SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ કેવલિભુક્તિવ્યવસ્થાપનાત્રિશિકા/શ્લોક-૧૬ િ... સિદ્ધસેવા બુદ્ધિ, ખરેખર ઈષ્ટસાધતા બુદ્ધિ છે=બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિમાં ઈચ્છાનું હેતુપણું છે તે સ્થાનમાં બુદ્ધિ ઈષ્ટસાધતા બુદ્ધિરૂ૫ છે, અન્ય નહિ; કેમ કે અન્ય બુદ્ધિનું અતિપ્રસક્તપણું છે=જે વસ્તુમાં ઈષ્ટસાધનતાની બુદ્ધિ નથી, પરંતુ અનિષ્ટસાધનતાની બુદ્ધિ છે કે ઉપેક્ષણીયતાની બુદ્ધિ છે તે સ્થાનમાં પણ ઇચ્છાને હેતુ માનવાનો અતિપ્રસંગ છે, અને તપૂર્વકપણું જો ઈસાધનતાઘીજન્યતાવચ્છેદક છે તોપણ (અર્થાત ઈષ્ટસાધતતાધીપૂર્વકની પ્રવૃત્તિમાં બુદ્ધિપૂર્વકત્વ છે, અને તે પ્રવૃત્તિ ઈષ્ટસાધતાધીથી જન્ય છે, તેથી તે પ્રવૃત્તિમાં ઈષ્ટસાધનતાધીજન્યતા છે, અને તે જચતાનો અવચ્છેદક ઈચ્છાપૂર્વક છે; તેથી ઈચ્છાપૂર્વક ઈષ્ટસાધનાબુદ્ધિજન્ય પ્રવૃત્તિ છે, માટે ઇચ્છાપૂર્વકત્વ ઈષ્ટસાધનતાધીજવ્યતા અવચ્છેદક છે તોપણ) જીવનયોનિભૂત એવી પ્રવૃત્તિની જેમ ભવોપગ્રાહિકર્મના વશથી કેવલીમાં અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિની ઉપપતિ હોવાથી કોઈ દોષ નથી-કેવલીને ઇચ્છા નહિ હોવા છતાં દેશનાદિની પ્રવૃતિ સ્વીકારવામાં કોઈ દોષ નથી. એથી વળી પ્રવૃત્તિસામાન્યમાં યોગોનું જ હેતુપણું હોવાથી ઈચ્છાપૂર્વકપણું=કોઈક આહારાદિની કે દેશનાદિની પ્રવૃત્તિમાં ઈચ્છાપૂર્વકપણું, અર્થસમાજસિદ્ધ જ છે. અનેક કાર્યની કારણસામગ્રીરૂપ અર્થથી સિદ્ધ થતું એક કાર્ય અર્થસમાજસિદ્ધ કહેવાય છે. વવવવામ - જે કારણથી અમે કહ્યું છે અર્થાત ગ્રંથકારશ્રી અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૨૨માં કહ્યું છે – “પરબૂષિ ..... રીવોલય” | “પદ્રવ્યમાં પ્રવૃત્તિ મોહની જનક નથી અથવા મોહથી જન્ય નથી, પરંતુ યોગકૃત પ્રવૃત્તિ છે. ફલાકાંક્ષા રાગ-દ્વેષકૃત છે.” રૂતિ શબ્દ અધ્યાત્મતમ પરીક્ષાના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. જ અધ્યાત્મમત પરીક્ષામાં જે કારણથી પરવ્રુષિ ઇત્યાદિ ગ્રંથકારે કહ્યું છે, તે કારણથી ઇચ્છાપૂર્વકપણું અર્થસમાજસિદ્ધ જ છે, એમ સંબંધ છે. ગથમ ત્ર | અધિક=કેવલીને મોહ નહિ હોવા છતાં દેશના કે આહારાદિમાં પ્રવૃત્તિ છે, તે વિષયમાં અધિક, અન્ય ગ્રંથોમાં છે. ll૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy