિષ્ઠા=સમાપ્તિ, અસંગભાવથી જેઓને થાય છે, તેઓ આહાર કરતી વખતે પણ અપ્રમત્તગુણસ્થાનકે રહેલા છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૬ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૧૯-૨૦ સારાંશ : • પરદ્રવ્યની પ્રવૃત્તિનો પ્રારંભ છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનકથી થાય છે, અને તે પ્રવૃત્તિની નિષ્ઠા છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનકે પણ થઈ શકે છે અને સાતમા આદિ અપ્રમત્તગુણસ્થાનકે પણ થઈ શકે છે. પરદ્રવ્યની પ્રવૃત્તિ પ્રમત્તગુણસ્થાનકે પ્રારંભ કરનારમાં પણ કેટલાક સાધુઓ સ્વભૂમિકા અનુસાર અપ્રમાદભાવવાળા હોય છે, તો પરદ્રવ્યની પ્રવૃત્તિથી પ્રમત્તગુણસ્થાનકે પણ અતિચાર પ્રાપ્ત થતો નથી. • પ્રમત્તગુણસ્થાનકે પણ જેઓ સ્વભૂમિકા અનુસાર અપ્રમાદભાવવાળા નથી, તેઓને પરદ્રવ્યની પ્રવૃત્તિકાળમાં અતિચાર લાગે છે. II૧૯ll અવતરણિકા - શ્લોક-૪માં દિગંબરે કહેલ કે ભક્તિથી નિદ્રાની, રાસનમતિજ્ઞાનની અને ઈર્યાપથની પ્રાપ્તિ છે, તેથી કેવલી કવલભોજન કરતા નથી, તેનું નિરાકરણ ક્રમસર શ્લોક-૨૦-૨૧ અને ૨૨ના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રી કરે છે; અને શ્લોક-૪માં દિગંબરે કહેલ કે કેવલી ભક્તિ સ્વીકારવાથી ભક્તિકાળમાં ધ્યાન અને તપનો વ્યય થાય છે, માટે કેવલી કવલભોજન કરતા નથી, તેનું નિરાકરણ શ્લોક-૨૨ના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : निद्रा नोत्पाद्यते भुक्त्या दर्शनावरणं विना । उत्पाद्यते न दण्डेन घटो मृत्पिण्डमन्तरा ।।२०।। અન્વયાર્થ દર્શનાવર વિના=દર્શતાવરણકર્મ વગર મુવજ્યા=ભુક્તિથી નિદ્ર=નિદ્રા નોત્પાદ્યતે ઉત્પન્ન થતી નથી (જેમ) કૃFિઇ મત્તા માટીના પિંડ વગર પહેર=દંડથી ઘટો ઘટ ન ઉત્પાદ્યતે–ઉત્પન્ન થતો નથી. ૨૦ શ્લોકાર્થ : દર્શનાવરણકર્મ વગર ભક્તિથી નિદ્રા ઉત્પન્ન થતી નથી. જેમ માટીના. પિંડ વગર દંડથી ઘટ ઉત્પન્ન થતો નથી. ર૦II Page #106 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૨૦-૨૧ ટીકા ઃ નિવૃતિ-સ્પષ્ટઃ ।।।। આ શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ શ્લોકની ટીકા રચેલ નથી. ।।૨૦।। ભાવાર્થ : (૧૦) (i) ભુક્તિથી નિદ્રાની પ્રાપ્તિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ : ૭૭ માટીમાંથી કુંભાર દંડ દ્વારા ઘટ કરે છે, પરંતુ માટી ન હોય તો દંડમાત્રથી ઘટની ઉત્પત્તિ થઈ શકે નહિ. તેથી જેમ દંડથી ઘટ ઉત્પન્ન કરવા માટે ઘટનું ઉપાદાન કારણ માટી આવશ્યક છે, તેમ ભુક્તિથી નિદ્રાને ઉત્પન્ન કરવા માટે નિદ્રાનું ઉપાદાનકારણ દર્શનાવરણકર્મ આવશ્યક છે, અને જો દર્શનાવરણકર્મ ન હોય તો નિદ્રાનું નિમિત્તકારણ એવી ભુક્તિથી નિદ્રા ઉત્પન્ન થતી નથી. તેથી દિગંબર કહે છે કે ભોજનથી નિદ્રાની ઉત્પત્તિ છે, માટે કેવલી ભોજન કરતા નથી, તે વચન તેમનું યુક્ત નથી. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે નિદ્રા એ જીવનો પરિણામ છે અને દર્શનાવરણ એ કર્મ છે. તેથી નિદ્રારૂપ જીવના પરિણામ પ્રત્યે દર્શનાવરણકર્મ ઉપાદાનકારણ સ્થૂલદૃષ્ટિથી કહી શકાય નહિ; પરંતુ સૂક્ષ્મદૃષ્ટિથી વિચારીએ તો નિદ્રાનો પરિણામ દર્શનાવરણકર્મરહિત જીવને થતો નથી. આથી સિદ્ધના જીવોને ક્યારેય નિદ્રાનો પરિણામ થતો નથી; પરંતુ દર્શનાવરણકર્મથી યુક્ત એવો જીવ નિદ્રા પ્રત્યે ઉપાદાનકારણ છે, તેથી ભુક્તિના નિમિત્તને પામીને દર્શનાવરણકર્મના ઉદયને પામેલો જીવ નિદ્રારૂપે પરિણમન પામે છે. જેમ પિંડઅવસ્થારૂપે રહેલી માટી દંડરૂપ નિમિત્તને પામીને ઘટરૂપે પરિણમન પામે છે, માટે દર્શનાવરણ કર્મ નિદ્રા પ્રત્યે ઉપાદાન કારણ છે તેમ કહેવાય છે. અથવા આયુષ્યકર્મપરિણત એવો આત્મા માતા-પિતાના નિમિત્તને પામીને મનુષ્યાદિ Page #107 -------------------------------------------------------------------------- ________________ કેવલિભક્તિવ્યવસ્થાપનાસિંશિકા/શ્લોક-૨૦-૨૧ પર્યાયને પામે છે, તેમ દર્શનાવરણકર્મના ઉદયથી પરિણત એવો આત્મા ભક્તિના નિમિત્તને પામીને નિદ્રાના પરિણામને પામે છે, માટે દર્શનાવરણ કર્મ નિદ્રા પ્રત્યે ઉપાદાનકારણ છે. ૨૦ શ્લોક : रासनं च मतिज्ञानमाहारेण भवेद्यदि । घ्राणीयं स्यात्तदा पुष्पं घ्राणतर्पणयोगतः ।।२१।। અન્વયાર્થ : =અને =જો કેવલી ભોજન કરે તો માદારે ન=આહાર દ્વારા રાસન અતિજ્ઞાન ભવેન્કરાસન મતિજ્ઞાન થાય એમ દિગંબર કહે તવા તો પુષ્ય પુષ્પને આશ્રયીને ગ્રાતિયોતિ =ધ્રાણેદ્રિયના તર્પણના યોગથી પ્રાઈવે ચ= ઘાણીય મતિજ્ઞાન થાય કેવલી ઘાણીય મતિજ્ઞાન થાય પરના શ્લોકાર્થ : જો કેવલી ભોજન કરે તો આહાર દ્વારા રાસન મતિજ્ઞાન થાય, એમ દિગંબર કહે, તો પુષ્પને આશ્રયીને ધ્રાણેદ્રિયના તર્પણના યોગથી કેવલીને ધ્રાણીય મતિજ્ઞાન થાય. ||૧|| ટીકા - રાસને તિ-સ્પષ્ટ: મારા આ શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ શ્લોકની ટીકા રચેલ નથી. પરના ભાવાર્થ :(૧૦) (ii) ભુક્તિથી રાસન મતિજ્ઞાન થતું હોવાથી કેવલી કવલભોજના કરતા નથી, એ પ્રકારના દિગંબર કથનનું નિરાકરણ : દિગંબરો કહે છે કે કેવલી આહાર વાપરે તો કેવલીને રસનેંદ્રિયનું મતિજ્ઞાન થવાનો પ્રસંગ આવે; પરંતુ કેવલીને કેવલજ્ઞાન છે અને કેવલજ્ઞાન વખતે મતિજ્ઞાન હોતું નથી, તેથી કેવલીને ભુક્તિ સ્વીકારી શકાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે - Page #108 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/બ્લોક-૨૧ ૭૯ જિલ્વેન્દ્રિય સાથે આહારના પુદ્ગલનો સંપર્ક થવાથી જો કેવલીને મતિજ્ઞાન સ્વીકારવાની આપત્તિ દિગંબરો આપે, તો કેવલી કોઈ સ્થાનમાં બેઠા હોય તે વખતે કોઈક પુષ્પાદિની સુગંધ ત્યાં વર્તતી હોય તો તે પુષ્પને આશ્રયીને ધ્રાણેન્દ્રિયના તર્પણની પ્રાપ્તિ પણ કેવલીને થાય અર્થાત્ જેમ સંસારી જીવોને તે પુષ્યની સુગંધથી ઘ્રાણેન્દ્રિયનો અનુગ્રહ પ્રતીત થાય છે, તેમ કેવલીને પણ તે પુષ્પની સુગંધથી ધ્રાણેન્દ્રિયના તર્પણનો યોગ પ્રાપ્ત થાય, અથવા સમવસરણમાં દેવોની પુષ્પવૃષ્ટિથી કેવલીને પણ ધ્રાણેન્દ્રિયના તર્પણનો યોગ પ્રાપ્ત થાય, અને તેના કારણે કેવલીને ધ્રાણેન્દ્રિયનું મતિજ્ઞાન માનવાનો પ્રસંગ આવે. જો દિગંબરો કહે કે તે પુષ્પોની ગંધથી કેવલીને ધ્રાણેન્દ્રિયનું મતિજ્ઞાન થતું નથી, તો તેની જેમ આહારના પગલોથી પણ કેવલીને રાસન મતિજ્ઞાન થતું નથી, તેમ સ્વીકારી શકાય. માટે દિગંબર કહે છે કે ભક્તિથી કેવલીને રાસન મતિજ્ઞાનનો પ્રસંગ છે માટે કેવલી કવલભોજન કરતા નથી, તે દિગંબરનું કથન અયુક્ત છે. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે છદ્મસ્થ જીવોને જે જે ઇન્દ્રિયો સાથે વિષયોનો સંપર્ક થાય અને તે વિષય સાથે ઉપયોગનું પ્રતિસંધાન થાય તો તે વિષયોનું તે તે ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થાય છે, અને જો ઉપયોગનું પ્રતિસંધાન ન થાય તો તે વિષયોનું તે તે ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થતું નથી. વળી કેવલીભગવંતને તો છદ્મસ્થની જેમ મન દ્વારા ઉપયોગ વર્તતો નથી, પરંતુ કેવલજ્ઞાનથી સદા સર્વ જ્ઞેયનું જ્ઞાન વર્તે છે. તેથી તેમને કોઈપણ ઇન્દ્રિયો સાથે વિષયોનો સંપર્ક થાય, ત્યારે તે વિષય દ્વારા ઇન્દ્રિયોને અનુગ્રહ કે ઉપઘાત થઈ શકે અર્થાત્ તે વિષય દેહને અનુગ્રહકારી હોય તો સાતા થાય અને તે વિષય દેહને ઉપઘાતકારી હોય તો અસાતા થાય. જેમ અગ્નિનાં પુગલોનો દેહની સાથે સંપર્ક થાય તો કેવલીને પણ અસાતાનો અનુભવ થાય; પરંતુ જેમ છબસ્થ જીવોને અગ્નિમાં રહેલ ઉષ્ણતાના સ્પર્શનો અનુભવ તેની સાથે ઉપયોગ જોડાવાથી સ્પાર્શનમતિજ્ઞાનરૂપે થાય છે, તેમ કેવલીના દેહનો અગ્નિ સાથે સંપર્ક થાય ત્યારે દેહને અગ્નિનાં પુદ્ગલોકૃત Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૦ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૨૧-૨૨ ઉપઘાત થાય, તેથી અસાતાનો અનુભવ થાય, તોપણ અગ્નિના ઉષ્ણ સ્પર્શનો અનુભવ સ્પર્શેન્દ્રિયથી થતો નથી, પરંતુ કેવલજ્ઞાનના ઉપયોગથી જ સદા સ્પર્શાદિનું જ્ઞાન છદ્મસ્થ કરતાં સ્પષ્ટતર કેવલીભગવંતને વિદ્યમાન છે. ૨૧II શ્લોક ઃ ईर्यापथप्रसङ्गश्च समोऽत्र गमनादिना । અક્ષતે ધ્યાનતપસી સ્વાનાસમવે પુનઃ IIII અન્વયાર્થ ઃ ==અને ત્ર=અહીં=કેવલીની ભક્તિમાં, ર્યાપથપ્રસક્।!=ઇર્યાપથ પ્રતિક્રમણનો પ્રસંગ મનાવિના=ગમનાદિની સાથે સો=સમાન છે. પુનઃ= વળી સ્વાનાસંમને=સ્વકાળમાં અસંભવવાળા અર્થાત્ કેવલીના ભુક્તિકાળમાં અસંભવવાળા ધ્યાનતપસી=ધ્યાન અને તપ અક્ષતે અક્ષત છે. 112911 શ્લોકાર્થ : કેવલીની ભુક્તિમાં ઇર્યાપથ પ્રતિક્રમણનો પ્રસંગ ગમનાદિની સાથે સમાન છે. વળી કેવલીના ભુક્તિકાળમાં અસંભવવાળા ધ્યાન અને તપ અક્ષત છે. II૨૨।। ટીકા ઃ ईर्येति-ईर्यापथप्रसङ्गश्चात्र भगवतो भुक्तौ गमनादिना सम:, तेनापि तत्प्रसङ्गस्य तुल्ययोगक्षेमत्वात्, स्वाभाविकस्य च तद्गमनस्य दृष्टबाधेन कल्पयितुमशक्यत्वादिति भावः । स्वकालासम्भवे = भुक्तिकालासम्भविनि, ध्यानतपसी पुनरक्षते, योगनिरोधदेहापवर्गकालयोरेव तत्सम्भवात्, स्वभावसमवस्थितिलक्षणयोश्च तर्योर्गमनादिनेव भुक्त्यापि न व्याघात इति द्रष्टव्यम् ।।२२ ।। ટીકાર્ય - ર્યાપથપ્રસાએઁ ..... ક્ષેમત્વાત્, અને અહીં=કેવલીભગવંતની ભુક્તિમાં, ઇર્યાપથનો પ્રસંગ=ઇર્યાપથના પ્રતિક્રમણનો પ્રસંગ, ગમનાદિની સાથે સમાન Page #110 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૨૨ છે; કેમ કે તેના વડે પણ=ગમતાદિની પ્રવૃત્તિ વડે પણ, તેના પ્રસંગનું ઈર્યાપથના પ્રતિક્રમણના પ્રસંગનું, તુલ્ય યોગક્ષેમપણું છેકસમાતપણું છે. અહીં દિગંબર કહે કે કેવલીને વાદળાની જેમ સ્વાભાવિક ગમન છે, તેથી ગમનાદિની પ્રવૃત્તિ દ્વારા ઈર્યાપથનો પ્રસંગ આવશે નહિ. તેથી ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે - સ્વામીવિવસ્થ ..... કૃતિ ભાવ અને સ્વાભાવિક એવા તેમના ગમતું ઈચ્છાપૂર્વક પ્રવૃત્તિરૂપ નહિ પરંતુ વાદળાની જેમ સ્વાભાવિક એવા કેવલીના ગમનનું, દષ્ટબાધ હોવાને કારણે કલ્પના કરવા માટે અશક્યપણું છે, એ પ્રકારનો ભાવ છે શ્લોકમાં ગમનાદિની સાથે ઈર્યાપથનો સમાન પ્રસંગ આપ્યો, તેનો ભાવ છે. શ્લોક-૪માં દિગંબરે કહ્યું કે કેવલીને આહાર સ્વીકારવાથી ધ્યાન અને તપનો વ્યાઘાત થશે. તેનું નિરાકરણ પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધથી કરતાં ગ્રંથકારશ્રી કહે છે – સ્વાનાસન્મ .... તત્સમવાન્ ! વળી સ્વકાળમાં અસંભવવાળા= ભક્તિકાળમાં અસંભવી એવા કેવલી યોગનિરોધનો પ્રારંભ કરે તેની પૂર્વેનો જે ભુક્તિકાળ છે તે કાળમાં અસંભવી એવા, ધ્યાન અને તપ અક્ષત છે અર્થાત્ કેવલીમાં ધ્યાન અને તપ અક્ષત છે; કેમ કે યોગનિરોધ અને દેહતા અપવર્ગકાળમાં જ દેહતા ત્યાગકાળમાં જ, તેનો ધ્યાન અને તપતો, સંભવ છે. અહીં દિગંબર કહે કે સ્વભાવમાં સમવસ્થિતિરૂપ ધ્યાન અને તપ છે, અને તેવા ધ્યાન અને તપ કેવલને સદા છે અર્થાત્ યોગનિરોધકાળમાત્રમાં નથી, પરંતુ કેવલજ્ઞાનથી માંડીને સદા છે, તેનો ભક્તિથી વ્યાઘાત થશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – સ્વભાવ ..... દ્રવ્યમ્ સ્વભાવસમવસ્થિતિ લક્ષણ એવા તે બેનું= આત્માના સ્વભાવમાં રહેવા સ્વરૂપ ધ્યાન અને તપનું, ગમતાદિની જેમ ભક્તિથી પણ વ્યાઘાત નથી, એ પ્રમાણે જાણવું. પરચા Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૨ કેવલિભુક્તિવ્યવસ્થાપનહાત્રિશિકા/શ્લોક-૨૨ ભાવાર્થ - (૧૦) (iii) ભક્તિથી ઈર્ચાપથનો પ્રસંગ આવતો હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ : દિગંબરો કહે છે કે જે સાધુઓ ભક્તિ કરે છે, તેઓ ભોજન કર્યા પછી ઈર્યાપથનું પ્રતિક્રમણ કરે છે, તેમ ભગવાનને પણ ભુક્તિ સ્વીકારવામાં ઈર્યાપથના પ્રતિક્રમણનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – જો દિગંબર કહે કે ભગવાનને ભક્તિ સ્વીકારવાથી ઈર્યાપથના પ્રતિક્રમણની પ્રાપ્તિ છે, તો ભગવાનને ગમનાદિ દ્વારા પણ ઈર્યાપથના પ્રસંગની પ્રાપ્તિ છે; કેમ કે સાધુઓ ગમનાદિ કરીને ઈર્યાપથનું પ્રતિક્રમણ કરે છે, તેમ કેવલીને પણ ગમનાદિ કરીને ઈર્યાપથનું પ્રતિક્રમણ સ્વીકારવાની આપત્તિ દિગંબરને સમાન છે. અહીં દિગંબર કહે કે કેવલીને સ્વાભાવિક ગમન છે, તેથી ગમન પછી ઈર્યાપથનું પ્રતિક્રમણ નથી અર્થાતુ જેમ સાધુઓ બુદ્ધિપૂર્વકની ગમનક્રિયા કરે છે, તેથી તે ગમન કર્યા પછી ઈર્યાપથનું પ્રતિક્રમણ કરે છે, તેમ કેવલી બુદ્ધિપૂર્વકની ગમનની ક્રિયા કરતા નથી, પરંતુ જેમ વાદળાઓનું અબુદ્ધિપૂર્વક સ્વાભાવિક ગમન હોય છે, તેમ કેવલીને પણ સ્વાભાવિક ગમનક્રિયા છે, માટે ગમનાદિ પછી ઈર્યાપથનું પ્રતિક્રમણ કેવલીને નથી. જો કેવલીને ભક્તિ સ્વીકારવામાં આવે તો ભક્તિ પછી કેવલીને ઈર્યાપથનું પ્રતિક્રમણ સ્વીકારવાની આપત્તિ આવે. તેને ગ્રંથકારશ્રી કહે છે – સ્વાભાવિક એવા કેવલીના ગમનની દૃષ્ટથી બાધા છે અર્થાત્ વાદળાં જેમ સ્વાભાવિક ગમન કરે છે, તેમ કોઈ પુરુષ સ્વાભાવિક ગમન કરે છે, તેમ સ્વીકારવામાં દષ્ટ અનુભવનો બાધ છે, માટે તે પ્રકારના ગમનની કલ્પના કરવી અશક્ય છે. તેથી જેમ ગમનાદિ કરવા છતાં કેવલીને ઈર્યાપથનો પ્રસંગ નથી, તેમ ભક્તિ કરવા છતાં કેવલીને ઈર્યાપથનો પ્રસંગ નથી, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. (૧૧) ભુતકાળમાં ધ્યાન અને તપનો વ્યય થતો હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ: શ્લોક-૪માં દિગંબરે કહેલ કે કેવલીને ભક્તિ સ્વીકારવામાં આવે તો Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૩ કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/બ્લોક-૨૨-૨૩ ભુક્તિકાળમાં ધ્યાન અને તપનો વ્યય થાય, અને કેવલીને સદા ધ્યાન અને સદા તપ વર્તે છે માટે કેવલીને ભક્તિ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – ભુક્તિકાળમાં કેવલીને ધ્યાન અને તપ અસંભવી છે, અને ભક્તિકાળ પછી કેવલીને જે ધ્યાન અને તપ સંભવી છે, તે અક્ષત છે. આશય એ છે કે કેવલીને યોગનિરોધકાળમાં અને દેહત્યાગકાળમાં ધ્યાન અને તપ હોય છે અર્થાત્ જ્યારે દેહ છોડવાનો કાળ નજીક આવે ત્યારે કેટલાક તીર્થકરો માસક્ષમણ કે અઠ્ઠમ તપ કે છઠ્ઠાદિ તપ કરે છે, તે દેહના અપવર્ગકાળમાં કેવલીને તપ છે, અને તેમાં ગુણસ્થાનકે યોગનિરોધનો પ્રારંભ કરે ત્યારે શુક્લધ્યાનનો ત્રીજો પાયો શરૂ થાય છે તે ધ્યાનરૂપ છે, અને યોગનિરોધકાળમાં શુક્લધ્યાનનો ચોથો પાયો છે. આ બે કાળમાં કેવલીને ધ્યાન હોય છે, એ સિવાય કેવલીને ધ્યાન હોતું નથી, તેથી ભુક્તિકાળમાં અર્થાત્ જ્યાં સુધી દેહને ટકાવવા માટે ભોજન કરવાનું કેવલી માટે આવશ્યક છે તે રૂપ ભુક્તિકાળમાં, કેવલીને કોઈ ધ્યાન નથી અને કોઈ તપ નથી; પરંતુ ભક્તિકાળ પૂરો થાય ત્યાર પછી દેહનો ત્યાગ કરવાનો કાળ આવે ત્યારે કેવલી અંતિમ તપ કરે છે, અને યોગનિરોધનો કાળ આવે ત્યારે બે પ્રકારના શુક્લધ્યાનમાં કેવલી યત્ન કરે છે. તેથી કેવલીને ભુક્તિકાળમાં નહિ વર્તતા અને દેહત્યાગકાળમાં અને યોગનિરોધકાળમાં વર્તતા એવા ધ્યાન અને તપ અક્ષત છે. અહીં દિગંબર કહે કે કેવલીને કેવલજ્ઞાન થાય છે ત્યારથી કેવલી સ્વભાવમાં રહેનારા છે, તેથી કેવલીને સ્વભાવમાં સમવસ્થિતિરૂપ ધ્યાન છે, અને આહારના ત્યાગરૂપ તપ છે, અને આવું ધ્યાન અને આવો તપ કેવલીને કેવલજ્ઞાનની પ્રાપ્તિકાળથી વર્તે છે, માટે જો કેવલીને ભુક્તિ સ્વીકારવામાં આવે તો પરદ્રવ્યની પ્રવૃત્તિ કરવાથી સ્વભાવમાં સમવસ્થિતિરૂપ ધ્યાનનો વ્યાઘાત થાય, અને આહારમાં અપ્રવૃત્તિ કરવારૂપ તપનો વ્યાઘાત થાય, તેથી કેવલીને કવલભોજન સ્વીકારી શકાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે - જેમ કેવલી વિહારાદિ પ્રવૃત્તિ કરે છે, તે પ્રવૃત્તિથી સ્વભાવમાં સમવસ્થિતિરૂપ ધ્યાનનો અને તપનો વ્યાઘાત થતો નથી, તેમ ભક્તિથી પણ કેવલીને સ્વભાવમાં સમવસ્થિતિરૂપ ધ્યાનનો અને તપનો વ્યાઘાત થતો નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૪ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૨૨-૨૩ આશય એ છે કે મોહની આકુળતા વગર આત્માના અસંગભાવમાં રહેવું એ સ્વભાવસમવસ્થિતિ છે, અને કેવલી વીતરાગ છે, તેથી મોહની આકુળતા વગર પોતાના અસંગભાવમાં રહેનારા છે; અને અસંગભાવમાં રહેનારા હોવા છતાં કાયાથી ગમનાદિ ચેષ્ટા કરે છે, એ રૂપ પુદ્ગલની પ્રવૃત્તિથી જેમ અસંગભાવનો વ્યાઘાત થતો નથી, તેમ દેહના ધારણ અર્થે ભક્તિની ક્રિયા કરે, તેનાથી પણ કેવલીના અસંગભાવનો વ્યાઘાત થતો નથી, માટે કેવલી કવલભોજન કરે છે એમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. રશા અવતરણિકા - શ્લોક-૪માં દિગંબરે કહેલ કે ભક્તિ વગર પણ પરમઔદારિક શરીર રહી શકે છે, તેથી કેવલી ભક્તિ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : परमौदारिकं चाङ्गं भिन्नं चेत्तत्र का प्रमा । औदारिकादभिन्नं चेद्विना भुक्तिं न तिष्ठति ।।२३।। અન્વયાર્થ - પરમૌવારિવં ચા મિત્રે ૨=અને પરમદારિક અંગ=શરીર, જો ભિન્ન છે ઔદારિકાદિ શરીથી ભિન્ન છે, તત્ર વા પ્રમા=(તો) તેમાં શું પ્રમાણ છે અર્થાત્ કોઈ પ્રમાણ નથી. વારિવાર્ ગમä વેન્કઔદારિક શરીરથી જો અભિન્ન છે અર્થાત્ પરમઔદારિક શરીર દારિક શરીરથી જો અભિન્ન છે (તો) મુવિંર વિના=ભોજન વગર જ તિતિ=રહી શકે નહિ. ગરવા શ્લોકાર્ધ : અને પરમઔદારિક શરીર ઔદારિકાદિ શરીરથી જે ભિન્ન છે, (તો) તેમાં શું પ્રમાણ છે ? અર્થાત્ કોઈ પ્રમાણ નથી. ઔદારિક શરીરથી જો અભિન્ન છે અર્થાત્ પરમઔદારિક શરીર ઔદારિક શરીરથી અભિન્ન છે, (તો) ભોજન વગર રહી શકે નહિ. Il૨૩II Page #114 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૨૩ ટીકા : परमौदारिकं चेति-परमौदारिकं चागं-शरीरं, भिन्नं चेदौदारिकादिभ्यः क्लृप्तशरीरेभ्यः, तर्हि तत्र का प्रमा=किं प्रमाणं? न किञ्चिदित्यर्थः, औदारिकादभिन्नं चेत्तत्केवलमतिशयितरूपाद्युपेतं तदेव, तदा भुक्तिं विना न तिष्ठति, चिरकालीनौदारिकशरीरस्थितेर्भुक्तिप्रयोज्यत्वनियमात्, भुक्तेः सामान्यत: पुद्गलविशेषोपचयव्यापारकत्वेनैवोपयोगात्, वनस्पत्यादीनामपि जलाद्यभ्यादानेनैव चिरकालस्थितेः, शरीरविशेषस्थितौ विचित्रपुद्गलोपादानस्यापि हेतुत्वेन तं (विना) केवलिशरीरस्थितेः कथमप्यसम्भवात्, तत्र परमौदारिकभिन्नत्वस्य कैवल्याकालीनत्वपर्यवसितस्य विशेषणस्याप्रामाणिकत्वादिति ।।२३।। ટીકાર્ય : પરમોરિ .. ચર્થ, અને પરમદારિક અંગ=શરીર, દારિકાદિ ક્યુપ્ત એવા પાંચ શરીરોથી જો ભિન્ન છે તો તેમાં દારિકાદિ પાંચ શરીરોથી ભિન્ન એવા પરમઔદારિકરૂપ છઠ્ઠા શરીરને સ્વીકારવામાં, શું પ્રમાણ છે ? અર્થાત્ કોઈ પ્રમાણ નથી અર્થાત્ આગમમાં ઔદારિકાદિ પાંચ શરીરોનું વર્ણન ઉપલબ્ધ છે, પરંતુ પાંચ શરીરોથી ભિન્ન એવા છઠ્ઠા પરમઔદારિક શરીરનું વર્ણન ઉપલબ્ધ નથી, માટે ઔદારિકાદિ પાંચ શરીરોથી ભિન્ન પરમઔદારિક શરીરને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. મૌલારિવામિત્ર .... નિયમ, જો ઔદારિકથી અભિન્ન છે અર્થાત્ શાસ્ત્રમાં વર્ણન કરાયેલાં પાંચ શરીરોમાંથી જે ઔદારિક શરીર છે, તેનાથી અભિન્ન છે, તો અતિશયિત રૂપાદિથી યુક્ત એવું તે જ છે=ઔદારિક જ છે, તો ભક્તિ વગર રહી શકે નહિ; કેમ કે ચિરકાલીન ઔદારિક શરીરની સ્થિતિનો ભક્તિપ્રયોજ્યપણાનો નિયમ છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે શરીરની સ્થિતિ તો આયુષ્યથી રહે છે. તેથી શરીરની સ્થિતિમાં ભક્તિને પ્રયોજ્ય કેમ સ્વીકારી શકાય ? તેથી બીજો હેતુ ગ્રંથકારશ્રી કહે છે – મુવ7: ૩યો,િ સામાન્યથી ભક્તિનું પુદ્ગલવિશેષતા ઉપચયના Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૬ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૨૩ વ્યાપારકપણાથી જ ઉપયોગપણું હોવાથી ચિરકાળ ઔદારિક શરીરને ટકાવવામાં મુક્તિ પ્રયોજક છે. પૂર્વમાં કહ્યું કે ભક્તિનું પુદ્ગલવિશેષના ઉપચયના વ્યાપારકપણારૂપે જ ઉપયોગપણું છે. તેની પુષ્ટિ કરવા અર્થે હેતુ કહે છે – વનસ્પત્યાવીના િ... ગિરાસ્થિ7:, વનસ્પતિ આદિની પણ=જેમ દારિક શરીવાળા મનુષ્યદેહને ભક્તિની આવશ્યકતા છે, તેમ ઔદારિક શરીરવાળા વનસ્પતિ આદિની પણ જલાદિના અભ્યાદાત વડે જ=જલાદિના ગ્રહણ કરવા વડે જ, ચિરકાળ સ્થિતિ હોવાથી દારિક શરીરની ચિરકાળ સ્થિતિમાં મુક્તિ પ્રયોજક છે, એમ સંબંધ છે. અહીં દિગંબર કહે કે જેમ મહાત્માઓ એક વર્ષ આદિ સુધી આહાર વગર પણ શરીરને ટકાવી શકતા હતા, તેમ આયુષ્યના બળથી દીર્ઘ કાળ સુધી પણ કેવલીનું શરીર ટકી શકે છે, તેમ સ્વીકારવાથી કેવલીને ભુક્તિ માનવાની આવશ્યકતા રહેશે નહિ. તેથી ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે – શરીરવિશેષ ..... સન્મવાનું, શરીરની વિશેષ સ્થિતિમાં વિચિત્ર પુગલ ઉપાદાનનું પણ હેતુપણું હોવાને કારણે તેના વગર=વિચિત્ર પુદ્ગલ ગ્રહણરૂપ કવલાહાર વગર, કેવલીના શરીરની સ્થિતિનો કોઈ પણ રીતે અસંભવ હોવાથી મુક્તિ વગર કેવલીનું શરીર દીર્ઘ કાળ સુધી રહેતું નથી, એમ અવય છે. અહીં દિગંબર કહે કે પરમઔદારિક શરીરથી ભિન્ન એવું જે ઔદારિક શરીર છે, તે કેવલજ્ઞાનના અપ્રાપ્તિકાળમાં પર્યવસિત છે, અને તેનું શરીર ભક્તિથી દીર્ઘ કાળ ટકી શકે છે. તેથી તમે જે દૃષ્ટ બાધા આપો છો કે દારિક શરીર ભક્તિ વગર દીર્ઘ કાળ ટકી શકે નહિ, તે પરમઔદારિક શરીરથી ભિન્ન દારિક શરીરને આશ્રયીને છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તત્ર...... માળવવૈવિતિ | ત્યાં=મુક્તિની પ્રવૃત્તિમાં, પરમઔદારિકથી ભિલપણાના કેવલ્યઅકાલીતાણામાં પર્યવસિત એવા વિશેષણનું અપ્રામાણિકપણું હોવાથી કેવલ્યઅકાલીપણામાં પર્યવસિત એવા વિશેષણવાળું ઔદારિક શરીર ભક્તિથી દીર્ઘ કાળ ટકે છે, પરંતુ પરમઔદારિક Page #116 -------------------------------------------------------------------------- ________________ છે કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૨૩ શરીર ભુક્તિ વગર પણ ટકી શકે છે, તેમ સ્વીકારી શકાય નહીં, એમ સંબંધ છે. ત્તિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. પરવા જ વનસ્પત્યાવીનામપિ - અહીં પ થી એ કહેવું છે કે મનુષ્યઆદિને તો ભક્તિથી શરીરની ચિરકાળ સ્થિતિ છે, પરંતુ વનસ્પતિ આદિને પણ જલાદિના ગ્રહણ દ્વારા જ શરીરની ચિરકાળ સ્થિતિ છે. છે. વિવિત્રપુત્તિોપદીનસ્થપિ - અહીં માપ થી એ સમુચ્ચય થાય છે કે શરીરની વિશેષ સ્થિતિમાં તો આયુષ્યનું હેતુપણું છે, પરંતુ વિચિત્ર પ્રકારના પુદ્ગલના ગ્રહણનું પણ હેતુપણું છે. ભાવાર્થ :(૧૨) ભુક્તિ વગર પણ પરમઔદારિક શરીર રહી શકે છે, તેથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ: દિગંબર કહે છે કે કેવલીને પરમઔદારિક શરીર છે, માટે કેવલીને ભુક્તિ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – પરમઔદારિક શરીર શાસ્ત્રમાં બતાવાયેલાં ઔદારિકાદિ પાંચ શરીરોથી ભિન્ન છે કે અભિન્ન છે? જો દારિકાદિ પાંચ શરીરોથી ભિન્ન એવું પરમઔદારિક શરીર છે, એમ સ્વીકારીને દિગંબર કહે કે કેવલીને પરમદારિક શરીર છે, તે ભક્તિ વગર પણ ટકી શકે છે, કેમ કે પરમઔદારિક શરીરનો સ્વભાવ જ તેવો છે કે આહાર વગર દીર્ઘ કાળ ટકી શકે. તેને ગ્રંથકારશ્રી કહે છે – શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં ઔદારિકાદિ પાંચ શરીરોથી ભિન્ન એવું પરમઔદારિક શરીર છે, તેમ સ્વીકારવામાં શું પ્રમાણ છે ? અર્થાત્ કોઈ પ્રમાણ નથી; કેમ કે શાસ્ત્રમાં પાંચ શરીર પ્રસિદ્ધ છે, છઠું પરમઔદારિક શરીર પ્રસિદ્ધ નથી. અહીં દિગંબર કહે કે ઔદારિક શરીરથી અભિન્ન પરમઔદારિક શરીર છે, પરંતુ તે વિશેષ પ્રકારનું દારિક શરીર છે, અને વિશેષ પ્રકારનું એવું તે ઔદારિક શરીર ભક્તિ વગર ટકી શકે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – દારિક શરીરથી અભિન્ન એવું પરમઔદારિક શરીર છે, એમ જો દિગંબર કહે તો તે પરમઔદારિક શરીર કેવલ અતિશયરૂપાદિથી યુક્ત છે, તેમ સિદ્ધ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૮ કેવલિભુક્તિવ્યવસ્થાપનાત્રિશિકા/શ્લોક-૨૩ થાય, અને તેવું પરમદારિક શરીર ભક્તિ વગર દીર્ઘ કાળ ટકી શકે નહિ; કેમ કે ચિરકાળ એવા ઔદારિક શરીરની સ્થિતિ ભક્તિથી પ્રયોજ્ય છે. આશય એ છે કે ચિરકાળ રહેનારું દારિક શરીર જેમ આયુષ્યથી ટકે છે, તેમ ભુક્તિ પણ ચિરકાળ રહેનારા એવા ઔદારિક શરીરને ટકાવવામાં પ્રયોજક છે. અહીં પ્રશ્ન થાય કે ચિરકાળનું આયુષ્ય હોય તો ચિરકાળ દેહ ટકી શકે, અને ચિરકાળનું આયુષ્ય ન હોય તો ચિરકાળ દેહ ટકી શકે નહિ, તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે – સામાન્યથી ભક્તિનું પુદ્ગલવિશેષના ઉપચયનું વ્યાપારકપણું છે. પુદ્ગલ વિશેષના ઉપચયના વ્યાપારથી જ દેહ લાંબો સમય ટકી શકે છે; કેમ કે વનસ્પતિ આદિની પણ જલાદિના ગ્રહણ દ્વારા જ ચિરકાળ સ્થિતિ દેખાય છે, અને જો જલાદિ ન મળે તો વનસ્પતિ આદિ શીધ્ર નાશ પામે છે. તેથી દેહની ચિરકાળ સ્થિતિમાં જેમ આયુષ્યકર્મ આવશ્યક છે, તેમ પુદ્ગલવિશેષનો ઉપચય પણ આવશ્યક છે, અને તે પુદ્ગલવિશેષનો ઉપચય ભક્તિથી થાય છે. વળી જો કેવલી ભોજન ન કરે તો દીર્ઘ કાળનું આયુષ્ય હોય તો પણ તેમનું શરીર દીર્ઘ કાળ ટકી શકે નહિ, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શરીરની વિશેષ સ્થિતિમાં પુદ્ગલના ગ્રહણનું પણ હેતુપણું છે, તેથી પુદ્ગલના ગ્રહણ વગર કેવલીના શરીરની સ્થિતિ કોઈ પણ રીતે સંભવે નહિ. અહીં દિગંબર કહે કે આહારથી શરીરની દીર્ઘ કાળ સ્થિતિ દેખાય છે, તે કેવલજ્ઞાનના અકાળમાં પર્યવસિત એવા પરમઔદારિકથી ભિન્ન શરીરને આશ્રયીને છે, તેથી પરમઔદારિક શરીરવાળા એવા કેવલીનું શરીર ભક્તિ વગર પણ ટકી શકે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – કેવલજ્ઞાનના અકાળમાં પર્યવસિત એવા વિશેષણવાળું શરીર પરમઔદારિકથી ભિન્ન છે, અને કેવલજ્ઞાનના કાળમાં વર્તતું શરીર પરમઔદારિક છે, તેવા પરમઔદારિક શરીરને ભક્તિની આવશ્યકતા નથી, તેમ કહેવું અપ્રામાણિક છે; કેમ કે કેવલી ભોજન કરતા નથી, તે વસ્તુ નક્કી કરીને કેવલજ્ઞાનના પૂર્વનું શરીર ભક્તિથી ટકે છે, તેમ સ્થાપન કરવું, તે સ્વમતના આગ્રહ સિવાય સ્વીકારી શકાય નહિ. જ્યારે યુક્તિથી પદાર્થની વિચારણા કરવામાં આવતી હોય Page #118 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનાત્રિશિકા/શ્લોક-૨૩-૨૪ ૮૯ ત્યારે સ્વમતનો આગ્રહ કરીને પદાર્થ તે પ્રમાણે છે, તેમ કહેવું તે અપ્રામાણિક છે. પ્રસ્તુત શ્લોકની ટીકામાં કહ્યું કે “ભક્તિનું સામાન્યથી પુદ્ગલવિશેષના ઉપચયમાં વ્યાપારપણાથી ઉપયોગપણું છે.” અહીં “સામાન્યથી' કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે ભુક્તિ ક્યારેક પુદ્ગલના અપચયનું પણ કારણ બને છે. જેમ કોઈ વધારે પ્રમાણમાં આહાર ગ્રહણ કરે તો તે ભક્તિથી દેહના પુદ્ગલનો ઉપચય થવાને બદલે અપચય પણ થાય છે, તોપણ સામાન્યથી મુક્તિ પુગલવિશેષના ઉપચયનું કારણ છે. વળી અહીં ટીકામાં કહ્યું કે “પુદ્ગલવિશેષના ઉપચયના વ્યાપારપણાથી જ ભુક્તિના શરીરની દીર્ઘ કાળસ્થિતિમાં ઉપયોગપણું છે.” ત્યાં “પુદ્ગલવિશેષ” શબ્દથી એ કહેવું છે કે દેહધારણને અનુકૂળ એવા પુદ્ગલવિશેષનો ઉપચય ભક્તિથી થાય છે, જ્યારે લોમાહારથી પુગલવિશેષનો ઉપચય થતો નથી, પરંતુ પુદ્ગલસામાન્યનો ઉપચય થાય છે. ૨૩ અવતરણિકા : ભક્તિ વગર કેવલીનું શરીર દીર્ઘ કાળ સુધી ટકે છે, તેમ સ્વીકારવું યુક્તિયુક્ત નથી. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી અન્ય યુક્તિ બતાવે છે – શ્લોક - भुक्त्याद्यदृष्टसम्बद्धमदृष्टं स्थापकं तनोः । तत्त्यागे दृष्टबाधा त्वत्पक्षभक्षणराक्षसी ।।२४।। અન્વયાર્થ : તનો સ્થાપ કષ્ટ—શરીરનું સ્થાપક અદષ્ટ અવારાષ્ટસખ્રદ્ધ(ઈ)= ભુજ્યાદિ અદષ્ટ સાથે સંબદ્ધ (દષ્ટ=જોવાયેલું છે.) તાજેeતેનો ત્યાગ સ્વીકારાયે છતે-કેવલીમાં મુક્યાદિ અદષ્ટનો ત્યાગ સ્વીકારાયે છતે, ત્રત્યક્ષઅક્ષરાક્ષસી તારા પક્ષને ભક્ષણ કરનારી રાક્ષસીરૂપ દૃષ્ટવાથી દષ્ટબાધા પ્રાપ્ત થાય છે. રજા શ્લોકાર્ચ - શરીરનું સ્થાપક અદષ્ટ ભુલ્યાદિ અદષ્ટ સાથે સંબદ્ધ (દષ્ટક Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૦ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૨૪ જોવાયેલું છે.) કેવલીમાં મુત્યાદિ અદષ્ટનો ત્યાગ સ્વીકારાયે છતે તારા પક્ષને દિગંબરના પક્ષને, ભક્ષણ કરનારી રાક્ષસીરૂપ દષ્ટબાધા પ્રાપ્ત થાય છે. ર૪ll ટીકા : भुक्त्यादीति-भुक्त्याद्यदृष्टेन भोजनादिफलहेतुजाग्रद्विपाककर्मणा, सम्बद्धं तनो:-शरीरस्य, स्थापकमदृष्टं दृष्टमिति शेषः, तत्त्यागे केवलिन्यभ्युपगम्यमाने त्वत्पक्षभक्षणराक्षसी दृष्टबाधा समुपतिष्ठते, तथा च तद्भयादपि तव नेत्थं વન્યના હિતાર્વતિ ભાવ: ૨૪ ટીકાર્ય : મુવજ્યારે .... તિ શેષ:, ભુક્તિ આદિના અદષ્ટ સાથે ભોજનાદિ ફળના હેતુ એવા જાગૃત વિપાકવાળા કર્મની સાથે સંબદ્ધ એવું તનુનું શરીરનું, સ્થાપક એવું અદષ્ટ જોવાયેલું છે. શ્લોકમાં “કૃષ્ટમ્ એ પદ અધ્યાહાર છે, તે બતાવવા માટે ટીકામાં કૃમિતિ ષ કહેલ છે. તજ્યારે ..તિ માવ: |તેનો ત્યાગ સ્વીકારાયે છતે-કેવલીમાં મુક્તિ આદિના અદષ્ટનો ત્યાગ સ્વીકારાયે છતે, તારા પક્ષને ભક્ષણ કરનારી રાક્ષસીરૂપ દષ્ટબાધા ઉપસ્થિત થાય છે, અને તે રીતે=કેવલીમાં ભક્તિ ન સ્વીકારવામાં આવે તો દષ્ટબાધાની પ્રાપ્તિ છે તે રીતે, તેવા ભયથી પણ દષ્ટબાબાના ભયથી પણ, તારી-દિગંબરની, આ પ્રકારની કલ્પના-કેવલી કવલભોજન કરતા નથી એ પ્રકારની કલ્પના, હિતાવહ નથી, એ પ્રકારે ભાવ છે. ૨૪ * મુવત્યાન - અહીં ૩ થી પાનનું અદષ્ટ, શ્વાસોચ્છવાસનું અદષ્ટ આદિ ગ્રહણ કરવું. તમયાપિ તવ નેત્યે ઉત્પના હિતાવહ અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે દૃષ્ટબાધા ન હોય, છતાં યુક્તિથી સંગત ન થતી હોય તેવી કલ્પના=કેવલી ભોજન કરતા નથી, એ પ્રકારની કલ્પના, યુક્ત નથી, પરંતુ દૃષ્ટબાધાના Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧ કેવલિભુક્તિવ્યવસ્થાપનાવિંશિકા/શ્લોક-૨૪ ભયથી પણ તારી આ પ્રકારની કલ્પના કેવલી કવલભોજન કરતા નથી એ પ્રકારની કલ્પના, હિતાવહ નથી. ભાવાર્થ - કેવલીમાં ભક્તિ આદિ અદષ્ટનો ત્યાગ સ્વીકારાયે છતે દિગંબરના પક્ષને ભક્ષણ કરનારી રાક્ષસીરૂપ દષ્ટબાધાની પ્રાપ્તિ : સંસારવર્તી જીવોના શરીરની સ્થિતિ શરીરસ્થાપક અદૃષ્ટથી થાય છે. તે રીતે ભુક્તિ, શ્વાસોચ્છવાસ આદિ ફળનો હેતુ એવું જાગતા વિપાકવાળું કર્મ પણ સંસારી જીવોના શરીરના સ્થાપકરૂપે સંબદ્ધ દેખાય છે, તેથી કોઈ સંસારી જીવ માત્ર આયુષ્યકર્મથી દીર્ઘ કાળ સુધી જીવતા નથી, પરંતુ આયુષ્યકર્મની સાથે વિપાકવાળું એવું ભોજનની પ્રવૃત્તિ કરાવનારું કર્મ અને શ્વાસોચ્છવાસ ગ્રહણની પ્રવૃત્તિ કરાવનારું કર્મ પણ વિદ્યમાન છે, તેવો દૃષ્ટ અનુભવ છે. તેથી કેવલીને ભક્તિ નથી તેમ સ્વીકારવામાં આવે તો, શરીરની દીર્ઘ કાળની સ્થિતિમાં શરીરસ્થાપક અદૃષ્ટ સાથે અવિનાભાવી વિપાકવાળા ભક્તિ આદિ અદૃષ્ટો જે દેખાઈ રહ્યાં છે, તેનો બાધ પ્રાપ્ત થાય. તેથી કેવલીને ભક્તિ નહિ સ્વીકારનાર દિગંબરના પક્ષને ભક્ષણ કરનારી એવી રાક્ષસી જેવી દૃષ્ટબાધા પ્રાપ્ત થાય છે. માટે દૃષ્ટબાધાના ભયથી પણ દિગંબરોએ કેવલીને ભુક્તિ નથી, એવી કલ્પના કરવી હિતાવહ નથી. વિશેષાર્થ – અહીં વિશેષ એ છે કે સંસારી જીવોને દેહ ધારણ કરાવનારું કર્મ છે, તેથી દેહને ધારણ કરીને જીવે છે; અને દેહધારી જીવો આહારમાં કે શ્વાસોચ્છવાસમાં પ્રવૃત્તિ કરતા દેખાય છે, તે પ્રવૃત્તિ પણ માત્ર તેમના પ્રયત્નથી થતી નથી, પરંતુ કર્મ અને જીવના વ્યાપારથી થાય છે. તેથી જીવ જ્યારે આહારાદિ ગ્રહણ કરે છે કે શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે, ત્યારે જેમ જીવનો પ્રયત્ન વર્તે છે, તેમ તે પુદ્ગલોના ગ્રહણને અનુકૂળ કર્મ પણ વિપાકમાં વિદ્યમાન છે. તેથી કર્મ અને પુરુષકાર ઉભયજન્ય આહારાદિની કે શ્વાસોચ્છવાસની પ્રવૃત્તિ છે. ૨૪ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨ કેવલિથુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિશિકા/શ્લોક-૨૫ અવતરણિકા : ननु तनुस्थापकादृष्टस्य भुक्त्याद्यदृष्टनियतत्वेऽपि भुक्त्याद्यदृष्टस्य तनुत्वादभुक्त्याद्युपपत्तिर्भगवतो भविष्यतीत्यत आह - અવતરણિતાર્થ - રજુ થી દિગંબર કહે છે કે શરીરના સ્થાપક એવા અદષ્ટનું ભૂક્તિ આદિના અદષ્ટની સાથે નિયતપણું હોવા છતાં પણ ભુલ્યાદિ અદષ્ટનું અલ્પપણું હોવાથી કેવલીમાં મુક્યાદિ અદષ્ટ નષ્ટપ્રાય હોવાથી, ભગવાનને= કેવલીને, અભુક્તિ આદિની ઉપપતિ=સંગતિ, થશે. એથી ગ્રંથકારશ્રી કહે છે - અવતરણિકાનો ભાવાર્થ : શ્લોક-૨૪માં ગ્રંથકારશ્રીએ અનુભવને અનુરૂપ યુક્તિથી સ્થાપન કર્યું કે શરીરનું સ્થાપક અદષ્ટ ભુક્તિ આદિના અદૃષ્ટ સાથે સંબદ્ધ દેખાય છે. માટે શરીરની દીર્ઘ સ્થિતિવાળા કેવલીને ભક્તિની આવશ્યકતા છે તેમ સ્વીકારવું જોઈએ. ત્યાં દિગંબર કહે છે – શરીરનું સ્થાપક અદષ્ટ ભક્તિ આદિના અદૃષ્ટ સાથે નિયત છે, તેવું દેખાય છે; તોપણ કેવલીનું ભક્તિ આદિનું અદૃષ્ટ અતિ ક્ષીણ થયેલું હોવાથી નહિવત્ જેવું છે. તેથી કેવલીભગવંતને ભુક્તિ ન સ્વીકારીએ તો પણ કોઈ દોષ નથી. આ પ્રકારની દિગંબરની શંકામાં તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે - * મુવાનિયતત્વેડપિ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે શરીરસ્થાપક અદષ્ટ સાથે ભક્તિ આદિનું અદષ્ટ અનિયત હોય તો તો કેવલીને અભુક્તિ આદિની સંગતિ છે, પરંતુ શરીરસ્થાપક અદષ્ટની સાથે ભજ્યાદિના અદૃષ્ટનું નિયતપણું હોવા છતાં પણ કેવલીનું ભક્તિ આદિનું અદષ્ટ અલ્પ હોવાથી અમુક્તિ આદિની સંગતિ છે. શ્લોક : प्रतिकूलानिवर्त्यत्वात्तत्तनुत्वं च नोचितम् । दोषजन्मतनुत्वं च निर्दोषे नोपपद्यते ।।२५।। Page #122 -------------------------------------------------------------------------- ________________ C3 કેવલિભુક્તિવ્યવસ્થાપનહાવિંશિકા/બ્લોક-૨પ अन्वयार्थ : च-मने प्रतिकूलानिवर्त्यत्वात्=प्रतिपथी मालवयjeोपाथी-भुतिन मष्ट प्रतिजमावथी मनिवाjोवाथी, तत्तनुत्वं-तेनुं तनुपाj उपदीना मुर्जित माना हष्ट तनुपाj, नोचितं=GfAd नथी, दोषजन्मतनुत्वं च-सोषमतनुपj=नियतनुपj, निर्दोषे निषि सेवा दीगतमा नोपद्यते-संत यतुं नथी. ॥२५।। दोडार्थ : ભક્તિ આદિના અદષ્ટનું પ્રતિકૂળભાવથી અનિવાર્યપણું હોવાથી કેવલીના ભક્તિ આદિના અદષ્ટનું તનપણું ઉચિત નથી, અને દોષજન્મતનુપણું અર્થાત્ મંદાગ્નિજન્ય તપણે નિર્દોષ એવા કેવલીભગવંતમાં સંગત થતું નથી. II૫ll टीs: प्रतिकूलेति-तस्य भुक्त्याद्यदृष्टस्य, तनुत्वं च नोचितं, प्रतिकूलेन-विरोधिपरिणामेन, अनिवर्त्यत्वात्, न हि वीतरागत्वादिपरिणामेन रागादीनामिव क्षुधादीनां तथाविधपरिणामेन निवर्त्यत्वमस्ति, येन ततस्तज्जनकादृष्टतनुत्वं स्यात्, अस्त्येवाभोजनभावनातारतम्येन क्षुत्रिरोधतारतम्यदर्शनादिति चेत्, न, ततो भोजनादिगतस्य प्रतिबन्धमात्रस्यैव निवृत्तेः शरीरादिगतस्येवाशरीरादिभावनया, अन्यथाऽभोजनभावनात्यन्तोत्कर्षेण भुक्तिनिवृत्तिवदशरीरभावनात्यन्तोत्कर्षण शरीरनिवृत्तिरपि प्रसज्येतेति महत्सङ्कटमायुष्मतः । ननु भुक्त्यादिविपरीतपरिणामेन भुक्त्याद्यदृष्टस्य मोहरूपप्रभूतसामग्री विना स्वकार्याक्षमत्वलक्षणं तनुत्वमेव क्रियते, तनुस्थापकादृष्टस्यापि अशरीरभावनया तद्भवबाह्ययोगक्रियां निरुणद्धयेव, शरीरं तु प्रागेव निष्पादितं न बाधितुं क्षमत इति अस्माकं न कोऽपि दोष इति चेत्, न, विपरीतपरीणामनिवर्त्यत्वे भुक्त्यादेस्तददृष्टस्य रागाद्यर्जकादृष्टवद् योगप्रकर्षवति भगवति निर्मूलनाशापत्तेर्विशेषाभावात्, घात्यघातिकृतविशेषाभ्युपगमे तु अघातिनां भवोपग्राहिणां यथाविपाकोपक्रममेव (यथाविपाकोपक्रमेणैव) निवृत्तिसम्भवादिति न किञ्चिदेतत् । दोषजन्म Page #123 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/મ્લોક-૨૫ अग्निमान्द्यादिदोषजनितं तनुत्वं च चिरकालविच्छेदलक्षणं निर्दोषे भगवति नोपपद्यते, नियतविच्छेदश्च नियतकालभुक्त्याद्याक्षेपक एवेति भावः ।। २५ ।। ટીકાર્ય : तस्य અનિવત્યંત્વાત્, અને તેનું=ભુસ્ત્યાદિના અદૃષ્ટનું, તનુપણું= કેવલીમાં અલ્પપણું, ઉચિત નથી; કેમ કે પ્રતિકૂળથી=વિરોધી પરિણામથી અતિવર્ત્યપણું છે=ભુક્તિ આદિ અદૃષ્ટનું અનિવર્ત્યપણું છે. મુક્તિ આદિનું અદૃષ્ટ કેવલીમાં તનુ=અલ્પ, નથી, તે યુક્તિથી બતાવે છે - न हि સ્વાત્, વીતરાગત્યાદિ પરિણામથી રાગાદિની જેમ ક્ષુધાદિનું તથાવિધ પરિણામથી=અભક્તિભાવનાના પરિણામથી, નિવર્ત્યપણું નથી જ, જે કારણથી તેનાથી=અભક્તિભાવનાના પરિણામથી, તજ્જતક=ભુક્તિ આદિના જનક, અદૃષ્ટનું તનુપણું થાય. અભોજનભાવનાથી ભુક્તિ આદિના અદૃષ્ટનું તનુપણું થાય છે, તે બતાવવા અર્થે દિગંબર કહે છે G୪ अस्त्येव રૂતિ ચેત્, અભોજનભાવનાના તારતમ્યથી ક્ષુધાતિરોધના તારતમ્યનું દર્શન હોવાથી, છે જ=કેવલીમાં ક્ષુધાદિજનક અદૃષ્ટનું તનુપણું છે જ, એ પ્રમાણે દિગંબર કહે, તો તેને ગ્રંથકારશ્રી કહે છે न, ततो શરીરાવિભાવનવા, દિગંબરની વાત બરાબર નથી; કેમ કે અશરીરાદિની ભાવનાથી શરીરાદિગતની જેમ=શરીરાદિગત પ્રતિબંધની નિવૃત્તિની જેમ, તેનાથી=અભોજનભાવનાથી, ભોજનાદિગત પ્રતિબંધમાત્રની જ નિવૃત્તિ છે. ****** ..... " अन्यथा ગાયુષ્યત: । અન્યથા-અભોજનભાવનાથી ભોજનાદિગત પ્રતિબંધમાત્રની જ નિવૃત્તિ થતી નથી, પરંતુ ક્ષુધાજનક અદૃષ્ટની પણ નિવૃત્તિ થાય છે, તેમ સ્વીકારવામાં આવે તો, અભોજનની ભાવનાના અત્યંત ઉત્કર્ષથી ભુક્તિની નિવૃત્તિની જેમ અશરીરભાવનાના અત્યંત ઉત્કર્ષથી શરીરની નિવૃત્તિ પણ પ્રાપ્ત થાય=કેવલીને શરીરની નિવૃત્તિ પણ પ્રાપ્ત થાય, એ પ્રમાણે આયુષ્યમાન એવા દિગંબરને મોટું સંકટ છે. ..... Page #124 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનહાવિંશિકા/શ્લોક-૨૫ લ્પ નવુ ..... જિયતે, નનુ થી દિગંબર કહે છે કે ભક્તિ આદિના વિપરીત પરિણામથી મુક્તિ આદિના વિપરીત પરિણામરૂપ અભોજનભાવનાના પરિણામથી, ભક્તિ આદિ અદષ્ટનું મોહરૂપ ઘણી સામગ્રી વગર સ્વકાર્યઅક્ષમપણાસ્વરૂપ તનુપણું જ કરાય છે. તનુસ્થાપ.. નિરુવે, તqસ્થાપક અદષ્ટની પણ તદ્ભવબાહ્યયોગક્રિયાને કેવલી અશરીરભાવનાથી વિરોધ કરે જ છે. અહીં પ્રશ્ન થાય કે શરીરસ્થાપક અદૃષ્ટ જો કેવલીને તનુ થયેલ હોય તો કેવલી અશરીરવાળા કેમ થઈ જતા નથી, તેથી દિગંબર કહે છે -- શરીર.... કૃતિ રે, વળી પૂર્વમાં જ નિષ્પાદિત એવું શરીર બાધ કરવા માટે સમર્થ નથી=અશરીરમાવના શરીરનો બાધ કરવા માટે સમર્થ નથી, એથી અમને કોઈપણ દોષ નથી=જેમ અભોજનભાવનાથી મુક્તિ આપાદકકર્મ તનુ થાય છે, માટે કેવલીને ભક્તિ નથી, તેમ અશરીરભાવનાથી શરીરઆપાદક અદષ્ટ તન થાય છે, તેથી કેવલીના શરીરની નિવૃત્તિની આપત્તિ છે એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું એ રૂપ કોઈપણ દોષ દિગંબરને, નથી. એ પ્રમાણે દિગંબર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે. ન, વિપરીત પરિધામ...... વિશેષામાવત્િ એ પ્રમાણે ન કહેવું; કેમ કે ભુક્તિ આદિનું વિપરીત પરિણામથી નિવાર્યપણું હોતે છતે=ભુક્તિ આદિનું અભોજન-ભાવનારૂપ વિપરીત પરિણામથી તિવર્યપણું હોતે છતે, તેના અદષ્ટતું ભુક્તિઆપાદક અદષ્ટતું, રાગાદિના અર્જક અદષ્ટની જેમ યોગના પ્રકર્ષવાળા એવા ભગવાનમાં વિપરીત ભાવનાના યોગના પ્રકર્ષવાળા એવા ભગવાનમાં, નિક્ળપણાની આપત્તિ હોવાથી=મુક્તિ આદિના અદૃષ્ટની નિક્ળપણાની આપત્તિ હોવાથી, વિશેષતો અભાવ થાય મોહની ઘણી સામગ્રી વગર સ્વકાર્યઅક્ષમપણા સ્વરૂપ ભુક્તિ આદિના અદષ્ટના તનુપણારૂપ વિશેષનો અભાવ થાય. અહીં દિગંબર કહે કે રાગાદિઅર્જક કર્મ ઘાતિપ્રકૃતિ છે, અને ભક્તિ આદિ અર્જક કર્મ અઘાતિપ્રકૃતિ છે. તેથી અભોજનભાવનાથી મુક્તિ આદિનાં આપાદક Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કેવલિભુક્તિવ્યવસ્થાપનહાવિંશિકા/શ્લોક-૨૫ કર્મ નિર્મૂળ નાશ થતાં નથી, પરંતુ તેનુ=અલ્પ, થાય છે, અને વીતરાગતાદિ ભાવનાથી રાગાદિઅર્જક અદૃષ્ટનો યોગના પ્રકર્ષવાળા ભગવાનમાં નિર્મળ નાશ થાય છે. તેથી મુક્તિ આદિના અર્જક કર્મનો અને રાગાદિના અર્જક કર્મનો વિશેષ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – પત્યયાતિવૃત .... તો વળી ઘાતી-અઘાતીકૃત વિશેષ સ્વીકારાયે છતે, અઘાતી એવા ભવોપગ્રાહીનો અર્થાત્ અઘાતી એવા ભવોપાહિકર્મનો યથાવિપાકઉપક્રમથી જ=જે પ્રમાણે તે કર્મનો વિપાક છે તે પ્રમાણેના કાર્યથી જ; નિવૃત્તિનો સંભવ હોવાથી, ભક્તિ આદિનું અદષ્ટ કેવલીમાં પણ ભુક્તિ ક્રિયા કરીને નિવૃત્તિ પામી શકે. એથી પતિ–આ દિગંબર કહે છે કે કેવલી ભક્તિઆપાદકકર્મ અભોજનભાવનાથી તનુ=અલ્પ, થયેલ છે, માટે કેવલી ભક્તિ નથી એ, ન વિ%િ=અર્થ વગરનું છે. * શ્લોકના પૂર્વાર્ધમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પ્રતિકૂળ ભાવનાથી ભુક્તિનું અદષ્ટ નિવર્ય નથી. તેથી કેવલીમાં ભક્તિના અદષ્ટનું તનપણું સ્વીકારવું ઉચિત નથી. તેનું સ્પષ્ટીકરણ ટીકામાં અત્યાર સુધી કર્યું. હવે શ્લોકના ઉત્તરાર્ધમાં કહેલ કે દોષજન્મતનુપણું નિર્દોષ એવા ભગવાનમાં ઘટતું નથી. તે ટીકામાં સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે -- તોષનન ... રૂતિ માવઃ || અને દોષજન્મ અગ્નિની મંદતા આદિ દોષથી જનિત, ચિરકાળ વિચ્છેદરૂપ તાપણું-કેવલીને ચિરકાળ સુધી ભક્તિનો વિચ્છેદ કરાવે એવું તલુપણું, નિર્દોષ એવા ભગવાનમાં ઘટતું નથી, અને નિયતકાળવિચ્છેદ=બુક્તિ આપાદક કર્મના નિયતકાળનો વિચ્છેદ, નિયતકાળ ભક્તિ આદિનો આક્ષેપક જ છે અર્થાત્ નિયતકાળ પછી ભક્તિ આદિ કરાવે તેવો છે, એ પ્રકારે ભાવ છે. રપા શરીરનિવૃત્તિરપિ પ્રસન્વેત - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે અભોજનભાવનાથી ભક્તિની નિવૃત્તિ તો પ્રાપ્ત થાય, પરંતુ અશરીરભાવનાથી શરીરની નિવૃત્તિ પણ પ્રાપ્ત થાય. તનુથાપષ્ટપ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે અમુક્તિભાવના ભક્તિ આદિના અદૃષ્ટને તો તનુ કરે છે, પરંતુ અશરીરભાવથી તનુસ્થાપક અદષ્ટના પણ તદૂભવબાહ્યયોગક્રિયાનો નિરોધ થાય જ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ કેવલિભક્તિવ્યવસ્થાપન દ્વાર્જિશિકા/શ્લોક-૨૫ ટીકામાં યથાવિપોપમમેવ પાઠ છે ત્યાં પથવિપ#િોપમેળેવ પાઠની સંભાવના છે, તે મુજબ પાઠ લઈ અમે અર્થ કરેલ છે. ભાવાર્થ : પ્રસ્તુત શ્લોકની અવતરણિકામાં દિગંબરે કહેલ કે ભુક્તિ આદિનું અદૃષ્ટ શરીરસ્થાપક અદૃષ્ટ સાથે નિયત હોવા છતાં પણ કેવલીમાં તે કર્મ ક્ષીણ થયેલ હોવાને કારણે કેવલીમાં અભુક્તિનો સ્વીકાર થઈ શકશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - ભક્તિ આદિના અદૃષ્ટનું કેવલીમાં ક્ષીણપણું ઉચિત નથી; કેમ કે જેમ વીતરાગત્વાદિ પરિણામ દ્વારા રાગાદિ નિવર્તન પામે છે, તેમ અભોજનભાવનાથી સુધાદિભાવો નિવર્તન પામતા નથી. તેથી અભોજનભાવનાના પ્રકર્ષવાળા એવા કેવલીમાં જેમ રાગાદિ નષ્ટ થયા છે, તેમ ભક્તિ આદિનું જનક અદૃષ્ટ નષ્ટ થયું છે, તેમ સ્વીકારી શકાય નહિ. અહીં દિગંબર કહે કે અભોજનભાવનાના તારતમ્યથી સુધાના નિરોધનું તારતમ્ય દેખાય છે. તેથી જેમ મુનિઓ અભોજનભાવનાથી આત્માને ભાવિત કરીને સુધાનો નિરોધ કરે છે, તેમ અભોજનભાવનાના પ્રકર્ષવાળા એવા વીતરાગમાં ભક્તિપાદક અદૃષ્ટ તન=ક્ષણ થયું છે, એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે -- અભોજનભાવનાથી મુક્તિ આપાદકકમ તન થતું નથી, પરંતુ ભોજનાદિગત પ્રતિબંધ માત્રની નિવૃત્તિ થાય છે. તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે – જેમ મુનિઓ અશરીરભાવનાથી આત્માને ભાવિત કરીને શરીરગત રાગાદિને ક્ષણ કરે છે અર્થાત્ શરીર પ્રત્યેના રાગાદિના પ્રતિબંધ માત્રને ક્ષીણ કરે છે, તેમ અભોજનભાવનાથી પણ ભોજનાદિગત પ્રતિબંધમાત્રની નિવૃત્તિ થઈ શકે છે. સ્વકથનની પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે – જો ઉપર કહ્યું તેવું ન સ્વીકારવામાં આવે અને અભોજનભાવનાથી સુધાઆપાદક કર્મ તન થાય છે, અને અભોજનભાવનાના પ્રકર્ષવાળા વિતરાગમાં સુધાઆપાદક કર્મની નિવૃત્તિ છે માટે કેવલીને ભક્તિ નથી, એમ સ્વીકારવામાં આવે તો, અશરીરભાવનાના પ્રકર્ષથી કેવલીના શરીરની નિવૃત્તિની પણ આપત્તિ આવે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાસિંશિકા/શ્લોક-૨૫ અર્થાત્ જેમ અભોજનભાવનાના પ્રકર્ષથી ભુક્તિઆપાદક કર્મની નિવૃત્તિ થઈ, તેમ અશરીરભાવનાના પ્રકર્ષથી શરીરઆપાદક કર્મની પણ નિવૃત્તિની પ્રાપ્તિ થાય, એ પ્રકારનું દિગંબરોને મોટું સંકટ છે. ગ્રંથકારશ્રીએ આપેલી આપત્તિ સામે દિગંબર કહે છે કે અભોજનભાવનારૂપ ભક્તિ આદિની વિપરીત ભાવના દ્વારા, ભુક્તિ આદિનું અદૃષ્ટ તન થાય છે અર્થાત્ સર્વથા નાશ થતું નથી, પરંતુ ક્ષીણ થાય છે, અને ભક્તિની પ્રવૃત્તિ માટે ઉપયોગી એવી મોહરૂપ ઘણી સામગ્રી નહિ હોવાને કારણે ભુક્તિઆપાદકકર્મ સ્વકાર્ય કરવામાં અસમર્થ બને એવું ભુક્તિઆપાદક કર્મનું તનપણું છે, અને અશરીરભાવનાથી તનુ સ્થાપક અદૃષ્ટ તન=ક્ષીણ, થાય છે; તેથી જેમ અભોજનભાવનાથી, ક્ષીણ થયેલું ભક્તિનું આપાદક કર્મ મોહરૂપ ઘણી સામગ્રીના અભાવના કારણે આહારગ્રહણની પ્રવૃત્તિ કરાવતું નથી, તેમ અશરીરભાવનાના પ્રકર્ષવાળા એવા કેવલીનું તનસ્થાપક અદૃષ્ટ પણ, તે ભવમાં જે કાયાની ક્રિયા પૂર્વમાં કરતું હતું, તેનો કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવાથી નિરોધ થાય છે. તેથી જેમ કેવલી અભોજનભાવનાના પ્રકર્ષને કારણે આહાર ગ્રહણ કરતા નથી, તેમ અશરીરભાવનાના પ્રકર્ષને કારણે કાયિક કોઈ ચેષ્ટા કરતા નથી; અને શરીર તો કેવલજ્ઞાનની પ્રાપ્તિની પૂર્વમાં તનુ સ્થાપક અદષ્ટથી નિષ્પાદન કરાયેલું છે, તેનો બાધ અશરીરભાવનાથી થતો નથી. માટે ગ્રંથકારશ્રીએ જે દોષ આપેલો કે તમે જો કેવલીને અભોજનભાવનાથી ભક્તિની નિવૃત્તિ માનશો તો અશરીરભાવનાથી કેવલીના શરીરની નિવૃત્તિ પણ પ્રાપ્ત થશે, એ પ્રકારનો દોષ અમને-દિગંબરને, આવશે નહિ, તેને ગ્રંથકારશ્રી કહે છે – જેમ રાગાદિઅર્જક અદષ્ટ વીતરાગભાવનાના પ્રકર્ષને કારણે વીતરાગભાવનાના યોગના પ્રકર્ષવાળા કેવલીમાં નિર્મૂળ નાશ પામે છે, તેમ અભોજનભાવનાના પ્રકર્ષથી કેવલીમાં ભક્તિ આદિના આપાદક અદૃષ્ટના નિર્મળ નાશની પ્રાપ્તિ થાય, તેથી કેવલીમાં રાગાદિઅર્જક કર્મનો સર્વથા નાશ છે, અને ભુક્તિ આદિનું આપાદક અદષ્ટ સ્વકાર્ય કરવામાં અસમર્થ એવું તન=ક્ષીણ છે, એ પ્રકારનો વિશેષ છે એમ કહી શકાય નહિ, માટે રાગાદિપાદકકર્મમાં અને ભક્તિ આદિ આપાદકકર્મમાં વિશેષના અભાવની પ્રાપ્તિ છે. તેથી દિગંબરે કહેલ કે અમુક્તિભાવનાથી મુક્તિ આપાદક અદૃષ્ટ તન થયેલું છે માટે કેવલીમાં Page #128 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૨પ ૯૯ ભક્તિરૂપ કાર્ય થતું નથી, અને અશરીરભાવનાથી તનઆપાદક અદષ્ટ તનુ થયેલું છે માટે કેવલી તદ્ભવ બાહ્યયોગક્રિયા કરતા નથી, તેમ કહી શકાય નહિ; પરંતુ એમ જ કહેવું પડે કે જેમ વીતરાગભાવનાથી રાગાદિઅર્જક કર્મનો સર્વથા અભાવ થયેલો છે, તેમ અમુક્તિભાવનાથી મુક્તિ આપાદકકર્મનો સર્વથા અભાવ થયેલો છે અને અશરીરભાવનાથી શરીરઆપાદકકર્મનો સર્વથા અભાવ થયેલો છે; અને તેમ સ્વીકારવામાં આવે તો કેવલીને શરીરની નિવૃત્તિની આપત્તિ આવે. આ પ્રકારના ગ્રંથકારશ્રીના કથન સામે દિગંબર કહે છે – રાગાદિઅર્જક અદૃષ્ટ ઘાતપ્રકૃતિ છે અને કેવલીએ કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે સાધનાકાળમાં રાગાદિની પ્રતિપક્ષભાવના કરેલ, જેથી યોગના પ્રકર્ષવાળા થયા, તેથી યોગના પ્રકર્ષવાળા કેવલીભગવંતમાં ઘાતી એવા રાગાદિની સર્વથા નિવૃત્તિ છે અને ભક્તિઆપાદકકર્મ અને શરીરઆપાદકકર્મ અઘાતી પ્રકૃતિ છે, તેથી સાધનાકાળમાં કેવલીએ કરેલી વિપરીત ભાવનાથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે તે બંને પ્રકૃતિઓ તન થાય છે, પરંતુ સર્વથા નિર્મળ થતી નથી, તેથી મોહની સામગ્રીના અભાવને કારણે તનુ થયેલી ભુક્તિઆપાદકપ્રકૃતિથી કેવલીમાં ભોજનની પ્રવૃત્તિ થતી નથી અને શરીરસ્થાપક કર્મ પણ સર્વથા નાશ થયેલ નથી, છતાં અઘાતી પ્રકૃતિ હોવાને કારણે કેવલજ્ઞાન પૂર્વે સાધનાકાળમાં કરેલ અશરીરભાવનાથી અલ્પ થયેલ છે, પરંતુ સર્વથા નાશ થયેલ નથી, તેથી બાહ્ય ક્રિયા કરવા માટેની સામગ્રીરૂપ મોહના અભાવને કારણે કેવલજ્ઞાન થયા પછી શરીરસ્થાપક અદૃષ્ટ બાહ્યયોગની ક્રિયા કરવા સમર્થ બનતું નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે -- ઘાતી-અઘાતીકૃત વિશેષ સ્વીકારાયે છતે અર્થાત્ રાગાદિઆપાદક કર્મ ઘાતી પ્રકૃતિ છે, અને ભુક્તિ આપાદકકર્મ અઘાતી પ્રકૃતિ છે, એ રૂપ વિશેષ સ્વીકારાયે છતે, ભવોપગ્રાહી અઘાતપ્રકૃતિઓ, જે પ્રમાણે તેનો વિપાક હોય તે પ્રમાણે વિપાકનો ઉપક્રમ કરીને જ તે પ્રકૃતિની નિવૃત્તિનો સંભવ છે, તેથી અઘાતી એવી ભક્તિઆપાદકકર્મપ્રકૃતિ ભક્તિરૂપ ફળને આપીને નિવૃત્ત થઈ શકે છે, માટે દિગંબરો કહે છે કે અમુક્તિભાવનાથી ભક્તિઆપાદક અદૃષ્ટ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫-૨૬ તનુ થાય છે માટે કેવલી ભોજન કરતા નથી, એ કથન અર્થ વગરનું છે. આ રીતે ગ્રંથકારશ્રીએ શ્લોકના પૂર્વાર્ધથી સ્થાપન કર્યું કે પ્રતિકૂળ ભાવનાથી ભુક્તિઆપાદકકર્મ નિવર્તન પામે તેવું નથી, માટે કેવલીને ભુક્તિઆપાદકકર્મ તનુ થતું નથી; તેમ અગ્નિની મંદતાદિ દોષોથી જનિત ભુક્તિઆપાદકકર્મનું મંદપણું પણ કેવલીમાં સ્વીકારવું ઉચિત નથી; કેમ કે કોઈક કેવલીને તેવા પ્રકારનું કર્મ ઉદયમાં હોય તો તેમને શરીરમાં અગ્નિની મંદતાને કારણે ભુક્તિઆપાદકકર્મ તનુ=મંદ, બની શકે, તોપણ દીર્ઘ આયુષ્યવાળા કરોડો વર્ષો સુધી જીવે તેવા કેવલીમાં અગ્નિની મંદતાથી થયેલ દીર્ઘ કાળ સુધી ભોજન ન કરાવે તેવું તનુપણું સંભવે નહિ. તેથી કોઈક કેવલી અલ્પકાળ જીવનારા હોય તેમને ભુક્તિ ન હોય અને અગ્નિની મંદતાને કારણે ભુક્તિઆપાદકકર્મ તનુ હોય તો ભુક્તિ ન કરે તેમ સંભવે, પરંતુ સર્વ કેવલીઓ ભુક્તિ કરતા નથી, તેમ સ્વીકારી શકાય નહિ. વળી બધા કેવલીને અગ્નિની મંદતાજનિત કર્મ તનુ છે, તેમ પણ સ્વીકારી શકાય નહિ; કેમ કે બધાને ભુક્તિઆપાદકકર્મ સાથે અગ્નિની મંદતાને પેદા કરે તેવી પાપપ્રકૃતિ વિપાકમાં હોય તેવો નિયમ નથી. વળી અગ્નિની મંદતાથી થયેલું ભક્તિઆપાદકકર્મનું મંદપણું નિયતકાળ ભુક્તિનો વ્યવચ્છેદ કરાવે તેથી અમુક દિવસ સુધી ભુક્તિ વગર કેવલી ટકી શકે, તેમ સ્વીકારી શકાય અને ઘણા વર્ષોના આયુષ્યવાળા કેવલીને અગ્નિની મંદતાથી જનિત તનુપણું નિયતકાળ સુધી ભુક્તિનો વ્યવચ્છેદ કરે, તેમ સ્વીકારી શકાય તોપણ નિયતકાળ પછી તેમનું તે કર્મ ભુક્તિનું આક્ષેપક છે, તેમ માનવું પડે. સારાંશ : દિગંબરો કહે છે કે જેમ રાગાદિભાવો પ્રતિપક્ષભાવનાથી નિવર્તન પામે છે, તેમ ભુક્તિઆપાદકકર્મ અભોજનભાવનાથી સર્વથા નિવર્તન પામતું નથી, તોપણ તનુ થાય છે; અને વીતરાગ થયા પછી મોહની સામગ્રી નહિ હોવાને કારણે પરપદાર્થમાં પ્રવૃત્તિ થતી નથી, તેથી કેવલી ભુક્તિ કરતા નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનન્દ્વાત્રિંશિકા/મ્લોક-૨૫-૨૬ ૧૦૧ વળી જેમ રાગાદિની પ્રતિપક્ષભાવનાથી રાગાદિનો સર્વથા નાશ થાય છે, તેમ અશ૨ી૨ભાવનાથી શરીરસ્થાપક અદૃષ્ટનો સર્વથા નાશ થતો નથી, પરંતુ શરીરસ્થાપક અદૃષ્ટ તનુ થાય છે; અને ૫૨૫દાર્થમાં પ્રવૃત્તિ કરવામાં મોહની સામગ્રી આવશ્યક છે અને કેવલીને મોહની સામગ્રી નથી અને શરીરસ્થાપક અદૃષ્ટ તનુ છે, તેથી સંસારી જીવો જે બાહ્યક્રિયાઓ કરે છે, તેવી કોઈ બાહ્ય ક્રિયાઓ કેવલી કરતા નથી. આ પ્રકારની દિગંબરની યુક્તિ ઉચિત નથી તે બતાવવા માટે ગ્રંથકારશ્રીએ કહ્યું કે મોહઆપાદક સામગ્રી પ્રતિપક્ષભાવનાથી નિર્મૂળ નાશ પામે છે, અને ભુક્તિઆપાદક અદૃષ્ટ અને તનુઆપાદક અદૃષ્ટ પ્રતિપક્ષભાવનાથી નિર્મૂળ નાશ પામતું નથી, આમ છતાં તે કર્મ તનુ થાય છે, તેમ સ્વીકા૨વા માટે ઘાતીપ્રકૃતિ અતનુ છે અને અઘાતીપ્રકૃતિ તનુ છે, તેમ દિગંબર સ્વીકારે તોપણ તે પ્રકૃતિઓનું જે પ્રકારે વિપાક આપવાનું સામર્થ્ય હોય તે પ્રકારે વિપાક આપવાનો પ્રારંભ કરીને જ તે પ્રકૃતિઓ નિવૃત્ત થઈ શકે તેમ દિગંબરને માનવું પડે. તેથી અઘાતી એવું ભુક્તિઆપાદક અદૃષ્ટ કેવલીને ભોજનની પ્રવૃત્તિ કરાવીને જ નિવૃત્ત થઈ શકે. ||૨૫ અવતરણિકા : શ્લોક-૫માં દિગંબરે કહેલ કે જો કેવલીને ભુક્તિ સ્વીકારવામાં આવે તો ભુક્તિકાળમાં ધર્મદેશનાની અનુપપત્તિ થવાથી તેટલા કાળ સુધી પરોપકારની હાનિ થશે. માટે સદા પરોપકારમાં નિરત એવા કેવલીભગવાન ભુક્તિ કરતા નથી. એ કથનનું નિરાકરણ પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધથી કરે છે – વળી શ્લોક-૫માં દિગંબરે કહેલ કે ભુક્તિ હોતે છતે પુરીષાદિનું ધ્રુવપણું છે, તેથી પુરીષાદિની જુગુપ્સાથી કેવલી કવલભોજન કરતા નથી. એ કથનનું નિરાકરણ પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધથી અને શ્લોક-૨૭ના કથનથી ગ્રંથકારશ્રી કહે છે . શ્લોક ઃ परोपकारहानिश्च नियतावसरस्य न । पुरीषादिजुगुप्सा च निर्मोहस्य न विद्यते । । २६ ।। Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કેવલિભુતિવ્યવસ્થાપનાવિંશિકા/શ્લોક-૨૭ અન્વયાર્થ: ર=અને નિયતાવસરચ=નિયત અવસરવાળા=નિયત અવસરે ભોજન કરનારા ભગવાનને પરોપારદાનિ =પરોપકારની હાનિ ન=નથી અને નિદર્શા=નિર્મોહ એવા ભગવાનને પુરીષાવિનુમુખી પુરીષાદિની જુગુપ્સા ન વિદ્યતે હોતી નથી. ૨૬ શ્લોકાર્ચ - અને નિયત અવસરે ભોજન કરનારા ભગવાનને પરોપકારની હાનિ નથી, અને નિર્મોહ એવા ભગવાનને પુરીષાદિની જુગુપ્સા હોતી નથી. Iર૬ll. ટીકા - परोपकारेति-परोपकारस्य हानिश्च नियतावसरस्य भगवतो न भवति, तृतीययाममुहूर्तमात्र एव भगवतो भुक्तेः, शेषमशेषकालमुपकारावसरात्, पुरीषादिजुगुप्सा च निर्मोहस्य क्षीणजुगुप्सामोहनीयकर्मणो न विद्यते भगवतः ।।२६।। ટીકાર્ચ - પરોપવરસ્ય ..... પ્રવાસરા, નિયત અવસરવાળા ભગવાનને=નિયત અવસરે ભોજન કરનાર ભગવાનને, પરોપકારની હાનિ નથી; કેમ કે ત્રીજા પ્રહરમાં મુહૂર્ત માત્ર જ ભગવાનને ભક્તિ હોવાને કારણે શેષ અશેષકાળમાં=ભુક્તિ સિવાયના સર્વકાળમાં, ઉપકારનો અવસર છે. પુરીષાદ્રિનગુપ્તા .... મજાવતા અને નિર્મોહને ક્ષીણજુગુપ્સામોહનીયકર્મવાળા કેવલીભગવંતને, પુરીષાદિની જુગુપ્સા હોતી નથી. ર૬ ભાવાર્થ :(૧૩) પરોપકારની હાનિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ : દિગંબરો કહે છે કે કેવલી સદા પરોપકારનિરત હોય છે, અને જો કેવલીને ભક્તિ સ્વીકારવામાં આવે તો ભક્તિકાળમાં પરોપકારની પ્રવૃત્તિ થાય નહિ, Page #132 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાાિંશિકા/શ્લોક-૨૬-૨૭ ૧૦૩ માટે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – કેવલી નિયતકાળમાં જ ભોજન કરે છે, તેથી પરોપકારની હાનિ નથી. આશય એ છે કે કેવલી દિવસના ત્રીજા પ્રહરમાં મુહૂર્તમાત્ર ભોજન કરે છે, તે સિવાયના શેષકાળમાં ઉપકારનો સંભવ છે. તેથી કેવલી ભોજન કરે તેટલામાત્રથી ઉપકારની હાનિ થાય છે, તેમ કહેવું ઉચિત નથી. વસ્તુતઃ દેહધારણને અનુકૂળ કર્મ ભક્તિથી દીર્ઘ કાળ ટકી શકે છે. એથી કેવલીના દેહથી દીર્ઘ કાળ ઉપકાર થઈ શકે, માટે ભુક્તિકાળમાત્રમાં પરોપકારની હાનિનો સંભવ છે તેવી કલ્પના કરીને, કેવલી ભક્તિ કરતા નથી તેમ માનવું ઉચિત નથી. (૧૪) પુરીષાદિની જુગુપ્સાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ - દિગંબરો કહે છે કે જો કેવલી ભોજન કરે તો ભોજનથી શરીરમાં મળ ઉત્પન્ન થાય તેવી વિષ્ટા આદિની પ્રવૃત્તિમાં કેવલીને જુગુપ્સા થવાનો સંભવ છે, માટે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – કેવલી ક્ષીણજુગુપ્સામોહનીયકર્મવાળા છે. તેથી ભુક્તિને કારણે પોતાના મળને જોઈને કેવલીને જુગુપ્સા થવાનો સંભવ નથી. IIરકા અવતરણિકા - શ્લોક-૨૬માં કહ્યું કે નિર્મોહી એવા કેવલીભગવંતને પોતાના પુરીષાદિ પ્રત્યે જુગુપ્સા થતી નથી. ત્યાં દિગંબર કહે છે કે કેવલીભગવંતને ક્ષીણગુપ્સામોહનીયકર્મ હોવાને કારણે પોતાના પુરીષાદિ પ્રત્યે જુગુપ્સા ન થાય, પરંતુ કેવલીના પુરીષાદિને જોઈને અન્ય લોકોને જુગુપ્સા થવાનો સંભવ છે, માટે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - બ્લોક : ततोऽन्येषां जुगुप्सा चेत्सुरासुरनृपर्षदि । नाग्न्येऽपि न कथं तस्यातिशयश्चोभयोः समः ।।२७।। Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અન્વયાર્થ : તતઃ=તેનાથી=પુરીષાદિથી અર્થાત્ કેવલીના પુરીષાદિથી, અન્વેષાં=અન્ય લોકોને ગુગુપ્સા ચે=જુગુપ્સા થાય છે એમ જો દિગંબર કહે તો સુરાસુરનૃપર્વવિ= સુર, અસુર અને મનુષ્યની પર્ષદામાં નાન્યેઽપિ=નગ્નપણામાં પણ (અન્વેષાં= અન્ય લોકોને) થં ન=કેમ નહિ થાય=જુગુપ્સા કેમ નહિ થાય ? તસ્યાતિવશ્વ=અને તેમનો અતિશય=કેવલીનો અતિશય, મયો =ઉભયમાં= નગ્નતામાં અને પુરીષાદિમાં, સમઃ=સમાન છે. 112911 શ્લોકાર્થ : કેવલીના પુરીષાદિથી અન્ય લોકોને જુગુપ્સા થાય છે, એમ જો દિગંબર કહે, તો સુર, અસુર અને મનુષ્યની પર્ષદામાં નગ્નપણામાં પણ અન્ય લોકોને જુગુપ્સા કેમ નહિ થાય ? અને કેવલીનો અતિશય નગ્નપણામાં અને પુરીષાદિમાં સમાન છે. ।।૨૭।। કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૨૭ ટીકા ઃ તત કૃતિ-તતઃ-પુરીષાવે, અન્વેષાં=ભોળાનાં, ગુગુપ્સા ચેત્ સુરાસુરનૃપવિ, उपविष्टस्येति शेषः, नाग्न्येऽपि तेषां कथं न जुगुप्सा ? अतिशय चोभयोः पक्षयोः समः, ततो भगवतो नाग्न्यादर्शनवत् पुरीषाद्यदर्शनस्याप्युपपत्तेः, सामान्यकेवलिभिस्तु विविक्तदेशे तत्करणान्न दोष इति वदन्ति ।। २७ ।। ટીકાર્ય : ततः ચેતા, તેનાથી=પુરીષાદિથી=કેવલીના પુરીષાદિથી અન્યોને=લોકોને, જુગુપ્સા થાય છે, એમ જો દિગંબર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે सुरासुरनृपर्षदि નુગુપ્સા ? સુર, અસુર અને મનુષ્યની પર્ષદામાં બેઠેલા એવા કેવલીના નગ્નપણામાં પણ તેઓને=લોકોને, જુગુપ્સા કેમ નહિ થાય ? અર્થાત્ જો પુરીષાદિથી લોકોને જુગુપ્સા થાય તો નગ્નપણાથી પણ લોકોને જુગુપ્સા થાય. ..... ..... અહીં દિગંબર કહે કે તીર્થંકરભગવંતનો એવો અતિશય છે કે નગ્નપણું દેખાય નહિ, તેથી અન્ય લોકોને નગ્નપણામાં જુગુપ્સા થશે નહિ . તેને ગ્રંથકારશ્રી કહે છે — . Page #134 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૨૭ ૧૦૫ તિશવશ્વ ..... ૩૫૫:, અને ઉભયપક્ષમાં લગ્નપણામાં અને પુરીષાદિમાં અતિશય સમાન છે, તેથી ભગવાનના લગ્નપણાના અદર્શનની જેમ પુરીષાદિના અદર્શનની પણ ઉપપત્તિ છે. સામાન્ય વનિમિ. ... વત્તિ | વળી સામાન્ય કેવલીઓ વડે વિવિક્ત દેશમાં તેનું કરણ હોવાથી=મલવિસર્જનાદિનું કરણ હોવાથી, દોષ નથી=અન્યને જગુપ્સા પ્રાપ્ત થાય એવો દોષ નથી, એ પ્રમાણે શાસ્ત્રકારો કહે છે. રશા જ નાચેડવિ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે અન્ય લોકોને પુરીષાદિથી તો જુગુપ્સા થાય, પરંતુ સુર-અસુર અને મનુષ્યની પર્ષદામાં બેઠેલા ભગવાનના નગ્નપણામાં પણ અન્ય લોકોને જુગુપ્સા થાય. ભાવાર્થ : દિગંબરો કહે છે કે કેવલીને ભોજન સ્વીકારવામાં આવે તો ભોજનને કારણે મલાદિ થશે, અને મલાદિના વિસર્જનથી અન્ય લોકોને જુગુપ્સા થશે. માટે કેવલી ભોજન કરે છે, એમ માનવું ઉચિત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો ભોજનને કારણે મલાદિના વિસર્જનથી અન્ય લોકોને જુગુપ્સા થાય છે, તેમ સ્વીકારવામાં આવે, તો તીર્થકરો સુર-અસુર અને મનુષ્યની પર્ષદામાં નગ્ન બેઠેલા હોય છે, તેમને જોઈને અન્ય લોકોને જુગુપ્સા થવી જોઈએ. અહીં દિગંબર કહે છે કે ભગવાનનો તેવો અતિશય છે, તેથી સુર-અસુર અને મનુષ્યની પર્ષદામાં બેઠેલા ભગવાન નગ્ન દેખાતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે -- ભગવાનનો તેવો અતિશય છે કે ભગવાનના મતવિસર્જનાદિની પ્રવૃત્તિ અન્યને દેખાતી નથી, તેમ સ્વીકારીને કેવલીને ભુક્તિ છે, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. વળી સામાન્ય કેવલીને અતિશય નથી, તોપણ કોઈ લોકોની નજર ન પડે તેવા એકાંત સ્થળમાં મતવિસર્જન કરે છે, માટે અન્ય લોકોને જુગુપ્સા થાય તેવો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ. ર૭માં Page #135 -------------------------------------------------------------------------- ________________ અન ૧૦૬ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિશિકા/શ્લોક-૨૮ અવતરણિકા : શ્લોક-પમાં દિગંબરોએ કહેલ કે આહાર ગ્રહણ કરવાથી વ્યાધિની ઉત્પત્તિ થઈ શકે છે, તેથી કેવલીભગવંત આહાર ગ્રહણ કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : स्वतो हितमिताहाराद् व्याध्युत्पत्तिश्च कापि न । ततो भगवतो भुक्तौ पश्यामो नैव बाधकम् ।।२८।। અન્વયાર્થ - =અને સ્વત: પુણ્યથી આક્ષિપ્ત નિસર્ગથી હિતમતાદાર =હિત-મિત આહારને કારણે પિત્રાવ્યુત્પત્તિ =કોઈપણ વ્યાધિની ઉત્પત્તિ ન=નથી, તત:તેથી=શ્લોક-૭ થી અત્યાર સુધી બતાવ્યું તેથી આવતા=ભગવાનની મુવક ભક્તિમાંગકવલભોજનમાં, વાધવ પરવામ: નેત્ર=અમે બાધક જોતા નથી જ. l૨૮ શ્લોકાર્ચ - પુણ્યથી આક્ષિપ્ત નિસર્ગથી હિત-મિત આહારને કારણે કોઈપણ વ્યાધિની ઉત્પત્તિ નથી. તેથી શ્લોક-૭થી અત્યાર સુધી બતાવ્યું તેથી, ભગવાનની ભક્તિમાં અમે બાધક જોતા નથી જ. ll૨૮ll ટીકા : स्वत इति-स्वत: पुण्याक्षिप्तनिसर्गतः, हितमिताहारात् व्याध्युत्पत्तिश्च कापि न भवति, ततो भगवतो भुक्तौ कवलभोजने नैव बाधकं पश्यामः, उपन्यस्तानां तेषां निर्दलनात्, अन्येषामप्येतज्जातीयानामुक्तजातीयतर्केण निर्दलयितुं शक्यत्वात्, इति तत्त्वार्थिना दिगम्बरमतिभ्रमध्वान्तहरणतरणिरुचिरध्यात्ममतपरीक्षा નિરીક્ષvીયા સૂધિયા શારદા Page #136 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનહાવિંશિકા/શ્લોક-૨૮ ૧૦૭ ટીકાર્ય : સ્વત: ...... મતિ, સ્વતઃ–પુણ્યથી આક્ષિપ્ત નિસર્ગથી, હિત-મિત આહારને કારણે કોઈપણ વ્યાધિની ઉત્પત્તિ થતી નથી કેવલીને કોઈપણ વ્યાધિની ઉત્પત્તિ થતી નથી. તતો .... નિર્વતના, તે કારણથી શ્લોક-૭થી અત્યાર સુધી બતાવ્યું તે કારણથી, ભગવાનની ભક્તિમાંનકવલભોજનમાં, કોઈ બાધકને અમે જોતા તથી જ; કેમ કે ઉપવ્યસ્ત એવા તેઓનું ભુક્તિમાં બાધક એવા દિગંબર વડે ઉપચાસ કરાયેલા દોષોનું, નિઈલન કરેલ છે. અહીં દિગંબર તરફથી કોઈ કહે કે દિગંબરોએ ઉપન્યાસ કરેલા દોષોનું ગ્રંથકારશ્રીએ નિઈલન કર્યું, તેથી કેવલીને ભક્તિ સ્વીકારવામાં કોઈ બાધક નથી, તેમ કહી શકાય; તોપણ કેવલીને ભક્તિ સ્વીકારવામાં અન્ય દોષોની પ્રાપ્તિ છે માટે કેવલીને ભુક્તિ સ્વીકારી શકાય નહિ. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ચેષાપિ ... શવત્વા, અન્ય પણ આ જાતીય દોષોનું આવા પ્રકારના દોષોનું, ઉક્ત જાતીય તર્કથી=પૂર્વમાં જે ગ્રંથકારશ્રીએ તર્કો આપ્યા તજ્જાતીય તર્કોથી નિર્દનલ કરવા માટે શક્યપણું છે. રૂતિ .... સૂક્ષ્મણિયા || તિ=એથી-કેવલી ભક્તિ સ્વીકારવામાં જે દોષોનું આપાદન થઈ શકે છે તે સર્વનું તર્કોથી નિરાકરણ થઈ શકે છે એથી, તત્વના અર્થીએ કેવલીભગવંતને ભુક્તિ છે કે નહિ તેનો યથાર્થ નિર્ણય કરવાના અર્થીએ, દિગંબરની મતિનો ભ્રમરૂપ જે અંધકાર તેને હરણ કરવામાં સૂર્યના કિરણ જેવા અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથને સૂક્ષ્મબુદ્ધિથી વિચારવો જોઈએ. ૨૮ અચેષાપિ - અહીં પ થી એ કહેવું છે કે પ્રસ્તુત બત્રીશીમાં દિગંબર દ્વારા ઉપન્યસ્ત દોષોનું તો ગ્રંથકારશ્રીએ તર્ક દ્વારા નિર્દન કર્યું, પરંતુ અન્ય પણ આવા જાતિવાળા દોષો કોઈ બુદ્ધિમાન દિગંબર તરફથી ઉભાવન કરે તો ગ્રંથકારશ્રીએ બતાવેલા સમાન જાતીય તર્કો દ્વારા નિર્દેશન કરવું શક્ય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કેવલિભક્તિવ્યવસ્થાપનદ્રાસિંશિકા/બ્લોક-૨૮ ભાવાર્થ – (૧૫) વ્યાધિની ઉત્પત્તિ હોવાથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ : દિગંબરો કહે છે કે ભોજન કરવાથી રોગોની ઉત્પત્તિનો સંભવ છે, તેથી કેવલીને ભુક્તિ સ્વીકારવાથી દેહને ઉપઘાતક એવા પુદ્ગલોથી રોગનો સંભવ રહે, માટે કેવલી ભોજન કરતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે -- પુણ્યથી આક્ષિપ્ત એવા નિસર્ગથી હિત-મિત આહાર કેવલી કરે છે. તેથી કેવલીને કોઈ પણ વ્યાધિની ઉત્પત્તિ સંભળાતી નથી. આશય એ છે કે છગસ્થ જીવો દેહના પોષણ અર્થે કે સંયમની આરાધના અર્થે આહાર ગ્રહણ કરતા હોય તો પણ પોતાના દેહને કયો આહાર ઉપઘાતક થશે, તેવો સ્પષ્ટ નિર્ણય ન હોય તો અજ્ઞાનને કારણે આહારથી વ્યાધિ થઈ શકે. વળી સાધુને ભિક્ષામાં કોઈ તેવો આહાર પ્રાપ્ત થયો હોય, જે તેમના દેહને ઉપઘાતક બને તેવો હોય, તો ગ્રહણ કરાયેલા આહારથી વ્યાધિ થઈ શકે; પરંતુ કેવલીને તો કેવલજ્ઞાનના કારણે પોતાના દેહને કયો આહાર ઉપઘાતક છે અને કયો આહાર હિતરૂપ છે, તેનો સ્પષ્ટ બોધ છે, અને પોતાના દેહને ઉપયોગી હોય તેનાથી લેશ પણ અધિક આહાર તેઓ કરતા નથી. વળી કેવલીને ઉત્તમ અધ્યવસાયને કારણે ઘાતિકર્મનો ક્ષય થયો છે. તેથી લાભાંતરાયના ક્ષયને કારણે સ્વાભાવિક રીતે તેમને નિર્દોષ એવો હિતકારી આહાર મળે છે, અને હિત અને પરિમિત આહાર ગ્રહણ કરવાથી ક્યારે પણ વ્યાધિ ઉત્પન્ન થઈ શકે નહિ, તેથી કેવલીને આહારથી વ્યાધિનો સંભવ નથી. માટે દિગંબરો કહે છે કે કેવલીને કવલભોજન સ્વીકારવાથી વ્યાધિનો સંભવ છે, તે વાત અયુક્ત છે. આ રીતે શ્લોક-ર થી પ સુધી કેવલીના કવલભોજનમાં દિગંબરોએ બતાવેલા દોષોને બતાવીને ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી તેનું નિરાકરણ કર્યું. તે સર્વનું નિગમન કરતાં શ્લોકના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે – દિગંબર દ્વારા ઉપન્યાસ કરાયેલા સર્વ દોષોનું ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૨૮-૨૯ નિરાકરણ કર્યું. તેથી હવે કેવલીભગવંતને કવલભોજનમાં કોઈ બાધ અમે જોતા નથી. અહીં દિગંબર તરફથી કોઈ કહે કે કવલભોજનમાં દિગંબરે જે દોષો ઉભાવન કર્યા, તેનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કર્યું, તોપણ કેવલીને કવલભોજન સ્વીકારવામાં અન્ય દોષોની પ્રાપ્તિ થાય છે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રકારના અન્ય પણ દોષો દિગંબર તરફથી કોઈ બતાવે તો જેમ પૂર્વમાં કેવલીના કવલભોજનને આશ્રયીને દિગંબરે આપેલા દોષોનું ગ્રંથકારશ્રીએ તર્કોથી નિરાકરણ કર્યું, તેમ અન્ય દોષોનું પણ ઉક્તજાતીય તર્કોથી નિરાકરણ શક્ય છે. તેથી કેવલીને ભુક્તિ છે કે નહિ તે તત્ત્વનો નિર્ણય કરવાના અર્થીએ ગ્રંથકારશ્રી દ્વારા રચાયેલ અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવો જોઈએ; કેમ કે અધ્યાત્મમતપરીક્ષા ગ્રંથમાં દિગંબરોની મતિના ભ્રમને હરણ કરે તેવી સૂક્ષ્મ યુક્તિઓ બતાવેલ છે. ૨૮ અવતરણિકા : ભગવાનની ભક્તિને સ્વીકારવામાં દિગંબર દ્વારા અનેક દોષો પૂર્વે બતાવાયા, અને તે સર્વ દોષો ભગવાનને કેવલભોજનમાં પ્રાપ્ત થતા નથી, તેમ યુક્તિથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. આમ છતાં જેમની બુદ્ધિમાં દિગંબરના મતના સંસ્કારો અતિ ઘનિષ્ઠ છે, તેઓ માને છે કે આત્મા પરપદાર્થની પ્રવૃત્તિ કરે તે આત્મા માટે લજ્જાસ્પદ છે, અને વીતરાગ મોહરહિત હોવાથી પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરે તે કોઈ રીતે સંગત નથી. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : तथापि ये न तुष्यन्ति भगवद्भुक्तिलज्जया । सदाशिवं भजन्तां ते नृदेहादपि लज्जया ।।२९।। અન્વયાર્થ - તથાપિ તોપણ પૂર્વે અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ કવલભોજનમાં વીતરાગતાને કોઈ બાધ નથી, તેમ યુક્તિથી સ્થાપન કર્યું તોપણ, એ=જેઓ Page #139 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/મ્લોક-૨૯ ભાવભુત્તિનગ્નવા=ભગવાનની ભુક્તિની લજ્જાથી ન તુન્તિ=તોષ પામતા નથી, તે–તેઓ નૃવેહ્રાપિ=મનુષ્યદેહથી પણ સન્નવા=લજ્જાને કારણે સવાશિવં= સદાશિવની દેહરહિત એવા અર્થાત્ નિત્યયુક્ત એવા અશરીરી ઈશ્વરની, મનન્તામ્=ઉપાસના કરો. ।।૨૯।। ૧૧૦ શ્લોકાર્થ : તોપણ જેઓ ભગવાનની ભુક્તિની લજ્જાથી તોષ પામતા નથી, તેઓ મનુષ્યદેહથી પણ લજ્જાને કારણે સદાશિવની=નિત્યમુક્ત એવા અશરીરી ઈશ્વરની, ઉપાસના કરો. II૨હ્યા * વેદાપિ અહીં પ થી એ કહેવું છે કે પરદ્રવ્યની પ્રવૃત્તિરૂપ ભુક્તિની લજ્જાથી જેઓ ભગવાનને વીતરાગ સ્વીકારતા નથી, તેઓ નૃદેહથી પણ લજ્જાને કા૨ણે નૃદેહધારી એવા તીર્થંકરને ઉપાસ્યરૂપે છોડીને સદાશિવને ઉપાસ્યરૂપે સ્વીકારે. ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ અનેક યુક્તિઓ આપીને કવલભોજનમાં વીતરાગતાને કોઈ બાધ નથી, તેમ સ્થાપન કર્યું. આમ છતાં દિગંબરના મતના વચનથી વાસિત થયેલા વિચા૨કો માને છે કે વીતરાગને ૫દ્રવ્યની પ્રવૃત્તિ સ્વીકારવી લજ્જાસ્પદ છે. તેથી વીતરાગ એવા કેવલી આત્માથી પર એવા પુદ્ગલમાં પ્રવૃત્તિ કરે નહિ, માટે હજારો યુક્તિથી કેવલીને કવલભોજન સ્વીકારવામાં આવે તોપણ, આત્માને માટે લજ્જાસ્પદ એવી પરદ્રવ્યની પ્રવૃત્તિ સ્વીકારીને કેવલીને કવલભોજન છે, તેમ સ્વીકારવું ઉચિત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે - આત્માને માટે જેમ પરદ્રવ્યની પ્રવૃત્તિ લજ્જાસ્પદ છે, તેમ દેહને ધારણ કરવો એ પણ લજ્જાસ્પદ છે, અને કેવલી નૃદેહને ધારણ કરે છે, તે પણ લજ્જાસ્પદ હોવાથી ખરેખર તો દેહરહિત એવા સદાશિવની ઉપાસના કરવી જોઈએ અર્થાત્ જે સદા પરદ્રવ્યના સંપર્કરહિત અનાદિથી મુક્ત છે, તેવા સદાશિવને ઉપાસ્ય તરીકે સ્વીકારવા જોઈએ; અને આમ સ્વીકારવાથી તીર્થંકરો ઉપાસ્ય સિદ્ધ થાય નહિ, કેવલી ઉપાસ્ય સિદ્ધ થાય નહિ, પરંતુ જેઓ ક્યારે પણ પ૨દ્રવ્યના સંસર્ગવાળા નથી, અનાદિશુદ્ધ છે, એવા ઉપાસ્યને સ્વીકારવાની દિગંબરોને આપત્તિ આવે. I૨૯લા Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૩૦ અવતરણિકા – કેવલીને પરદ્રવ્યની પ્રવૃત્તિ સ્વીકારવી ઉચિત નથી, એમ દિગંબરો કહે છે, તેનું નિરાકરણ કરીને ગ્રંથકારશ્રીએ અર્થથી સ્થાપન કર્યું કે જેમ કેવલી પદ્રવ્યસ્વરૂપ તૃદેહને ધારણ કરે છે, છતાં તે ઉપાસ્ય છે, તેમ આહારરૂપ પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરે છે, છતાં વીતરાગ સર્વજ્ઞ છે, તેમ સ્વીકારીને તેમની ઉપાસના કરવામાં કોઈ બાધ નથી; પરંતુ તત્વને જોવામાં જેમની મોહવાળી મતિ છે, એવા દિગંબરો કેવલીને ભક્તિ નથી, તેમ સ્થાપન કરીને કદાગ્રહને પોષે છે તે દોષરૂપ છે. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : दोषं वृथा पृथूकृत्य भवोपग्राहिकर्मजम् । बध्नन्ति पातकान्याप्तं दूषयन्तः कदाग्रहात् ।।३०।। અન્વયાર્થ : ભવોપરિવર્ષના—ભવોપગ્રાહિકર્મથી પેદા થયેલા યો–દોષને વૃથા પૃથ્રવૃત્વ= ફોગટ વિસ્તાર કરીને તેવા પ્રદા–કદાગ્રહથી ગાપ્તિ આપ્તને ટૂષત્તિ =દૂષણ આપતા એવા દિગંબરો પતિન=પાપને વળત્તિ બાંધે છે. ૩૦ શ્લોકાર્ધ : ભવોપચાહિકર્મથી પેદા થયેલા દોષને વૃથા-ફોગટ, વિસ્તાર કરીને 'કદાગ્રહથી આપ્તને દૂષણ આપતા એવા દિગંબરો પાપને બાંધે છે. In૩૦|| ભાવાર્થ - કેવલીને ભવોપગ્રાહિકર્મને કારણે દેહધારણ અને દેહધારણને અનુકૂળ ભક્તિની ક્રિયા છે, તે ભવોપગ્રાહિકર્મકૃત આત્મામાં દોષ છે અને તેવા દોષો સિદ્ધના જીવોને નથી, તોપણ તે દોષો ઉપાસ્યની ઉપાસના કરવામાં બાધક નથી; કેમ કે સર્વ દોષોથી રહિત ઉપાસ્ય સિદ્ધના જીવો છે અને તે અપેક્ષાએ ભગવાનની તત્ત્વકાય અવસ્થા જ ઉપાય છે. આમ છતાં જેમ ભગવાનની તત્ત્વકાય અવસ્થા ઉપાસક માટે ઉપાસ્ય છે, તેમ ભગવાનની કર્મકાય અવસ્થા પણ ઉપાસક માટે ઉપાસ્ય છે, અને ભગવાનની કર્મકાય અવસ્થામાં Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૩૦-૩૧ ભવોપગ્રાહિકર્મકૃત ભાવો વિદ્યમાન છે, અને તે ભાવો શુદ્ધ આત્માના સ્વરૂપને દૂષિત કરનારા હોવા છતાં વીતરાગની વીતરાગરૂપે ઉપાસના કરવામાં બાધક નથી. તેથી કવલભોજનરૂપ દોષનો ખોટી રીતે વિસ્તાર કરીને અર્થાત્ લજ્જાસ્પદ એવી પરદ્રવ્યની પ્રવૃત્તિ હોય ત્યાં વીતરાગતા સંભવે નહિ, એ રીતે સ્વમતિ અનુસાર વિસ્તાર કરીને, સ્વમતના કદાગ્રહથી દિગંબરો આપ્ત એવા કેવલીને દૂષણ આપે છે કે જો કેવલીભગવંત પરદ્રવ્યની પ્રવૃત્તિરૂપ ભોજનની ક્રિયા કરે તો તેઓ વીતરાગ છે, તેમ સ્વીકારી શકાય નહિ; કેમ કે રાગાદિ રહિત પુરુષ ક્યારેય પણ લજ્જાસ્પદ એવી પરદ્રવ્યની પ્રવૃત્તિ કરે નહિ. આ પ્રકારે દિગંબરો આપ્ત એવા તીર્થકરોને દૂષિત કરીને પાપને બાંધે છે. IN૩૦મી અવતરણિકા - ચાર અતિશયવાળા કર્મકાય અવસ્થાવર્તી તીર્થકરોને મુક્તિ સ્વીકારવાથી દિગંબરો દોષ આપે છે કે શ્વેતાંબરો જે તીર્થકરોને માને છે, તે તીર્થકરો લજ્જાસ્પદ એવી પ૨દ્રવ્યની પ્રવૃત્તિ કરે છે, માટે તેવા ભગવાન ક્યારેય ઉપાસ્ય સ્વીકારી શકાય નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - શ્લોક : कलकैः कल्पितैर्दुष्टैः स्वामी नो नैव दूष्यते । चौराद्युत्क्षिप्तधूलीभिः स्पृश्यते नैव भानुमान् ।।३१।। અન્વયાર્થ : તુષ્ટ દુષ્ટ પુરુષો વડે સ્થિતૈઃ ન=કલ્પિત એવાં કલંકોથી નો સ્વામી=અમારા સ્વામી શ્વેતાંબરના તીર્થંકર નૈવ તૂગતે દૂષિત થતા નથી જ. વોરાપ્તિધૂનમ =ચોર વગેરે વડે ફેંકાયેલી ધૂળથી માનુના=સૂર્ય સ્કૃતે નૈવત્રસ્પર્શ કરાતો નથી. [૩૧] શ્લોકાર્ચ - દુષ્ટ પુરુષો વડે કલ્પિત એવાં કલંકોથી અમારા સ્વામી શ્વેતાંબરના તીર્થકર, દૂષિત થતા નથી જ. ચોર વગેરે વડે ફેંકાયેલી ધૂળથી સૂર્ય સ્પર્શ કરાતો નથી. ll૩૧II Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ કેવલિભુતિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/બ્લોક-૩૧-૩૨ ભાવાર્થ દિગંબરો કહે છે કે શ્વેતાંબરોના સ્વામી તીર્થંકરો કવલભોજન કરનારા હોવાથી ઉપાસ્યરૂપે કોઈ શિષ્ટ પુરુષ તેમને સ્વીકારી શકે નહિ. આ પ્રકારની વિપરીત મતિ છે જેમની એવા દુષ્ટ પુરુષો દ્વારા સ્વમતિથી કલ્પિત એવાં કલંકોથી અમારા ભગવાન=શ્વેતાંબરના ભગવાન, ક્યારેય દૂષિત થતા નથી. - આશય એ છે કે ભગવાન અપાયાપગમાતિશય આદિ ચાર અતિશયોથી યુક્ત છે, તેથી સંસારવર્તી સર્વ જીવોમાં પ્રકૃષ્ટ પુણ્યવાળા અને પ્રકૃષ્ટ ગુણના નિધાન છે. આથી દેહધારી અને અઘાતી કર્મવાળા હોવા છતાં કેવલ જગતના હિત માટે જાણે તેમનો ભવ ન હોય, એવો તેમનો ઉત્તમ ભાવ છે, અને એવા સ્વામીની ઉપાસના કરીને જ યોગ્ય જીવો વીતરાગ સર્વજ્ઞ થાય છે. આમ છતાં મતિની મંદતાને કારણે અને અવિચારકતાને કારણે દિગંબરોને એમ જ ભાસે છે કે પરદ્રવ્યની પ્રવૃત્તિ આત્માને માટે લજ્જાસ્પદ છે, અને એવી લજ્જાસ્પદ પ્રવૃત્તિ કરનારા સ્વામી ક્યારેય ઉપાસ્ય બને નહિ. આ પ્રકારનાં તેમનાં કલ્પિત કલંકોથી ભગવાનની વીતરાગતામાં ક્યાંય બાધ આવતો નથી; કેમ કે ભવોપગ્રાહિકર્મને કારણે ભગવાન દેહને ધારણ કરે છે, તેમ ભક્તિની ક્રિયા પણ કરે છે. તેથી ભવોપગ્રાહિકર્મથી થતી પ્રવૃત્તિ વીતરાગતાની બાધક નથી. ગ્રંથકારશ્રી સ્વકથનની પુષ્ટિ કરવા અર્થે દૃષ્ટાંત બતાવે છે – દિવસે સૂર્ય તપતો હોય ત્યારે ચોરોને થાય છે કે આ સૂર્ય ન હોય તો અમે સુરક્ષિત રહી શકીએ. તેથી કોઈ અવિચારક ચોરો સૂર્યને ઢાંકી દેવા માટે ધૂળનો ઉલ્લેપ કરે તો તેઓ દ્વારા ફેંકાયેલી ધૂળ સૂર્યને સ્પર્શતી નથી, તેમ દિગંબરો વડે અમારા=શ્વેતાંબરના સ્વામીને, અનુપાસ્ય તરીકે સ્થાપન કરવા માટે કલંકો અપાયાં તે કલ્પિત કલંકો અમારા શ્વેતાંબરના ભગવાનને, સ્પર્શતાં નથી. રૂપા અવતરણિકા – દિગંબરના મતનું ગ્રંથકારશ્રીએ નિઈલન કર્યું, તેનાથી કવલભોજન કરનારા ભગવાન ચાર અતિશયવાળા છે, માટે વીતરાગ છે તેમ સ્વીકારવામાં કોઈ બાધ નથી, તેમ સ્થાપન કર્યું. તેનાથી ભગવાનના શાસનની શોભા વધે છે, તે બતાવવા અર્થે પ્રસ્તુત બત્રીશીનું લિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે - Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૩૨ શ્લોક : परमानन्दितैरित्थं दिगम्बरविनिग्रहात् । प्राप्तं सिताम्बरैः शोभा जैनं जयति शासनम् ।।३२।। અન્વયાર્થ : રૂલ્ય આ રીતે પૂર્વે ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભુક્તિની ક્રિયા પારદ્રવ્યની પ્રવૃત્તિરૂપ હોવા છતાં વીતરાગતી વીતરાગતામાં કોઈ બાધ નથી એ રીતે, વિશ્વરવિનિપ્રદા—દિગંબરનો વિનિગ્રહ થવાથી–દિગંબર મતમાં પરદ્રવ્યની પ્રવૃત્તિ કરનારા વીતરાગ હોય નહિ એ પ્રકારનો જે પક્ષપાત છે તેનો વિગ્રહ થવાથી, પરમાનનિ: પરમ આનંદિત એવા શ્વેતાંબરો વડે= કવલભોજન વીતરાગતામાં બાધક નથી' તેમ અનુભવ અને યુક્તિથી દેખાવાને કારણે પરમ આનંદિત થયેલા શ્વેતાંબરો વડે, શોમાં પ્રાતં=શોભાને પામેલું એવું ને શાસનં જૈનશાસન નીતિ જય પામે છે. w૩૨ા શ્લોકાર્ચ - આ રીતે પૂર્વે ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભક્તિની ક્રિયા પરદ્રવ્યની પ્રવૃત્તિરૂપ હોવા છતાં વીતરાગની વીતરાગતામાં કોઈ બાધ નથી એ રીતે, દિગંબરનો વિનિગ્રહ થવાથી દિગંબરના મતમાં પરદ્રવ્યની પ્રવૃત્તિ કરનારા વીતરાગ હોય નહિ એ પ્રકારનો જે પક્ષપાત છે તેનો નિગ્રહ થવાથી, પરમ આનંદિત થયેલા શ્વેતાંબરો વડે કવલભોજન વીતરાગતામાં બાધક નથી તેમ અનુભવ અને યુક્તિથી દેખાવાને કારણે પરમ આનંદિત થયેલા શ્વેતાંબરો વડે, શોભાને પામેલું જેનશાસન જય પામે છે. II3રા. ટીકા :शिष्टा चतुःश्लोकी स्पष्टा ।।२९-३०-३१-३२।। આ ચાર શ્લોક સ્પષ્ટ હોવાથી ઉપાધ્યાયજી મહારાજે તેમની ટીકા રચેલ નથી. ૩૨IL Page #144 -------------------------------------------------------------------------- ________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૩૨ ભાવાર્થ મ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત બત્રીશીમાં ‘કેવલી કવલભોજન કરતા નથી' તેમાં, દિગંબરોની સ્થાપક યુક્તિઓ બતાવીને શાસ્ત્રવચન, અનુભવ અને યુક્તિથી સ્થાપન કર્યું કે પરદ્રવ્યરૂપ આહારની પ્રવૃત્તિ કરવામાત્રથી વીતરાગતાને કોઈ બાધ આવતો નથી, પરંતુ ભવોપગ્રાહિકર્મને વશ એવા તીર્થંકરો જેમ દેશનાદિ ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેમ દેહધારણને અનુરૂપ ભુક્તિ આદિ પણ ઉચિત પ્રવૃત્તિરૂપે કરે છે. આ પ્રકારના ગ્રંથકારશ્રીના સ્થાપનથી દિગંબરના મતનો નિગ્રહ થાય છે અર્થાત્ દિગંબરનો મત છે કે લજ્જાસ્પદ એવી ભુક્તિની ક્રિયા કરે તેવા તીર્થંકરો ઉપાસ્ય થાય નહિ તે મતનો નિગ્રહ થાય છે; અને ગ્રંથકારશ્રીના તે વચનથી દિગંબરોનો નિગ્રહ જોઈને જે લોકો તત્ત્વના અર્થી છે તેવા શ્વેતાંબરો, ગ્રંથકારશ્રીની યુક્તિયુક્ત અને અનુભવને અનુસ૨ના૨ી વાણી સાંભળીને પરમ આનંદિત થાય છે, અને તેવા વિચારક પુરુષોથી જૈનશાસન શોભાને પામે છે; કેમ કે જે શાસનમાં સ્વમતના કદાગ્રહ વગર તત્ત્વની અર્થિતાવાળા યોગ્ય જીવો છે, અને તત્ત્વને પામીને તે યોગ્ય જીવો હર્ષિત થાય છે, તે જૈનશાસનની શોભા છે. આવી શોભાને પામેલું ભગવાનનું શાસન જય પામે અર્થાત્ સર્વત્ર વિસ્તારને પામે કે જેથી યોગ્ય જીવો ભગવાનના શાસનને પામીને કલ્યાણની પરંપરાને પામે, એ પ્રકારે ગ્રંથકારશ્રી અભિલાષા કરે છે. II૩૨ા इति केवलिभुक्तिव्यवस्थापनद्वात्रिंशिका ।। ३० ।। ૧૧૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ Page #146 -------------------------------------------------------------------------- ________________ परमानन्दितैरित्थं, दिगम्बरविनिग्रहात् / प्राप्तं सिताम्बरैः शोभां; जैनं जयति शासनम् // પદ્રવ્યની પ્રવૃતિરૂપ ભુક્તિની ક્રિયા હોવા છતાં વીતરાગની વીતરાગતામાં કોઈ બાધ નથી, - એ રીતે દિગંબરનો વિનિગ્રહ થવાથી, - પરમ આનંદિત એવા શ્વેતાંબરો વડે શોભાને પામેલું જૈનશાસન જય પામે છે.” પ્રકાશક પે, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, ' પાલડી, અમદાવાદ - 380007. ફોન : (079) 26604911, 32911471 E-mail : gitarthganga@yahoo.co.in ડિઝાઈન ના બોધિદર્શન ગ્રાફિક્સ, અમદાવાદ. ફોન : 09825074889 ain Education International