SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ કેવલિભુક્તિવ્યવસ્થાપનાવિંશિકા/શ્લોક-૧૫ શ્લોક : आहारादिप्रवृत्तिश्च मोहजन्या यदीष्यते । देशनादिप्रवृत्त्यापि भवितव्यं तदा तथा ।।१५।। અન્યથાર્થ - ર=અને કિજો માદારવિપ્રવૃત્તિ: આહારદિ પ્રવૃત્તિ મોહનચા=મોહજન્ય રૂધ્યતે ઈચ્છાય છે, તવા તો રેશનાલિપ્રવૃત્રિદેશનાદિ પ્રવૃત્તિથી પણ તથા= તે રૂપે=મોહજન્યરૂપે ભવિતવ્યથવું જોઈએ. ૧૫ શ્લોકાર્ચ - અને જો આહારાદિ પ્રવૃત્તિ મોહજન્ય ઈચ્છાય છે, તો દેશનાદિ પ્રવૃત્તિથી પણ તે રૂપે મોહજન્યરૂપે, થવું જોઈએ. I૧પ ટીકા - __ आहारादीति-आहारादिप्रवृत्तिश्च यदि मोहजन्येष्यते भवता, बुद्धिपूर्वकपरद्रव्यविषयकप्रवृत्तेर्मोहजन्यत्वनियमात्, तदा देशनादिप्रवृत्त्यापि भगवतस्तथा મોદનચર્લેન, ભવિતવ્યમ્ પારકા ટીકાર્ય : દારવિપ્રવૃત્તિશ્ય .... ભવિતવ્યમ્ ! અને જો આહારાદિ પ્રવૃત્તિ તમારા વડે દિગંબરો વડે, મોહજન્ચ ઇચ્છાય છે; કેમ કે બુદ્ધિપૂર્વક પરદ્રવ્યવિષયક પ્રવૃત્તિનો મોહજન્યપણાનો નિયમ છે, તો દેશનાદિની પ્રવૃત્તિથી પણ ભગવાનનું કેવલી ભગવાનનું, તે પ્રકારે મોહજન્યપણારૂપે, થવું જોઈએ. ૧૫ - મદીરવિપ્રવૃત્તિશ્ય અહીં મીહીરેન્દ્ર માં ઃિ થી બાહ્ય વસ્ત્રાદિગ્રહણની પ્રવૃત્તિ ગ્રહણ કરવી. ન રેશનાવિપ્રવૃસ્યા અહીં રેશનાદિ માં ર થી વિહારની પ્રવૃત્તિ ગ્રહણ કરવી અને પ થી એ સમુચ્ચય થાય છે કે કેવલીને આહારાદિ પ્રવૃત્તિ તો મોહજન્ય હોય, પરંતુ દેશનાદિની પ્રવૃત્તિ પણ મોહજન્ય થવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy