SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૧૩ અવતરણિકા - શ્લોક-૧૨માં કહ્યું કે વેદનીયકર્મ દગ્ધરજુ જેવું છે, તેમ કહેતા દિગંબરો સિદ્ધાંતના અર્થની વ્યવસ્થાને જાણતા નથી. તેથી હવે સિદ્ધાંતના અર્થની વ્યવસ્થા શું છે, તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : पुण्यप्रकृतितीव्रत्वादसाताद्यनुपक्षयात् । स्थितिशेषाद्यपेक्षं वा तद्वचो व्यवतिष्ठते ।।१३।। અન્વયાર્થ પુખ્યપ્રવૃતિતીવ્રવી=પુણ્યપ્રકૃતિનું તીવ્રપણું હોવાથીeતીર્થકરોની પુણ્યપ્રકૃતિનું તીવ્રપણું હોવાથી, (કેવલીનાં વેદનીયકર્મો દગ્ધરજુ જેવાં છે તેમ કહી શકાય નહિ.) સાતાદાનુપક્ષયાઅિસાતાવેદનીયતો અનુપક્ષય હોવાથી= કેવલીને અસાતાવેદનીયકર્મનો નાશ થયેલો નહિ હોવાથી, (અસાતાવેદનીયકર્મ પણ દગ્ધરજુ જેવું છે તેમ કહી શકાય નહિ.) અહીં પ્રશ્ન થાય કે તો પછી શાસ્ત્રમાં ભવોપગ્રાહીકર્મોને દગ્ધરજુ જેવાં કઈ અપેક્ષાએ કહ્યાં છે ? તેથી વીકારથી કહે છે -- વા=અથવા સ્થિતિશેષાદ્યપેક્ષ સ્થિતિશેષાદિની અપેક્ષાવાળું તદચો=તે વચન અર્થાત્ ભવોપગ્રાહીકર્મોને દગ્દરજ્જુ સમાન કહેનારું વચન, વ્યવતિષ્ઠતે વ્યવસ્થિત છે. ૧૩ શ્લોકાર્થ: તીર્થકરોની પુણ્યપ્રકૃતિનું તીવપણું હોવાથી (કેવલીનાં વેદનીયકર્મો દગ્ધરજુ જેવાં છે, તેમ કહી શકાય નહિ.) કેવલીને અસાતાવેદનીયનો અનુપક્ષય હોવાથી (અસાતાવેદનીયકર્મ પણ દગ્ધર જેવું છે તેમ કહી શકાય નહિ.) અહીં પ્રશ્ન થાય કે તો પછી શાસ્ત્રમાં ભવોપગ્રાહી કર્મોને દગ્દરજ્જુ જેવાં કઈ અપેક્ષાએ કહ્યાં છે ? તેથી વાકારથી કહે છે -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy