SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કેવલિભક્તિવ્યવસ્થાપનદ્ધાત્રિશિકા/બ્લોક-૧૨ અન્વયાર્થ : ચ=અને વેદનીથી વર્મUE=વેદનીયકર્મનું તરન્નુમā=દગ્ધરજુસમપણું વન્ત:=કહેતા એવા દિગંબરો સિદ્ધાન્તર્થવ્યવસ્થિતિ—સિદ્ધાંતના અર્થતી વ્યવસ્થિતિને=સિદ્ધાંતના અર્થતા તાત્પર્યને માનત્તિ નૈવ જાણતા જ નથી. II૧૨ા. શ્લોકાર્ચ - અને વેદનીયકર્મનું દગ્ધરજુસમપણું કહેતા એવા દિગંબરો સિદ્ધાંતના અર્થની વ્યવસ્થિતિને જાણતા જ નથી. II૧ાા ટીકા - दग्धेति-दग्धरज्जुसमत्वं च वेदनीयस्य कर्मणो वदन्तः सिद्धान्तार्थव्यवस्थितिं નેવ ના નત્તિ ા૨ાા ટીકાર્ય : રાજુલમર્વ ..... કાન્તિ છે અને વેદનીયકર્મનું, દગ્દરજ્જસમપણું કહેતા એવા દિગંબરો સિદ્ધાંતના અર્થની વ્યવસ્થિતિનેકસિદ્ધાંતના અર્થના તાત્પર્ય, જાણતા જ નથી. II૧૨ાા ભાવાર્થ - (૫) વેદનીયકર્મ દધ્ધરજુ સમાન હોવાથી કેવલી ભોજન કરતા નથી, એ પ્રમાણેના દિગંબરના કથનનું નિરાકરણ - સિદ્ધાંતમાં ચાર અઘાતી કર્મોને ઘાતિકર્મના સાંનિધ્યમાં ઘાતિકર્મ જેવાં કહ્યાં છે અને ઘાતકર્મોનો અભાવ થાય ત્યારે ઘાતિકર્મના બળના અભાવને કારણે ભવપરંપરાનું કારણ બને તેવી મોહઆપાદક શક્તિહીન થયેલી એવી અઘાતિપ્રકૃતિઓ દગ્દરજ્જુ જેવી છે, તેમ કહેલ છે. તેનું તાત્પર્ય દિગંબરો જાણતા નથી, તેથી દગ્દરજ્જુ જેવા સુધાવેદનીયકર્મના ઉદયથી કેવલીને સુધા લાગી શકે નહિ, માટે કેવલી ભોજન કરતા નથી, તેમ દિગંબરો કહે છે. આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy