SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનાત્રિશિકા/શ્લોક-૨૩-૨૪ ૮૯ ત્યારે સ્વમતનો આગ્રહ કરીને પદાર્થ તે પ્રમાણે છે, તેમ કહેવું તે અપ્રામાણિક છે. પ્રસ્તુત શ્લોકની ટીકામાં કહ્યું કે “ભક્તિનું સામાન્યથી પુદ્ગલવિશેષના ઉપચયમાં વ્યાપારપણાથી ઉપયોગપણું છે.” અહીં “સામાન્યથી' કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે ભુક્તિ ક્યારેક પુદ્ગલના અપચયનું પણ કારણ બને છે. જેમ કોઈ વધારે પ્રમાણમાં આહાર ગ્રહણ કરે તો તે ભક્તિથી દેહના પુદ્ગલનો ઉપચય થવાને બદલે અપચય પણ થાય છે, તોપણ સામાન્યથી મુક્તિ પુગલવિશેષના ઉપચયનું કારણ છે. વળી અહીં ટીકામાં કહ્યું કે “પુદ્ગલવિશેષના ઉપચયના વ્યાપારપણાથી જ ભુક્તિના શરીરની દીર્ઘ કાળસ્થિતિમાં ઉપયોગપણું છે.” ત્યાં “પુદ્ગલવિશેષ” શબ્દથી એ કહેવું છે કે દેહધારણને અનુકૂળ એવા પુદ્ગલવિશેષનો ઉપચય ભક્તિથી થાય છે, જ્યારે લોમાહારથી પુગલવિશેષનો ઉપચય થતો નથી, પરંતુ પુદ્ગલસામાન્યનો ઉપચય થાય છે. ૨૩ અવતરણિકા : ભક્તિ વગર કેવલીનું શરીર દીર્ઘ કાળ સુધી ટકે છે, તેમ સ્વીકારવું યુક્તિયુક્ત નથી. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી અન્ય યુક્તિ બતાવે છે – શ્લોક - भुक्त्याद्यदृष्टसम्बद्धमदृष्टं स्थापकं तनोः । तत्त्यागे दृष्टबाधा त्वत्पक्षभक्षणराक्षसी ।।२४।। અન્વયાર્થ : તનો સ્થાપ કષ્ટ—શરીરનું સ્થાપક અદષ્ટ અવારાષ્ટસખ્રદ્ધ(ઈ)= ભુજ્યાદિ અદષ્ટ સાથે સંબદ્ધ (દષ્ટ=જોવાયેલું છે.) તાજેeતેનો ત્યાગ સ્વીકારાયે છતે-કેવલીમાં મુક્યાદિ અદષ્ટનો ત્યાગ સ્વીકારાયે છતે, ત્રત્યક્ષઅક્ષરાક્ષસી તારા પક્ષને ભક્ષણ કરનારી રાક્ષસીરૂપ દૃષ્ટવાથી દષ્ટબાધા પ્રાપ્ત થાય છે. રજા શ્લોકાર્ચ - શરીરનું સ્થાપક અદષ્ટ ભુલ્યાદિ અદષ્ટ સાથે સંબદ્ધ (દષ્ટક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy