SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પર કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાäિશિકા/શ્લોક-૧૬ ટીકાર્ય : ના.. ન સાગ, નાગુ થી દિગંબર કહે છે કે પ્રયત્ન વગર ચેષ્ટામાત્રથાવત્ ચેષ્ટા થતી નથી જ, અને અવ્યાપારવાળા જ એવા ભગવાનની દેશના ધ્વનિમયી સંભવે છે; કેમ કે અક્ષરમયી જ એવી તેમાં=દેશવામાં, યત્નજન્યપણારૂપે ઈચ્છાજવ્યપણાદિના નિયમનું અવધારણ છે, એથી સામ્ય નથી=દેશનામાં અને ભક્તિમાં સાપ નથી. યાદ સમન્તમા – જેને રત્નકરંડક શ્રાવકાચાર-૧-૮માં આચાર્ય સમતભદ્ર કહે છે – મનાત્માર્થ ..... મિક્ષિતે” || “રાગ વગર જ અનાત્મા માટે=પરોપકાર માટે, શાસ્તા તીર્થકર ભગવાન, સજ્જનોના હિતને શાસન કરે છે. શિલ્પીના કરના સ્પર્શથી અવાજ કરતું એવું મુરજ=ઢોલ, શું અપેક્ષા રાખે છે? અર્થાત્ કોઈ અપેક્ષા રાખતું નથી.” ‘તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – બેવષ્ણએ પ્રમાણે ન કહેવું વ્યાપાર વગર ભગવાનની ધ્વનિમયી દેશના છે, એ પ્રમાણે ન કહેવું. શબ્દસ્થ .... માધ્યત્વ, કેમ કે શબ્દના શબ્દાંતર પરિણામના કલ્પનનું સામાન્યપણાથી ચાટ્યપણું હોવા છતાં પણ=ભગવાનની દેશના દરેકને સ્વ-સ્વભાષામાં પરિણમન પામે છે એ રૂ૫ શબ્દાંતરના પરિણામના કલ્પનનું સાજાત્યપણા વડે યુક્તિયુક્તપણું હોવા છતાં પણ, અતિશયવિશેષથી પણ=ભગવાનના ચોત્રીશ અતિશયો છે, તેમાં કોઈક અતિશયવિશેષથી પણ, ધ્વનિની તે કલ્પનાનું પુરુષના પ્રયત્ન વગર થાય છે તે કલ્પનાનું, અત્યાધ્યપણું છે=અયુક્તપણું છે. વળી જેમ ભગવાનની દેશના સ્વ-સ્વભાષામાં પરિણમન પામે છે તેની જેમ, ભગવાનની દેશનાને ધ્વનિરૂપ સ્વીકારી લઈએ તોપણ પુરુષના પ્રયત્નથી થાય છે, તેમ સ્વીકારવું પડે. તેમાં મુક્તિ આપતાં ગ્રંથકારશ્રી કહે છે – મwવદેશનાય .... અનુસરોવ્યા, ભગવાનની દેશનાનું ધ્વતિરૂપપણું હોવા છતાં પણ વાયોગનું અપેક્ષાપણું હોવાને કારણે, તેવા પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy