SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/કારણોનું નિરાકરણ શ્લોક-૨ શ્લોક-૧૨-૧૩ (૫) વેદનીયકર્મનું (૫) વેદનીયકર્મને દગ્ધરજુ કહેતા દગ્દરજ્જુ સમાનપણું દિગંબરો સિદ્ધાંતના અર્થની વ્યવસ્થાને હોવાથી કેવલીને? જાણતા નથી. તે આ રીતે - વેદનીયજન્ય સુધા નથી. (i) તીર્થકરોની પુણ્યપ્રકૃતિનું તીવ્રપણું માટે કેવલી કવલભોજન હોવાથી કેવલીનાં વેદનીયકર્મો કરતા નથી. દગ્ધરજુ જેવાં નથી. (ii) અસતાવેદનીયનો અનુપક્ષય હોવાથી અસાતાવેદનીય કર્મ પણ દગ્ધરજુ જેવું નથી. માટે કેવલીને સુધા છે, અને દેહને ટકાવવા માટે આહાર આવશ્યક છે. માટે કેવલીને કવલભોજન છે. અથવા સ્થિતિશેષાદિ અપેક્ષાએ વેદનીયકર્મને શાસ્ત્રમાં દગ્દરજ્જુ જેવું કહેલ છે. રસાદિઅપેક્ષાએ નહીં, તેથી કેવલીને કવલભોજન છે. શ્લોક-૨ શ્લોક-૧૪ () દેહગત સુખ-દુઃખનું (૬) બાહ્ય એવા સુખ-દુઃખમાં ઇન્દ્રિયોથી ઉદ્ભવપણું) ઇન્દ્રિયોથી ઉદ્ભવતાનું હોવાને કારણે કેવલી આવશ્યકપણું છે, પરંતુ કવલભોજન કરતા નથી. આધ્યાત્મિક એવા સુખ-દુઃખમાં ચિત્રકર્મ હેતુ છે. તેથી વેદનીય કર્મજન્ય સુખ-દુઃખ કેવલીને સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. માટે કેવલીને કવલભોજન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy